Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text ________________
२०२
( ૧૦૩૦ ) સંવત ૧૯૭૮ ના વૈશાખ વદ ૬ ને બુધવારે શા. કલ્યાણજી લાલાજીની વિધવા દેકાં. બાઈ ગામ કચ્છ–ગોધરાના મુનિસુવ્રતસ્વામી જિનબિંબ સ્થાપિત તેમના માતાજી બેસાર્યા છે.
( ૧૦૩૧ )
|| વીરાતું ૨૪૫૨ [ વિ. સં. ૧૯૮૨] વર્ષે વૈશાખ શુકલ ૩ શુક્રવાસરે અચલગચ્છસ્ય અધિષ્ઠાતૃ શ્રી મહાકાલીદેવિ અંચલગચ્છ સમસ્ત સંઘેન પ્રતિષ્ઠાપિતા. પ્રતિષ્ઠાકર્તા સંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનચારિત્રસૂરિ વ્યાખ્યાન–વાચસ્પતિના યતિ દયાસાગરાણામ શિષ્ય યતિ મહેન્દ્રસાગરણ શ્રી સંઘસ્ય શ્રેથેમ ભૂયાત્ શ્રીરતુ ..
( ૧૦૩૨ ) બાઇ કુંવરબાઈ તે શા પાસુ નરશીની વિધવા કચ્છ-સુથરીવાળા હસ્તે શા. દામજી ઠાકરશી કારાણું કચ્છ-સુથરીવાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. સં. ૧૯૮૬
( ૧૦૩૩) શાગોવીંદજી નથુ કચ૭-કોઠારાવાળા હસ્તે શા. દામજી ઠાકરશી કારાણે કચ્છસુથરીવાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યા છે. સં. ૧૯૮૬
(૧૦૩૪) બાઈ પૂરબાઈ તે શા. વિરધર રામઈયાની ધર્મપત્ની કચ્છ-સુથરીવાળા કારાણું હા શાઇ દામજી ઠાકરશીએ જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૮૬.
( ૧૦૩૫) શા૦ આણંદજી માલશી દંડ કોચીનવાળા જેન કચ્છી-દશા–ઓશવાળ કચ્છ-સુથરી. વાળાના માતુશ્રી માનબાઈના શુભ હિતાર્થે જીર્ણોદ્ધાર કરાવ્યો છે. સં. ૧૯૮૬.
( ૧૦૩૬ ) શા કેરશી વીજપાળ, રંગુન જૈન વિશા ઓશવાળ કચ્છ-મોટા આશંબીયાવાળાએ પિતાની સ્વ. ધર્મપત્ની રત્નબાઈના આત્મહિતાર્થે જીર્ણોદ્ધાર કરાવેલ છે. સં. ૧૯૮૬. ( અન્ય લેખોમાં પુત્રી પાનબાઈ માતા હીરબાઈ, પિતા વિજપાળ નેણશી. )
(૧૦૩૧) માંડલના સાધુના નવા ઉપાશ્રયની શ્રી મહાકાલીદેવીની મૂર્તિને લેબ. (૧૦૩૨) થી (૧૦૭) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક ધરિત ટૂકની દેરીઓના લેખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288