Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 207
________________ ૨૦૬ મહાનિશીથછેદ-અનુવાદ હે ગૌતમ ! જો કે સર્વ છ એ ક્ષયનો સમારંભ મહાપાપ સ્થાનકે જણાવેલ છે, પરંતુ અપકાય અને અગ્નિકાયનો સમારંભ તે બંને અનંત સત્વોનો ઉપઘાત જનાર છે. મૈથુન સેવનથી તો સંખ્યાતા કે અસંખ્યાતા જીવોનો વિનાશ થાય છે. સજ્જડ રાગ, દ્વેષ અને મોહથી યુક્ત હોવાતી એકાંત પ્રશસ્ત અધ્યવસાયને આધીન હોય છે. જે કરણથી આમ હોય છે. તે કારણથી હે ગૌતમ ! તે જીવોનો સમારંભ, સેવન કે પરિભોગ ક્રનાર. - તેવા પાપોમાં પ્રવર્તનાર એવો જીવ.. – પહેલાં મહાવ્રતને ધારણ ક્રનાર ન થાય. – અને અહિંસાના અભાવમાં બાના મહાવતોના સંચમોના અનુષ્ઠાનનો જ અભાવ હ્યો છે. – તે #રણે સર્વથા વિરાધિત પ્રમાણપણું જ ગણાય. - જે કારણથી આ પ્રમાણે છે. તે કારણથી સખ્ય માર્ગ પ્રવર્તે છે, તેનો વિનાશ નારો થાય છે. – તે કારણે જે કંઈ પણ કર્મબંધન કે તેનાથી નરક, તીર્ય અને મનુષ્યપણામાં અનંતી વખત ઉત્પન્ન થાય કે જ્યાં વારંવાર ધર્મ એવા અક્ષરો પ્રમાં પણ ન સાંભળે. અને ધર્મ પ્રાપ્ત ન રે તો સંસારમાં ભ્રમણ રે છે. આ કારણે જળ, અગ્નિ અને મૈથુન અબોધિદાયક હ્યા છે. હે ભગવન્! શું છટ્ટ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસ, એક માસ યાવત છ માસ સુધીના નિરંતર ઉપવાસ.. અત્યંત ઘોર, વીર, ઉગ્ર, æકારી, દુક્ર સંયમ... એ બધું જયણા રહિત એવો અતિ મહાત્ ાયક્લેશ રેલો હોય તો શું નિરર્થક થાય છે ? હે ગૌતમ ! હા, નિરર્થક જાય. હે ભગવન્! ક્યા કારણથી ? હે ગૌતમ ! ગધેડા, ઉંટ, બળદો વગેરે જાનવરો પણ જયણા રહિત સંયમ વિના ઇરછાએ આવી પડેલા તાપ, તડા, ભાર, માર વગેરે પરાધીનતાથી પાલન રે છે. – વગર ઇચ્છાએ દુઃખ સહન ક્રી, અક્રમ નિર્જરા કરીને આ જનાવરો સૌધર્મ ૫ આદિમાં જાય છે. -- ત્યાં પણ ભોગાવલી ર્મનો ક્ષય થવાથી ચ્યવીને તિર્યંચાદિ ગતિમાં જઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210