________________
આ લેખમાં કમભેગથી નિવૃત્ત થનાર આત્માથી ભ્રષ્ટ થતા નથી અને તે અશુચિમય આ દેહને છોડીને દેવ થાય છે એમ સાંભળ્યું છે. ૨૬ ઈ જુઈ જ વણી, આઉં સુધારે ભુજ જલ્થ માણસેસુ, તલ્થ સે ઉવવા જઈ ર૭
દેવત્વમાંથી આવીને એ આત્મા મનુષ્ય ભવમાં જ્યાં સર્વોત્તમ ઋદ્ધિ, ધૃતિ, યા, વર્ણ, આયુ, સુખ હોય ત્યાં જન્મ લે છે. ૨૭
બાલસ્સ પસ્ય બાલd, અહમ્મ પરિવર્જિાયા ચિસ્થા ધમ્મ અહઆિઠે, નરેએ ઉવવજઈ ૨૮
અજ્ઞાનીનું અજ્ઞાનપણું તે જુઓ, એ અધર્મને સ્વીકારે છે અને ધર્મને ત્યાગ કરે છે અને અત્યંત અધર્મી થઈને નરકમાં ઉપજે છે. ૨૮
ધીરસ્ય પલ્સ ધીરd, સભ્ય ધમાણવત્તિનું ચિચ્ચા અમે સ્મિઠે, દેવેસુ ઉવવજઈ ૨૯
ધીર પુરુષનું ધૈર્યપણું તે જુએ. જે સર્વ ધર્મ ક્ષમાદિ સત્ય ધર્મોનું પાલન કરે છે અને અધર્મને ત્યાગ કરી ધમભા થઈને દેવામાં ઉત્પન્ન થાય છે. ૨૯
તુલિયાણ બાલભાવ, અબાલં ચેવ પંડિએ.
થઈ9ણ બાલભાવં, અબાલ સેવએ મુણી ૩૦ કે પંડિત મુનિએ મિથ્યાત્વ અને સમ્યફવની તુલના કરીને મિથ્યાને ત્યાગ કરવો અને સમ્યફ ચારિત્રનું સેવન કરવું. ૩૦
ઇતિ સાતમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org