Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૫૯૨
અવલોકન.
(૫૭) સં. ૧૪૪૦ ના વૈશાખ વદિ ૩ ને સોમવારે, પોરવાડ જ્ઞાતિના શેઠની ભાર્યા પાલુના પુત્ર પાલાએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી તીર્થંકરદેવની મૂર્તિ કરાવી, તેની શ્રીકમલચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૯૮) સં. ૧૪૪૦ ના વૈશાખ શુદિ ૨ ને શનિવારે, શ્રીનાણકીયગચ્છ અને ઠકુર શેત્રવાળા શેઠ ભીમાની ભર્યા સલખણદેના પુત્ર વજલે, પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીવાસુપૂજ્ય પ્રભુનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૯), સં. ૧૪૪૧ના ફાગણ શુદિ ૧૦ ને સેમવારે, પિરવાડ જ્ઞાતિના વ્યાપારી સહુજની ભાર્યા ગાંગીના પુત્ર ૧ ઝંઝા, ૨ પાંચા, ૩ દાપર વગેરેએ પિતાના પિતા તથા ભાઈ હેમાના મરણ માટે, શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની મડાહકગચ્છ શ્રીપૂર્ણચંદ્રસૂરિ જીના પટ્ટધર શહરિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૦૦) સં. ૧૪૪ ના વૈશાખ શુદિ ૩ ને સેમવારે, એ સવાલ જ્ઞાતિના શાહ વયરાની ભાર્યા વયજલદેના પુત્ર નાના ભાઈ સાહૂના પુત્રે ૧ હાલા, ૨ રતના, ૩ ડુંગર વગેરેએ પોતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી આદીશ્વરદેવની પંચતીર્થ યુકા પ્રતિમા કરાવી અને તેની સંડેરકગચ્છના યશભદ્રસૂરિ સંતાનનીય શ્રીસુમતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762