SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. મળ્યા લઈ મનની મન્થન જે કરાય, તે તે સ્વરૂપ જ તને અપક્ષ થાય. शोभन्ते विद्यया विप्राः क्षत्रिया विजयश्रिया । श्रियोनुकूलदानेन लज्जया च कुलाङ्गना ।। (અનુષ્ટ્રપ). વિપ્ર વિદ્યા વડે શોભે, ક્ષત્રિયે વિજયે થકી, લકમી દાન વડે શોભે, કુલસ્ત્રી લાજથી નકી. –ચાલુ. સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. ૧ સાદું, સાત્વિક, મિતસર, નિયમિત, નિર્દોષ, ઈચ્છિત ખાનપાન કરવાથી શરીરનું આરોગ્ય ઠીક સચવાય છે અને આપણાં નિત્યકર્તવ્ય ખલનારહિત સાધી શકાય છે. ૨ શરીરને સાચા બગડે ત્યારે તેને નિયમમાં લાવવા મળની શુદ્ધિ કરવા લંઘન-ઉપવાસાદિક અકસીર ઉપાય છે. છતાં નિર્મળ મનના લેકે શરીરમમતાથી અંતે દુઃખરૂપ થાય એવું નકામું ખાનપાન કર્યા કરે છે, આપણા લોકો આરોગ્ય રક્ષાના નિયમે કયારે શીખશે? ૩ શુદ્ધ હવા-પાણું અને પ્રકાશ જે સ્થળમાં સહજે મળે એવું સુંદર નિ. ન સ્થળ રહેવા માટે પસંદ કરવું જોઈએ. ૪ ગંદકી કે દુધિથી સ્થળ દૂષિત થવું ન જોઈએ. ૫ વસ્ત્રાફિક સાદાં પણ સ્વચ્છ રાખવાં લક્ષ જોઈએ. ૬ જેમ કાટ લેઢાને ખાઈ જાય છે તેમ આળસ-પ્રમાદ-એદીપણું પણ શરીરને બગાડી નાંખે છે. ૭ શરીરને સારી રીતે કસતા રહેવું જોઈએ, જેથી તે સુખીલ બની રગગ્રસ્ત થઈ ન જાય. ૮ જે સુખશીલ બની રહે છે તે કંઈ પણ રેગાદિક કષ્ટ પ્રાપ્ત થતાં, તાપમાં સુરેમળ પુષ્પની જેમ ચીમળાઈને દુઃખી થાય છે. For Private And Personal Use Only
SR No.531197
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy