Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 202
________________ १८९ પરિશિષ્ટ જીવ રાશિને ક્રમ ૧ અવ્યવહાર રાશિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના અનંત જીવે છે. જે કદી એ સ્થિતિમાંથી બહાર નીકળ્યા જ નથી. વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના અનંત જીવે એવા છે કે જેઓ વ્યવહાર રાશિમાં આવવા છતાં પણ પાછા ફરી અવ્યવહાર રાશિ જેવી સ્થિતિમાં પડ્યા છે, છતાં તે કહેવાય છે વ્યવહાર રાશિનાં જી. ૩ અવ્યવહાર રાશિમાંથી નીકળેલા જ કેટલાક સૂક્ષ્મ પૃથવીકાય આદિમાં જાય છે. પછી - ૪ સૂક્ષ્મ પૃથ્વીકાય આદિમાંથી નીકળી બાદર નિદ (બાદર સાધારણ વનસ્પતિકાય) થઈ બાદર પૃથ્વીકાય. આદિમાં જાય છે. પછી વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે થઈ મનુષ્ય થઈ ગુણસ્થાનકે ચઢી મોક્ષે જાય છે. પરંતુ વચ્ચે વચ્ચે પાછા ઉતરી પડે તે પાછા સૂક્ષ્મ નિગદ સુધી પણ પહોંચી જાય છે. ૫ વ્યવહાર રાશિમાંથી જેટલા મોક્ષે જાય તેટલાં જ અવ્યવહાર રાશિમાંથી જ બહાર નીકળે છે. અવ્યવહાર રાશિમાં કેટલાક છે અનાદિ સાંત હેય છે. જ્યારે કેટલાક અભવ્ય અને દુર્ભવ્ય જીની સ્થિતિ અનાદિ અનંત હોય છે. ૭ વ્યવહાર રાશિમાં રહેલાની સ્થિતિ સાદ સાંત હોય છે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 200 201 202 203 204 205 206