Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અાગામ પ્રકાશ, દેવે દયા દિલ ધરી ને જરાય જોયું, રે, સદ્ય ભાવનગરે વિરત્ન ખાયું; સ્યાદ્વાદનો સરસ કુંભ ભરેલ ફુટ, કિલે કઠેર જિનસંગીતને જ તુટ. સંઘે સુગધ ધર શ્રાવ ને ગુમાવ્યું, શ્રી જૈન પંડિત તણે જ દુકામાં આવે છે સહાયકર જૈન મહાસમા, ખામી પડી પ્રબલવીર જતાંજ આજે. શાર્દૂલવિક્રીડિત. રે રે બાંધવ શું અચાનક કર્યું? ચિત્ત તારૂં ભમ્યું? જાતો અલ્પવિચાર તે નવ કર્યો લાકમાં શું ગમ્યું જાયું ને મુજ મિત્ર બંધવ અને સંબધિઓ શોચશે, આત્માનંદ સભા લતા તુજ વિના આનંદ સંઘચશે. ૧ તું જાતાં વિધવા બની તુજ વધુ નૈ એકલી બંધુર, તે સાથે ગુરૂ ભકિત ને તુજ સબા વૈધવ્ય પામી ખરે; આવ્યો આ કલિ કાલ વીરનરને સંહાર થાયે અતિ, જીવે પ્રાયે ઘણું નપુંસક ન થાશે હવે શી ગતિ. ૨ શ્રી અહંત અમારી એક અરજી સદધ્યાનમાં સ્થાપજે, સ્વર્ગે શ્રાવક મૂલચંદ્ર નરને રાતિ સદા આપજો; થાજો જનસમાજમાં પુનરપિ તેવા રે સાહસી, નિયે નર્મદ નિર્મલા હૃદયમાં તે બંધુ રહેજે વસી. ૩ ૧. જૈન કોન્ફરન્સે. ૨ આત્માનંદ સભા ઉપ લતા-લે. ૩ પ્રાયે કરીને પણું કરીને જ ફરીવાર પણ. ૫ હિંમતલા. નિવાસ કરીને રહેજે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 24