Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari
View full book text
________________
૩૫૧
સ્થલચરની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત બેથી માંડીને નવ કરેડ પૂર્વ સુધીની કહી છે. ૧૮૫
અણુતકાલમુક્કોસ, અંતમુહુર્તા જહન્નય ! વિજ૮મિ એ કાએ, થલયરાણું અંતર ૧૮૬
સ્થલચર કાયમાં પુન: ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૮૬
ચમે ઉ લેમપકખીય, તઈયા સમુગપફિયા . વિયયપફખી ય બોધવ્યા, પફિખણે ય ચઉરિવહા ૧૮૭
ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ર પક્ષી અને વિતત પક્ષીઃ આમ પક્ષીના ચાર ભેદ છે. ૧૮૭ લેગેગસે તે સબ્ધ, ન સવ્વસ્થ વિયાહિયા ઈત્તો કાલ વિભાગ તુ, તેસિં વર્લ્ડ ચઉવિહું ૧૮૮
આ જીવ લેકના એક ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળ ભેદથી આના ચાર પ્રકાર છે. ૧૮૮
સંતઈ પમ્પણ, અપજવસિયા વિ ય ઠિઈ પડ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૮૯
પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષા સાદિ - સાંત છે. ૧૮૯
પલિઓવમસ્સ ભાગે, અસંખે જઈમે ભવે છે આઉટિંઈ ખહયરાણું, અંતમુહુર્તા જહનિયા ૧૦૦
આ ખેચરની આયુ સ્થિતિ જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ૧૯૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374