SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ ( ૧૦૩૦ ) સંવત ૧૯૭૮ ના વૈશાખ વદ ૬ ને બુધવારે શા. કલ્યાણજી લાલાજીની વિધવા દેકાં. બાઈ ગામ કચ્છ–ગોધરાના મુનિસુવ્રતસ્વામી જિનબિંબ સ્થાપિત તેમના માતાજી બેસાર્યા છે. ( ૧૦૩૧ ) || વીરાતું ૨૪૫૨ [ વિ. સં. ૧૯૮૨] વર્ષે વૈશાખ શુકલ ૩ શુક્રવાસરે અચલગચ્છસ્ય અધિષ્ઠાતૃ શ્રી મહાકાલીદેવિ અંચલગચ્છ સમસ્ત સંઘેન પ્રતિષ્ઠાપિતા. પ્રતિષ્ઠાકર્તા સંગમ યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનચારિત્રસૂરિ વ્યાખ્યાન–વાચસ્પતિના યતિ દયાસાગરાણામ શિષ્ય યતિ મહેન્દ્રસાગરણ શ્રી સંઘસ્ય શ્રેથેમ ભૂયાત્ શ્રીરતુ .. ( ૧૦૩૨ ) બાઇ કુંવરબાઈ તે શા પાસુ નરશીની વિધવા કચ્છ-સુથરીવાળા હસ્તે શા. દામજી ઠાકરશી કારાણું કચ્છ-સુથરીવાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. સં. ૧૯૮૬ ( ૧૦૩૩) શાગોવીંદજી નથુ કચ૭-કોઠારાવાળા હસ્તે શા. દામજી ઠાકરશી કારાણે કચ્છસુથરીવાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યા છે. સં. ૧૯૮૬ (૧૦૩૪) બાઈ પૂરબાઈ તે શા. વિરધર રામઈયાની ધર્મપત્ની કચ્છ-સુથરીવાળા કારાણું હા શાઇ દામજી ઠાકરશીએ જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૮૬. ( ૧૦૩૫) શા૦ આણંદજી માલશી દંડ કોચીનવાળા જેન કચ્છી-દશા–ઓશવાળ કચ્છ-સુથરી. વાળાના માતુશ્રી માનબાઈના શુભ હિતાર્થે જીર્ણોદ્ધાર કરાવ્યો છે. સં. ૧૯૮૬. ( ૧૦૩૬ ) શા કેરશી વીજપાળ, રંગુન જૈન વિશા ઓશવાળ કચ્છ-મોટા આશંબીયાવાળાએ પિતાની સ્વ. ધર્મપત્ની રત્નબાઈના આત્મહિતાર્થે જીર્ણોદ્ધાર કરાવેલ છે. સં. ૧૯૮૬. ( અન્ય લેખોમાં પુત્રી પાનબાઈ માતા હીરબાઈ, પિતા વિજપાળ નેણશી. ) (૧૦૩૧) માંડલના સાધુના નવા ઉપાશ્રયની શ્રી મહાકાલીદેવીની મૂર્તિને લેબ. (૧૦૩૨) થી (૧૦૭) શ્રી શત્રુંજયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક ધરિત ટૂકની દેરીઓના લેખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy