Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 639
________________ ૧૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 • વિવેચન - ૧૪૬૭ - દ્રવ્યને આશ્રીને આ - આ ભેદ, ક્ષેત્રને આશ્રીને આ - આ ક્ષેત્ર, કાળથી આવા પ્રકારની કામ સ્થિતિ, ભાવથી આના આ પર્યાયો. તેની ભેદના અભિધાન દ્વારથી જે પ્રરૂપણા - સ્વરૂપ ઉપદર્શન, તેમનો વિભાગ, તેમાં અન્ય વક્તવ્યતાથી દ્રવ્યથી અજીવ પ્રરૂપણા કહે છે - • સૂત્ર • ૧૪૬૮ થી ૧૪ : સજીવના બે ભેદ છે - રૂપી અને અરૂપી. ચારૂપીના દશ ભેદ છે અને રૂપીના ચાર ભેદ છે. ધમસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ અધમસ્તિકાસ, તેનો દેશ, તેનો પ્રદેશ, આ રાશાસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અને અદ્ધાસમય, આ દશ ભેદ રૂપી અજીવના કહ્યા છે. • વિવેચન - ૧૪૬૮ થી ૧૪૭૦ - રૂપ સ્પર્શ આદિને આશ્રીને મૂર્ત, તે જેના કે જેમાં છે તે રૂપી. અરૂપી - જેમાં ઉક્ત રૂપ નથી તે. આ બે ભેદે અજીવો કહેલા છે. તેના દશ ભેદો તીર્થકર આદિ વડે પ્રતિપાદિત છે. - - રૂપી અજીવો ચાર ભેદે છે. તેમાં અરૂપી દશ પ્રકારે કહે છે, તે આ પ્રમાણે - (૧) ગતિ પરિણત પુગલોને સ્વભાવથી ધારી રાખે છે તે ઘર્મ - આ ધર્મના પ્રદેશોનો સમૂહ તે ધમસ્તિકાય. જે સકલ દેશ પ્રદેશ અનુગત સમાન પરિણિતવાળું વિશિષ્ટ દ્રવ્ય છે. (૨) તે ધમસ્તિકાયના પ્રદેશની અપેક્ષાથી સમાન પરિણિત રૂ૫ત્વથી દેશ અપેક્ષાથી અસમાન પરિણતિને આશ્રીને વિશિષ્ટરૂપપણે ઉપદેશ કરે છે તે દેશત્રણ ભાગ, ચાર ભાગ આદિ (3) તે જ ધમસ્તિકાયના પ્રકર્ષથી અન્યપણાથી દેશાંતરના ભાવથી ક્યાંય પણ જવાના અભાવરૂપ તે પ્રદેશ - નિરંશ ભાગ. (૪) ગતિ પરિણત જીવ પગલોને ધારણા કરતા નથી કે સ્વભાવથી અવસ્થાપિત કરતા નથી. તે સ્થિતિના ઉપકારકપણાથી “અધર્મ' છે તેને પૂર્વવત્ અધર્માસ્તિકાય જાણવું. (૫) અધમતિકાચના દેશ અને (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, બંનેની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત. (૭) આ - સ્વસ્વભાવના અપરિત્યાગરૂપથી કાશ - સ્વરૂપ વડે જે પદાર્થો તેમાં પ્રતિભાસે છે, તે આકાશ. અથવા સર્વ ભાવોની અભિવ્યકિતથી તેમાં બધાં પદાર્થો પ્રતિભાસે છે તે આકાશ. તેના પણ આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ એ ત્રણ પદની વ્યાખ્યા ધમસ્તિકાયવત જાણવી. (૧૦) એદ્ધા - કાળ, તે રૂ૫ સમય તે અદ્ધા સમય, તે નિર્વિભાગરૂપ હોવાથી તેના દેશ કે પ્રદેશ ન કહેવા. * - *- અરૂપીના આ દશ પ્રકારો થાય છે, તેમનું અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના એ ઉપકારત્વ છે. જ્યારે દશમો કાળ- વર્તનાલક્ષણ જાણવો. - *- X હવે આના જ કોટથી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678