________________
ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ આદિને સ્વીકારીને, વચનથી આમ આ કરીશ - રૂપને ક્રિયા વડે સ્વીકારે. આચાર્યના અભિલાષને જાણીને કે ગુરુવર્યને આ અભિમત છે, અમુક કાર્યની ઇચ્છા છે. આના વડે સૂક્ષ્મ વિનય કહ્યો.
આવા વિનય વડે વિનીત જેવો થાય, તે કહે છે - • સૂત્ર - ૪
વિનયી શિષ્ય ૩ બારા રિત ન કરાયા છતાં પણ કાર્ય કરવાને માટે સદા પ્રસ્તુત રહે. ગેરણા થતા તાળ યહોપદિષ્ટ કાર્યને સારી રીતે સંપન્ન કરે છે.
- વિવેચન : ૪૪
વિનયપણાથી વિનીત તે વિ7 - સર્વગુણના આશ્રયપણાથી પ્રસિદ્ધ છે. પ્રેરણા ન કરાયા છતાં પ્રતિ પ્રસ્તાવ ગુરુ કૃત્યોમાં પ્રવર્તે છે. તો તેને પ્રેરવાથી શું ? xx- પ્રેરણા કરાયેલા કૃત્યોમાં જલ્દીથી વર્તે છે, વિલંબ કરતો નથી. કેમકે “મને આજ્ઞા કરાતી નથી” તેમ વિચારતો તે પ્રસન્ન થાય છે. પણ “આ મારા ઉપર અનુગ્રહ કરે છે” તેમ માનતો તે જલ્દીથી કાર્ય કરે છે. કેવી રીતે કરે ? ઉપદિષ્ટ - આજ્ઞા કર્યા મુજબ, તેને ઉલ્લંધને નહીં તે કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય તેમ કાર્યને નિર્વતવિ - કરે. તે પણ સદા શોભે તે રીતે કરે. હવે ઉપસંહાર કહે છે -
• સંસ - ૫
(વિનયનું સ્વરૂપ જાણીને) મેઘાવી શિષ્ય નિણ બને છે, તેની લોકમાં ફર્ત થાય છે, જેમ કૃતી, પ્રાણીને માટે સારાપ છે, તેમ વિનીત ધમકરણ કરનારને રાધારપ બને છે.
• વિવેચન - ૧૫
અનંતર સંપૂર્ણ અધ્યયનના અર્થને જાણીને. તે કૃત્ય કરનાર પ્રત્યે વિનમ્ર બને છે. મેધાવી - આ અધ્યયના અર્થને અવધારવા શક્તિમાન કે મર્યાદાવત, તેના ગુણો કહે છે - લોકમાં તેની પ્રશંસા થાય છે કે “આણે જન્મ સફળ કયો” વગેરે. ~- ઉચિત્ત અનુષ્ઠાન કર્તા અને કલુષાંતકરણવૃત્તિ વડે તે બધાંનો આશ્રય બને છે. કોની જેમ ? પૃથ્વીની જેમ.
(શંકા) વિનય પૂજ્યને પ્રસન્ન કરવા રૂપ ફળ આપે, તેનાથી શું મળે? • સૂત્ર • ૬
અને સંત અને સંબજ વિની હિરાણ ઉપર ચાર પ્રસાર રહે છે, મસા પાઈને, તે તેમને અર્થ ગીર વિપુલ તકનો લાભ કરાવે છે.
• વિવેચન : ૬
પૂજાને યોગ્ય તે પૂજ્ય - આચાર્યાદિ. વિપક્ષિત શિષ્ય પરત્વે સંતુષ્ટ રહે છે, સંબુદ્ધ- સખ્યણું વસ્તુ તત્ત્વના જ્ઞાતા, પૂર્વ - વચનાદિ કાળની પહેલાથી જ, વાયના કાળે નહીં. તત્કાળ વિનયની કૃતપ્રતિક્રિયા પત્નથી તેવા પ્રકારની પ્રસન્નતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org