________________
શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ વચને અસત્ય ન જ હેય, એ જેણે નિર્ણય હેય તેનું સમ્યત્વ નિશ્ચલ સમજવું. જેમણે સમ્યકત્વ સ્પર્યું તેને સંસાર અર્થે પુદગલ પરાવત એટલે જ બાકી રહે છે. અનંત ઉત્સપિણી અવસર્પિણીને પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય. તેવા અનંતા પુદગલ પરાવર્તે ભૂતકાળમાં થયા તેથી અનંત પુદ્ગલ પરાવર્તો ભવિષ્યકાળમાં થશે.
સિદ્ધના પંદર ભેદ જ મોક્ષમાં કઈ અવસ્થામાં કેવી રીતે જાય, તે માટે પંદર ભેદ જાણવા. ૧. જિન સિદ્ધ :–તીર્થકર થઈને મોક્ષે જાય. જેમ
ત્રાષભદેવ. ૨. અજિન સિદ્ધ :-તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય
કેવલી થઈ મેક્ષે જાય. જેમ ગણધર
ભગવંતે. ૩. તીર્થ સિદ્ધ તીર્થ ચાલુ હોય ત્યારે જાય. જેમ
જંબુસ્વામી. ૪. અતીથ સિદ્ધ તીર્થની સ્થાપના પૂર્વે અથવા
તીર્થના વિચ્છેદ પછી મેહો જાય. તે જેમ
મરૂદેવા માતા, ૫. ગૃહસ્થ સિદ્ધ – ગૃહસ્થપણમાં મોક્ષે જાય. જેમ
ભરત ચક્રવર્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org