Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન પ્રકાશ, છીએ, મંડલમાં અને દેશના વિનંડલમાં તેમની જગે ખાલી પડી ગઈ છે. આ વાતને શેક તે તે વર્ગના લેકે કરે તે સ્ત્ર ) ભાવિક છે. વ્યવહાર પક્ષે વિશેષ કારક એ છે કે તેમના વૃદ્ધ માતુશ્રી વિદ્યમાન છે અને બાલા પુત્ર તથા પુત્રી સહિત તરૂણ વિધવા છે, તેમને માથે આવી પડેલી આ વિપત્તિના શેકમાં અમે અંતઃકરણ પૂર્વક ભાભ લઈએ છીએ, એ વીરનરની મોટામાં મેટી ખોટ આ આત્માનંદ સભાને આવી પડી છે. એક ગ્રંથકાર અને ઉત્તમ પ્રવર્તક એવા, વીર નાયકને સભાએ ગુમાવ્યો છે. ભર સમુદ્રમાં આવેલી નાવિકાએ એક ચતુર ખલાસી છે. પછવાડે એ ભવ્ય મૂર્તિના દર્શન થવાના નથી માત્ર તેના અંતરાત્માને આ દર જેવા વિચારે અમારા હૃદયમાં પ્રતિબિંબિત છે. એ પ્રેમ છે ભર્યું હૃદય, એ ગુરૂ ભક્તિની ભાવના, એ અશાંત ઉગ્ર પ્રભાવ વાલી બુદ્ધિ, એ ધર્માભિમાન; એ ઉત્સાહ અને એ સામ જે ક્ષણવાર પણ વિસરી શકતા નથી. તે એકજ પુરૂષ હતું તેની ઉપમા તેજ હતું. જે આજ અંત થઈ ગયો જે નિરાશાના અસંખ્યમેજથી વીંટાએ છતાં પણ આશાના ખડક ઉપર ઢ નિશ્ચયથી સ્તંભી ઉન્નત પ્રયાણને અનુકૂલ સ્વરે ગા, જ્ઞાનવીર એ હેનથી એના સાક્ષર જીવનનો જે આદ્ય ઉદગાર હો મળે પણ જે ઉદગાર દઢ રહયે હતું તે અંત સમયે પણ તે ઉમરથી તેને કંઠ ભરપુર હતું. જેમાં જ્ઞાનસારની તત્વવાણી ઉચર પંચપરમેષ્ટીના શરણનું જ સમાધિ પુર્વક સ્મરણ હતું. એ પવિત્ર રેય તેના આત્માને પરમ શાંતિ આપે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24