Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેકેગાર તેમનામાં કૃતજ્ઞતાનો ગુણ ઉત્તમ હતે. અન્યના ઉપકારને તેઓ ભુલી જતા હતા તે સાથે અન્યને દુ:ખી જે તેમનું ! - હૃદય આદ્ન થઈ જતું હતું. અને તત્કાલ તેને બનતી સહાય ! કરવા તેઓ તત્પર થતા હતા. મુનિએનો યથાર્થ મુનિએ જોઈ તેઓ હૃદયમાં હર્ષ પામતા અને તેવા મુનિઓ તરફ પિતાની ગુરૂ ભક્તિ દર્શાવતા હતા. પ્રથમથી જે આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરિના તેઓ ખરા ભક્ત હતા, તથાપિ વિશેષ પરિચિત મુનિવર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ગુણ જોઈ તેઓ તેમની પ્રશંસા કરતા અને તેમનાં પણ ઉપકારને સર્વદા રમI, રણ કરતા હતા. { આવા નરનું આ દુનિયામાંથી પ્રયાણ થયું સાંભલી તેમના પરોક્ષ અથવા અપરાક્ષ પરિચયમાં આવેલ કિયા મનુ ધ્યને ખેદ થયા વિના નહી રહે. ભારત ભૂમિમાં વસતા જેમાં ધન સમુદ્ધિવાલા પુરૂષે ધણાં હશે પણ જે શાન સમૃદ્ધિવાલા થોડા નર ઉત્પન્ન થયા છે. અને થશે તેમની સાથે ગણનામાં મુકવા ગ્ય આ સારા દેશને ઉત્તમ નર આટલી યુવાવસ્થામાં ગત થવાથી સર્વ જૈન વર્ગને હાનિ થઈ છે, એમ કહી. શું તે તેમાં કાંઈ પણ અતિશક્તિ , નથી. તેમના વિચારો હંમેશા અતિ ઉત્કૃષ્ટ હતા અને તેમાં એટલું બધું સામર્થ્ય હતું કે, તે પ્રમાણે તે ઘણું મોટા ભાગને ખરેખરી બાબતમાં પિતાની પાછલ દેરી જતા આવા પુરૂષ | રત્નની ખામી એકા એક પુરાય : એ બતવું કઠિjણ છે. તેમના મિત્ર મંમાં જિન વર્ગના સાક્ષરતા ન - - - - - - - - - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24