Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari

View full book text
Previous | Next

Page 366
________________ ૩૬૧ અણુતકાલ મુકો, વાસપુહત્ત જહન્નયં ! આણુયાઈણ દેવાણું, ગેવિજાણું તુ અન્તર આનત આદિ દેવોને અંતર કાલ જઘન્ય બે થી માંડીને નવ વર્ષ અને ઉત્કૃષ્ટ અનંત કાલને છે. ૨૪૬ સંખેજ સાગરકોર્સ, વાસપુહત્ત જાહન્વયં અત્તરાણું દેવાણું, અંતરેયં વિવાહિયા ૨૪૭ અનુત્તર વિમાનવાસી દેવોને અંતર કાળ જઘન્ય બેથી માંડીને નવ વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમાને છે. ૨૪૭ એએસિ વણએ ચેવ, ગંધઓ સફાઓ સંડાણદેસઓ વાવિ, વિહાણઈ સહસ્સો ૨૪૮ આ દેવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન અપેક્ષાએ હજારે પ્રકાર છે. ૨૪૮ સંસારા ય સિદ્ધા ય, ઈય છવા વિયાહિયા વિણે ચેવસવી ય, અજીવા દુવિહાવિ ય ૨૪૯ આવી રીતે સંસારી અને સિદ્ધના જીવોનું તથા રૂપી અને અરૂપી એમ બે પ્રકારના અજીવોનું કથન કહ્યું. ૨૪૯ ઈ જીવમો ય, સચ્ચા સદ્દહિઊણુ ય છે સલ્વનયાણું અણુમએ, રમેજ સંજમે મુણું ૨૫૦ આવી રીતે મુનિ જીવ અને અજીવના સ્વરૂપને સાંભળીને અને બધા નાની અનુકૂલ શ્રદ્ધા કરીને સંયમમાં રમણ કરે. ૨૫૦ તઓ બહણિ વાસાણિ, સામણમાલિયા ઈમણ કમ્પગેણ, અપાછું સંલિહે મુણું ૨૫૧ પછી ઘણાં વર્ષો સુધી શ્રાવકપણું પાળીને આ કર્મના રોગથી મુનિ આત્માની સંલેખના કરે. ૨૫૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374