Book Title: Atmanand Prakash Pustak 040 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે વાર નિની વાંની” જેee d૦માન &ttoote મકા કામ કરવા મામ esensin મારા પર (હરિગીત છંદ) ખીલ્યું કમળ, સુપ્રભાતમાં, સાંજે જરૂર કરમાય તે, જયું રિા, વાવને થયું, વૃદ્ધત્વમાં લય થાય તે; ઊો વિ, મધ્યાહ્ન તપી, અસ્ત છેવટમાં બની, રે ચેત નર ! દષ્ટાંતથી છે, ચાર દ્રિના વાં . ૧ આષાઢ માસે મેહની ધારા, ધરા પર થાય છે, તે સમયમાં વળી વિજળીનું, નૃત્ય- તાંડવ થાય છે; ક્ષણમાં બધું નભ સ્વચ્છ, એ અકળિત કળા કિરતારની, સમજુ અને સમજી જશે, આ રદ છે વિર રાજની. રવિનો ઉદય અવનિ વિષે, અવિચ્છિન્ન કે રહેતું નથી, સરિતા વિષે જળનો પ્રવાહ, અખંડ કે વહેતો નથી; જ્યાં વિજયકે વાવટે, ત્યાં હરકતો હોય હારની, એ ચતુર જન ચેતો બધી છે, વર બા નિ વાન. ૩ પામર બને છે પલકમાં, અગણિત જનોને અધિપતિ, નિર્ધન બને ધનવાન, ધનવંતા તણું નિર્ધન સ્થિતિ, સંધ્યા સમયના રંગ રામ, જીવનગતિ ઉર ધારી લે, આ ચાર વનની ચાંદ્રનીમાં, “આત્મતત્વ” વિચારી લે. ૪ વર્ષા, શરદ ને શિત, એમ જ ઉણ ઋતુ આવ્યા કરે, કુદરત તણું કાનૂનથી, પચવનો સૌના ફરે; કયારે થશે, કયારે જશે, માનવમતિ ત્યાં સ્તબ્ધ છે, છત્ય જગતમાં એ જ, “આત્મિક તત્ત્વ” જેને લબ્ધ છે. ૫ વિદ્યુત તણા ચમકારવત, આ વિશ્વનો વ્યવહાર છે, નિજ આત્માને જાણ્યા વિના, આ શૂન્યસમ સંસાર છે; આયુષ્ય ફોગટ વહી ગયું, વહી જાય છે શી વાર છે? છે વટ સા રિન વાની, સમજ્યા વિના ધિક્કાર છે! ૭ મારા વિવેકી વાચકે ! આ સાર સૌ સમજી જશે, ને “આત્મતત્વ” વિચારશે, તે મોક્ષમાર્ગ જ પામશે, અન્યક્તિઓ ઉરમાં ધરે, સાચા દિલે ગ્રાહક બની, છેવટ કર્યું સંસાર આ છે, ચાર નિની ચાંદની. છ તા. ૨૦-૬-૪૩ કવિ રેવાશંકર વાલજી બધેકા :ળnect આ કાચો મારા જ કહe કરવામાં રાહત મ - 1 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29