Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 333
________________ ૩૨૮સંસારસ્થા ય સિદ્ધાં ય, દુવિહા છવા વિવાહિયા છે સિંદ્ધા ભેગવિહા વૃત્તા, તે મે કિત્તઓ સુણ ૪૮ જીવના બે પ્રકાર છે. સંસારમાં રહેનારા અને સિદ્ધ. સિદ્ધના અનેક ભેદ છે તે ભેદને મારી પાસેથી સાંભળે. ૪૮ ઈન્ધીપરિસસિદ્ધ ય, તહેવ ય નપુંસગા ! સલિંગ અનલિગે ય, ગિહિલિંગે તહેવ ય ૪૯ સ્ત્રી લિંગ સિદ્ધ, પુરૂષ લિંગ સિદ્ધ, સલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ અને ગૃહ લિંગ સિદ્ધ વગેરે. ૪૯ ઉઠોસોગાહણાએ ય, જહન્નમઝિમાઈયા ઉદ્દે અહે ય તિરિયં ય, સમુદુમિ જલમ્મિ યે ૫૦ જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાથી ઉર્ધ્વ, અધે અને તિર્યફ લેકથી સિદ્ધ થઈ શકે છે. સમુદ્ર અને જળાશયથી પણ સિદ્ધ થાય છે. ૫૦ દસ ય નપુંસુ, વીસ ઈન્થિયાસુ ય પુરિસેસુ ય અસણં, સમએણેગણ સિજઝઈ પર એક સમયમાં નપુંસક લિંગી દશ, ત્રી લિંગી વીસ અને પુરૂષ લિંગી ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. પ ચત્તરિય ગિહલિંગ, અન્નલિંગે દસેવ ય સલિગેણ અસયં, સમએણેગેણ સિઝઈ પર , ગૃહ લિંગમાં ચાર, અન્ય લિંગમાં દશ અને સલિંગમાં એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. પર ઉકકે ગાહણાએ ય, સિઝૂતે જુગવંદુવે ચત્તારિ ય જહન્નાએ, મજદુત્તરે સયં પ૩ એક સમયમાં જઘન્ય અવગાહનાથી ચાર, ઉકૃષ્ટ અવગાહનાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374