Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 252
________________ २०५ ( ૧૦૪૭ ) શેઠ જેઠાભાઈ નરશી ક૭-ડુમરાવાળાના સુપુત્ર હીરાચંદે ( તેમના બહેન નવલબાઈ અને વિધવા માતા ખેતબાઈનો અન્ય લેખોમાં ઉલ્લેખ છે ) તેમના સ્વ. પિતાના સ્મરણાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ પધરાવ્યા છે. સં. ૧૯૮ ના ફાગણ સુદ ૩ (૧૦૪૮) અપાસરે બંધાવેલ બાઈ સોનબાઈ તે શા હીરજી આસારીઆની વિધવાએ બંધાવેલ છે. જમીન અર્પણ કરેલ બાઈ દેકાબાઈ કાનજી શા૦ ૧૯ ના કચ્છ સીધોડી ( ૧૦૪૯ ) શ્રી અં૦ ગ૦ જેમૂળ જૈન દેરાસરજી સ્વ. શેઠ કુલચંદભાઈ વનમાળીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની કપુરબેને રૂા. ૨૧૦૦૦)ના ખર્ચે આ દેરાસરજી બંધાવેલ છે. સં. ૧૯ વીર સં૦ ૨૪૬૯ ( ૧૦૫૦ ) શેઠ રાયચંદ શામજી માણેક પટેલ કોઠારાવાલાના સ્મરણાર્થે ગં શ્રી પારસનાથબિંબ પધરાવ્યા છે. સં૦ ૨૦૦૦ ફાગણ શુ૦ ૩. સ્વ જમકુબાઈએ ( ૧૦૫૧ ) કચ્છ-ગોધરા નિવાસી શા- હીરજી ધનજીના સુપુત્રો ભાઈ મેઘજી તથા આણંદજીના માતાજી રતનબાઈના સ્મરણાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ સ્થાપિત. સં. ૨૦૦૦ ના જેઠ સુદ ૨ બુધવાર. ( ૧૦૫ર) સ્વ. શેઠ પદમશી પાંચાણીયા રાયણવાલાના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની માંકબાઈએ શ્રી શાંતિનાથબિંબ પધરાવ્યા છે. સં. ૨૦૦૧ ના વૈ૦ શુ૦ ૩ હસ્તે શેઠ રામજી તથા શામજી તેજસિંહ. (૧૦૪૭) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેક કેશવજી નાયક કરિન ટ્રકની દેરીને લેખ.. (૧૦૪૮) સિંધોડી[કચ્છ)ઉપાશ્રયનો શિલાલેખ. (૧૯૪૯) સાવરકુંડલાના જિનાલયના શિલાલેખ. (૧૦૫૦) થી (૧૦૫૨) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટ્રકની દેરીના લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288