________________
હું શ્રમણ છું, હું સંયતિ છું, હું બ્રહ્મચારી છું, હું વનપરિગ્રહ અને રાંધવું-પચન મારા નથી, વિરક્ત છું. આ ભિક્ષા કાળે હું બીજાઓથી એના માટે બનાવેલી ભિક્ષા લેવા આવ્યો છું.. ૯ વિયરિજઈ ખજઈ ભુજઈ
અન્ન પભૂયં ભવયાણમેય ! જાણહિ મે જાયણજીવિણ ત્તિ,
સેસાવસેસ લભ તવસ્સી ૧૦ અહિં વિશેષ અને વહેંચાય છે, ખવાય છે, ભોગવાય છે. તમે જાણે છે કે હું કેવળ ભિક્ષાથી જ આજીવિકા કરવાવાળો છું. આ માટે મને નપસ્વીને આહાર આપીને લાભ પ્રાપ્ત કરે. ૧૦
.
!
ઉવખોં મેયણ માહરાણા '
- અત્તક્રિય સિદ્ધામિહેગપનિં ન ઉ વયં એરિસમન્નપાણું
દાહાભુ તુઝે કિમિહેઠિઓ સિ ૧૧ બ્રાહ્મણે બોલ્યા –બ્રાહ્મણનાજ માટે બનાવેલું આ ઉત્તમ ભોજન તેમનો જે માટે છે ! એટલા માટે આવું અન અમે તને આપીશું નહિ. તું અહિં શા માટે ઉભો છે? ૧૧ થેલેસુ બીયાઈ વવતિ કાસગા,
તહેવ નિજોસુ ય આસસાએ એયાએ સદ્ધાએ દલાહ મષ્ઠ,
આરાએ પુણમિણે ખુ ખિત્ત ૧૨ જેવી રીતે ફળની આશાએ ખેડુતો ઉંચી અને નીચી ભૂમિમાં બી વાવે છે તેવી રીતની શ્રદ્ધાથી તું મને ભિક્ષા આપ. તને ખરેખર પુણ્ય થશે. ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org