________________
૨૧૪
અલાય' મુહાવિ’, અણુગાર કિચણ । અસ સત્ત` ગિહત્થ, ત વયં બુમ સાહુણ
જે લેાલુપતા રહિત, ભિક્ષાજીવી, અણુગાર, અકિંચન અને ગૃહસ્થામાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૮ જહિત્તા પુવ્વસ જોગ, નાઇ–સંગે ય મન્ધવે । જો ન સજઈ ભાગેસું, તં વયં બુમ માહુણ
૨૯
જ્ઞાતિ અને બજતાના પૂર્વ સયેાગ-સંબધ છોડીને જે ભાગેડુમાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૯ પશુબન્ધા સવેયા ય, જ થ પાવકશ્રુણા । ન તં તાયન્તિ દુસ્સીલ, કમ્માણિ અલવન્તિ હિ
૩૦
બધા વેદોમાં પશુ વધ બુધ માટે છે અને યજ્ઞ પાપ કર્માંતે હેતુ છે. યજ્ઞ, યજ્ઞકર્તા દુરાચારીનુ રક્ષણ કરતા નથી, કર્માં પોતાનું ફૂલ આપવામાં સમ છે. ૩૦
ન વિ મુણ્ડિએણ સમણા, ન આકારેણ અભ્ભા । ન સુણી રણવાસેણં, કૅસચીરેણ ન તાવસા
૩૧
ફક્ત માથુ' મુંડાવવાથી શ્રમણુ થવાતુ નથી, કાર ખેલવાથી બ્રાહ્મણુ નથી થવાતું, અરણ્યવાસથી કાર્ય મુનિ થતો નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી તાપસ થતા નથી. ૩૧
સમયાએ સમણા હાઈ, ખમ્ભીરણ ખમ્ભણે! ! નાણેણ ય મુણી હાઇ, તવેણ હેાઇ તાવસે
૩ર
-145
સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને
તપથી તાપસ થાય છે. ૩૨
કમ્બુણા અભણા હોઇ, કમ્મુણા હાઈ ખત્તિઓ । વઇસ્સા કમ્મુણા હાઇ, સુદ્દો હવઈ કર્માંણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org