Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 203
________________ (સામાન્ય રીતે X અઢી ક્ષેત્રપુદ્ગલ-પરાવર્તન – પંચ સંગ્રહમાં કહી છે.) - સૂક્ષ્મ નિગદના આ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી તેમને તેમાં જ ઉત્પન્ન થયા કરે છે. બાદર નિગદના જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૭૦ કટાકટી સાગરોપમ સુધી તેમને તેમાં જ ઉત્પન થાય છે. દરેક વનસ્પતિ ઉત્પન્ન થતી વખતે અનેકાય જ હોય છે. પછી જે તે અનંતકાય જાતિની હોય તે તે અનંતકાય જ રહે છે. નહીંતર પ્રત્યેક થઈ જાય છે. વનસ્પતિમાં એક ઝાડ એ ઘણુ બધા ને એક મેટો ખંડ સમજે, તેમાં એક એક ફળ એ એક એક મોટા ગામ સમાન જાણવું. એક એક ગામમાં પણ શેરીએ મહોલ્લાઓ હોય તેમ એક એક ફળમાં પણ જુદા જુદા વિભાગમાં જુદા જુદા અનેક જી હોય છે. ૧૨ કેટલીક વનસ્પતિની રચના મનુષ્યના શરીરની જેવી વિચિત્ર હોય છે. જેમકે – નાળિયેરને ચોટલી, મોટું અને આંખે ” હોય છે. બાવળ વગેરેના થડમાં ઉછેર પ્રમાણે પડ હોય છે, અને વચ્ચે રસ ચૂસવાને ઠેઠ સુધી સીધે સંબંધ હોય છે. વનસ્પતિમાં વળી મગજને સ્થાને મજજા, ચામડીને સ્થાને છાલ નિ = ઉત્પત્તિ સ્થાન, માથાને સ્થાને અગ્રભાગ ઈત્યાદિ રચનાઓ હોય છે. ૪ અઢી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન = અનંત ઉસર્પિણી અવસર્પિણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206