Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. મળ્યા લઈ મનની મન્થન જે કરાય, તે તે સ્વરૂપ જ તને અપક્ષ થાય. शोभन्ते विद्यया विप्राः क्षत्रिया विजयश्रिया । श्रियोनुकूलदानेन लज्जया च कुलाङ्गना ।। (અનુષ્ટ્રપ). વિપ્ર વિદ્યા વડે શોભે, ક્ષત્રિયે વિજયે થકી, લકમી દાન વડે શોભે, કુલસ્ત્રી લાજથી નકી. –ચાલુ. સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. ૧ સાદું, સાત્વિક, મિતસર, નિયમિત, નિર્દોષ, ઈચ્છિત ખાનપાન કરવાથી શરીરનું આરોગ્ય ઠીક સચવાય છે અને આપણાં નિત્યકર્તવ્ય ખલનારહિત સાધી શકાય છે. ૨ શરીરને સાચા બગડે ત્યારે તેને નિયમમાં લાવવા મળની શુદ્ધિ કરવા લંઘન-ઉપવાસાદિક અકસીર ઉપાય છે. છતાં નિર્મળ મનના લેકે શરીરમમતાથી અંતે દુઃખરૂપ થાય એવું નકામું ખાનપાન કર્યા કરે છે, આપણા લોકો આરોગ્ય રક્ષાના નિયમે કયારે શીખશે? ૩ શુદ્ધ હવા-પાણું અને પ્રકાશ જે સ્થળમાં સહજે મળે એવું સુંદર નિ. ન સ્થળ રહેવા માટે પસંદ કરવું જોઈએ. ૪ ગંદકી કે દુધિથી સ્થળ દૂષિત થવું ન જોઈએ. ૫ વસ્ત્રાફિક સાદાં પણ સ્વચ્છ રાખવાં લક્ષ જોઈએ. ૬ જેમ કાટ લેઢાને ખાઈ જાય છે તેમ આળસ-પ્રમાદ-એદીપણું પણ શરીરને બગાડી નાંખે છે. ૭ શરીરને સારી રીતે કસતા રહેવું જોઈએ, જેથી તે સુખીલ બની રગગ્રસ્ત થઈ ન જાય. ૮ જે સુખશીલ બની રહે છે તે કંઈ પણ રેગાદિક કષ્ટ પ્રાપ્ત થતાં, તાપમાં સુરેમળ પુષ્પની જેમ ચીમળાઈને દુઃખી થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32