Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 751
________________ ૬૩૦ “ આ ” ભાગ પહેલાના સળા પ્રગટ કરવામાં આવે એવી અમારી “ જૈન ગ્રંથમાળા ના કાર્યવાહક પ્રત્યે અરજ છે. “સાહિત્ય” સપ્ટેમ્બર ૧૯૩૪. ( અમદાવાદ ) (૨૪). “ આબુ” (સચિત્ર આબુ વર્ણન ) ભાગ પહેલે. આબુ વિષે અત્યારે અગાઉ અનેક પુસ્તક પ્રગટ થયાં છે, તેમાં એકને ઉમેરો થયો છે અને આ ઉમેરે સૌને ટપી જાય તે છે. મુનિમહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજે ચેડાં વર્ષ પર “ આબુ ” વિષે એક પુસ્તક લખ્યું હતું. તેની આવૃત્તિ હમણાં અનેક સુધારા વધારા અને ફેરફાર સાથે ઉજ્જૈનની શ્રી વિજયધર્મસૂરી જૈન ગ્રંથમાળા તરફથી પ્રગટ થઈ છે. પહેલી આવૃત્તિમાં પ્રગટ થયેલી બાબતો તપાસી તેમાં યોગ્ય ફેરફાર, નવા ભાવ, સમજ માટે ટુંક નેધ, અને દેવદેવીઓ, ઇતિહાસિક પુરૂષ, સાધુએ, ઉંચી જતના રિપના નમૂના વગેરેના લગભગ ૭૪ ચિત્રો આપવામાં આવ્યાં છે. પુસ્તકના છેવટના ભાગમાં જૈન પારિભાષિક શબ્દોના અર્થ, મુંડકા અને મંદિરમાં જોડા પહેરીને નહિ જવાના હુકમ પણ પ્રગટ કરી પુસ્તકની ઉપયોગિતામાં વધારે કરવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યો પારકી પંચાત કે અંદર અંદરની લડાઈમાં ન પડતાં પિતાની શકિત અને અનુભવને ઉપયોગ ઇતિહાસ અને ધર્મની શોધખોળ પાછળ કરી રહ્યા છે તે સંતોષકારક ગણાશે. એ મહારાજના શિષ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયની માફક આ પુસ્તકના કર્તા મુનિમહારાજ શ્રી જ્યન્તવિજયજી મહારાજ પણ ઇતિહાસની શોધખેળ અને સમાજ અને ધર્મની ઉન્નતિના બીજાં કાર્યો પાછળ મંડ્યા રહે છે, તે હિંદના લાખે સાધુ સમાજને તદન માથે પડેલા માનવામાં આવે છે તેઓ ધારે તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762