Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 743
________________ 3 રર આમ. ભાગ પહેલાના તથા કાર્યાં છપાયાં છે, એ જ શૈલીનુ આબૂ નું આલ્બમ બનાવવું જરૂરી છે. આપ સાહેબે બ્લેાકેા તૈયાર કરાવ્યા છે. કેટલાક તેા ઘણા સારા ઉઠયા છે, તે ચુટી ચુંટી આલ્બમરૂપે યા કારૂપે તૈયાર થાય તે ઘણા પ્રચાર થાય તેમ છે. 66 આબૂ નું પુસ્તક જૈન ઇતિહાસમાં અજોડ સાધન અર્પે છે. મુનિરાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી ) સરધના. ( જી. મેરઠ, ) 19 ( ૧૧ ) આબૂ પુસ્તક પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. દરેક તીર્થોના ઇતિહાસ આવી રીતે બહાર પડે તે કેવું સારૂં ? સ ́પાદક મુનિરાજશ્રી જયન્તવિજયજી છે. તેના પાંચ ભાગ બહાર પાડવા ધારે છે. ખરેખર ગુજરાતી સાહિત્યમાં આવા પુસ્તકે સુ ંદર ઉમેશ કર્યાં છે. આ દસકામાં આ સચિત્ર તી ઇતિહાસનું પુસ્તક મહત્ત્વનું છે. સુનિ ન્યાયવિજયજી ( ત્રિપુટી ) ( ‘છેલ્લા દશકાનું સુંદર સાહિત્ય” નામના લેખમાંથી ‘જૈનયેાતિ'થી ઉદ્ભુત.) ( ૧૨ ) " આમ્રૂ' પુસ્તકની હિન્દી આવૃત્તિ જોતાં બહુ જ આનંદ થયા છે. આ પુસ્તકને યાત્રાળુએમાં જરૂર ઘણા પ્રચાર થશે. અને તે સારી સેવા કરશે. કારણ કે જે જે જિજ્ઞાસુ યાત્રાળુ પૂછી શકે તેવા બધા પ્રશ્નને જવાબ મળી શકે તેમ છે, અને આનૂ સબંધી જે જે જાણવા કે જોવા લાયક છે, તેને તેમાં સવિસ્તર ઉલ્લેખ છે. પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજની પ્રસ્તાવના બહુ સુંદર છે, અને આપ સબંધી તેઓએ જે જે લખ્યું છે, તેમાં જરાય અતિશયાકિત નથી. મને ઉમેદ છે કે-અંગ્રેજી અનુવાદ જલ્દી બહાર પડશે, તે માટે આપણે જરૂર પ્રેરણા કરવી જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762