Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 422 ભગવઈ - 24-1838 અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી સુધી રહે. હે ભગવન્! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્થયોનિક થાય. પછી રત્નપ્રભા પૃથિવીમાં નૈરયિકપણે ઉપજે અને ફરીવાર પતિ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલો કાળ સૈવે. કેટલો કાળ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તમુહૂર્ત અધિક દસહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવની રત્નપ્રભા પૃથિવીમાં નૈરયિક સ્થિતિ કેટલી? હે ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ દસ હજાર વર્ષની. હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પૂર્વે કહેલી બધી વક્તવ્યતા થાવત્ અનુબંધ' સુધી અહિં કહેવી. હે ભગવન્! પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્યસ્થિતિવાળા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકપણે ઉત્પન્ન થાય, અને પુનઃ પર્યાપ્ત તિર્યંચયોનિક થાય-એમ વાવ કેટલા કાળ સુધી ગતિ અગતિ કરે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ પૂર્વ કોટી અધિક દસ હજાર વર્ષ. પતિ અસંજ્ઞીપંચેન્દ્રિયતિર્યંચયોનિકની જ્ઞાનપ્રભાને વિશે ઉત્કૃષ્ટસ્થિતિ કેટલી?હેગૌતમીજઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકીની બધી હકીકત. થાવતુ-અનુબંધ સુધી પૂર્વની પેઠે કહેવી. હે ભગવન્! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક થાય, પછી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભામાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, વળી પાછો પતિ અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવગમનાગમન કરે? હે ગૌતમ! ભવની અપેક્ષાએ બે ભવો અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટ પૂર્વ કોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ધન્યસ્થિતિવાળા પતિ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ, ની રત્નપ્રભા પૃથિવીમાં સ્થિતિ કેટલી ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની. હે ભગવનું ! તે જઘન્યઆયુષવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાયઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વની પેઠે કહેવી. પણ તેમાં આયુષ, અધ્યવસાય અને અનુ બંધ સંબંધે વિશેષતા આ પ્રમાણે છે-આયુષ જધન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે. હે ભગ વનું! તેઓને કેટલાં અધ્યવસાયો હોય છે? અસંખ્યાતા. તે અધ્યવસાયો પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? હે ગૌતમ! તે પ્રશસ્ત નથી પણ અપ્રશસ્ત છે. અનુબંધ અન્તર્મુહૂર્ત છે. હે ભગવનું ! જઘન્યસ્થિતિવાળો પતિ અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ થાય. પછી રત્નપ્રભામાં નૈરયિકપણે ઉત્પન્ન થાય અને પાછો જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળ સુધી સેવે, ક્યાં સુધી ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહૂત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-જઘન્ય આયુષવાળો પતિ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, રત્નપ્રભા- પૃથિવીમાં જઘન્ય કેટલા આયુષ્યવાળો ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જધન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/056e29f68e5b87cbc7ae0aaab3df665706804093ec3a28cc4fd7a723a97d1fb3.jpg)
Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532