Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 253
________________ ૨૦૬ ( ૧૦૫૩ ) શ્રી ગૌતમસ્વામીની પાદુકા. શ્રી સુધર્માસ્વામીની પાદુકા. શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ આર્ય રક્ષિતસૂરીની પાદુકા. ભટ્ટારક શ્રી ધર્મમૂર્તિસૂરીની પાદુકા. પૂજ્યશ્રી ફતેસાગરજી ગણીની પાદુકા. શ્રી દેવસાગરગણુની પાદુકા. શ્રી વીરપ્રભુના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીથી ૬૪ મે પાટે શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન દાદાશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને વિક્રમ સંવત ૧૬૩૩ માં જન્મ, ૧૬૪૨ માં દીક્ષા, ૧૬૪૯ માં આચાર્યપદ, ૧૬૭૦ માં ગડેશપદ, ૧૭૧૮ માં સ્વર્ગવાસ, શ્રી કચ્છ-ભૂજનગરે. એજ પૂજ્યશ્રીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી રત્નસાગરજી તત્ શિષ્ય-પ્રતિશિષ્ય મુનિ સ્વરૂપસાગરજી તત્ શિષ્ય સંવેગ પક્ષી ગૌતમસાગરજીના ઉપદેશાત ઈયમ પ્રતિમા કારિતા ને ( ૧૦૫૪) અર્ધશત્રુંજયતુલ્ય––શિરોહીતીર્થ * શ્રી આદીશ્વરાય નમઃ શ્રી આદીશ્વર ભગવાનકા અંચલગચ્છીય મંદિરકે શિલાન્યાસકા મુહૂર્ત વિક્રમ સં. ૧૩૨૩ આસોજ શુકલ ૫ કે દિન હુઆ થા. ઈસકી પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૩૯ આષાઢ શુકડા ૧૩ વાર મંગલકે દિન યતિજી શ્રી શિવલાલજીકે હાથસે હઈ. વર્તમાન શિહીકી સ્થાપના વિ. સં. ૧૪૮૨ વૈશાખ શુકલ ૨ મહારાવ શ્રી સહસમલજીને હાથસે હઈ. વિ. સં. ૧૫૪૨ જે વદ ૨ કે સિંધિ સમધરજી ભરમાબાદ (માલવા) સે સિરોહી દિવાનપદ પર આયે. ઉપરોક્ત મંદિર પર ધ્વજાદંડકા આરોપણ વિ. સં. ૧૫૬૪ આષાઢ શુકલ ૮ મંગલવારકા મહારાવજી શ્રી જગમાલજી, (૮) સમયમેં સિંધિ સમધરજી, નાનકજી, તથા શામજીકે હાથસે હુઆ વિ. સં. ૧૬૯૮ મૃગશિર ૨ કૃષ્ણ ૩ કો ધ્વજાદંડકા આરે પણ મહારાવજી શ્રી અખયરાજજી કે સમયમેં સિંધિ શ્રીવ તકે હાથસે શ્રી પૂજ્યજી હીરવિજયજીને કરાયા. વિ. સં. ૧૭૭૬ વૈશાખ શકલ ૩ કો ધ્વજ દંડકા આરે પણ મહારાવજી શ્રી માનસિધજી ઉફે ઉમેદસિંહજીકે સમય મેં સિંધિ સુંદરજી, ગજાજી, અમરચંદજી, હઠીસિંધજી, નેમચંદજી આદિકે હાથસે શ્રી પૂજ્ય શ્રી વિજયભદ્રસૂરિજી વ ઉનકે શિષ્ય હર્ષલાલજીને કરાયા. વિ. સં. ૧૭૯૮ કે આષાઢ શુકલ ૧ ગુરૂવારકા ધ્વજાદંડકા આપણુ સિંધિ અમરચંદજી, હઠીસિંધછ, દોલતસિંધજી વીરસિંધીજી આદિકે હાથસે ભટ્ટારકજી શ્રી જ્ઞાનવિમલજી તથા શ્રી કીર્તિવિમલજીને કરાયા.વિ. સં. ૧૮૨૭ માહ શુકલ ૩ ગુરૂવારકે મહારાવજી શ્રી પૃથ્વીસિંહજીકે સમય મેં ધ્વજાદંડક આરોપણ સિંધિ દૌલતસિંહજી ઠાકરીજી, ફતાજી, માલજી, (૧૫૩) શ્રી શત્રુંજયગિરિની ધનવસહી ટ્રકની શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિને લેખ. (૧૦૫૪) સીરહી[રાજસ્થાનના શ્રી આદીશ્વર-જિનાલયને શિલાલેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288