Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 712
________________ અનુપૂર્તાિના લેખ. ( ૫૩ ) સં. ૧૪૩૪ ના વૈશાખ વદિ ૨ ને બુધવારે, શ્રી બ્રહ્માણગચ્છ અને શ્રીમાળી જ્ઞાતિના પિતા સલથા, માતા દેવલ, કાકા નાઈત વગેરેના શ્રેયમાટે, પુત્ર દેવસિંહ, શ્રી આદીશ્વર ભગવાનની પંચતીથીવાળી મૂર્તિ કરાવી અને તેની સલખણપુરવાળા શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (પ૯૪) સં. ૧૪૩૬ ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, પોરવાડ જ્ઞાતિના શેઠ ધનપાલની ભાર્યા પૂજીના પુત્ર રાણાએ, પિતાના પિતા તથા ભાઈ રામાના સ્મરણાર્થે, શ્રી શાંતિનાથ ભગવાનની પંચતીથી યુકત મૂત્તિ કરાવીને તેની શ્રીપ્રભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે. (૫૫) સં. ૧૪૩૯ના વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે, પિરવાડજ્ઞાતીય, વ્યાપારી ચહથની ભાર્યા ચહણદેવીના પુત્ર સંગ્રામસિંહ, પિતાનાં માતા-પિતાના માટે શ્રી આદિનાથદેવની પંચતીથીવાળી મૂત્તિ કરાવી અને તેની શ્રીવિજયસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. સં. ૧૪૪૦ ના પિષ શુદિ ૧૨ ને દિવસે, પિોરવાડ જ્ઞાતિના વ્યાપારી નીંદાની ભાર્યા સુમલદેના પુત્ર ઝારાએ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે શ્રી આદિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની મડાહડગચ્છીય શ્રીનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762