Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Chandrakant Shantilal Kothari
Publisher: Chandrakant Shantilal Kothari
View full book text
________________
૩૧૫
લેસાહુિં સબ્બાહિ' ચરિમે, સમયશ્મિ પરિણયાહં તુ । ન હુ કવિ ઉવવાએ, પરભવે અસ્થિ જીવસ પર
બધી લેસ્સાના અ ંતિમ સમયની પરિણતિમાં કાઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી હાતી. ૫૯
અન્તમુહુત્તશ્મિ ગએ, અન્તમુહુત્તશ્મિ સેસએ ચેવ । લેસાહિ પરિણયાહિં, જીવા ગચ્છન્તિ પરલાય ૬૦
લેફ્સાની પરિશુતિ પછી અન્તર્મુહૂત વિત્યા પછી અને તમુહુ બાકી રહ્યા પછી જીવ પરલોકમાં જાય છે. ૬ ૦ તન્હા એયાસિ લેસાણ, અણુભાવે વિયાણિયા ! અર્પસત્થાઉ વજિત્તા, પસત્થાઉ અહિતૢિએ મુણિ ૬૧ ૫ત્તિ એમિ
આ માટે સાધુએ લેશ્યાના અનુભાવને-રસને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત શુભ લેસ્યાને અંગિકાર કરવી. ૬૧ એમ હું કહું છું.
। ઈતિ ચાત્રીસમું અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374