Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 186
________________ ૮/-/૧૪૯૮ એ પ્રમાણે ાળ સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. પછી કોઈ સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એક્ઠાં થઈ નિર્ણય ક્યોં કે આ કુંવરીનો જ અહીં રાજ્યાભિષેક કરવો. પછી તેણીનો રાજ્યાભિષેક કર્યો. હે ગૌતમ ! ત્યાર પછી તે રોજ સભામંડપમાં બેસતી હતી. હવે કોઈક સમયે ત્યાં રાજ્યસભામાં ઘણાં બુદ્ધિવાનજનો, વિધાર્થીઓ, ભટ્ટો, તડિગો, મુત્સદ્દીઓ, ચતુરો, વિયક્ષણો, મંત્રીજનો, મહંતો, ઇત્યાદિ સેંક્ડો પુરુષોથી ભરચક આ સભામંડપના મધ્યભાગમાં રાજ સિંહાસન ઉપર બેઠેલ, ર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી સર્વોત્તમ લાવણ્ય, શોભાની સંપત્તિવાળા, જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમ કુમારને જોયો. હૈ ગૌતમ ! કુમાર તેણીના મનોગત ભાવ સમજી ગયો. તે વિચારવા લાગ્યો કે મને દેખીને આ બિચારી રાજકુંવરી ધોર, અંધારપૂર્ણ અને અત્યંત દુઃખદાયક પાતાળમાં પહોંચી ગઈ છે. - – ખરેખર હું અધન્ય છું કે આવા પ્રારના રાગ ઉત્પન્ન થવાના યંત્ર, સમાન, પુદ્ગલના સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામ દીપક્માં ઝંપલાવે છે, હવે મારે જીવીને શું વું ? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે હું અતિ દુર પ્રાયશ્ચિત્ત કરીશ. સમગ્ર સંગનો ત્યાગ કરવા રૂપ, સમગ્ર પાપનો વિનાશ ક્યાં એવા અણગારને ધર્મને અંગીકાર કરીશ. - - અનેક પૂર્વ ભવોમાં એઠાં રેલા, દુઃખે કરી છોડી શકાય તેવા પાપ બંધનના સમૂહને શિથિલ કરીશ. આવા અવ્યવસ્થિત જીવલોને ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોના વર્ગ આ રીતે પરાધીન થાય છે. અહો ! કેવી મનસીબી છે કે લો પરલોક્ના નુક્સાન પ્રતિ આ નજર - પણ કરતાં નથી. - - અહો ! એક જન્મ માટે આ ચિત્તનો કેવો દુરાગ્રહ થયો છે ? - અહો ! ાર્યાાર્યની અજ્ઞાનતા, - ૧૮૫ – અહો ! આ મર્યાદા રહિતપણું, અહો ! આ તેજરહિતપણું, - અહો ! લજ્જાનો જેણે ત્યાગ ર્યો છે. અરેરે ! મારા સરખાંને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો તે લગીર - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210