Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| स्थान-८
| २२८ |
देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तं जहा- महिड्डिएसु जावचिरटिईएसु । से णं तत्थ देवे भवइ महिड्डिए जाव चिरट्ठिईए । हा-विराइय-वच्छे, कडक-तुडियथंभिय-भुए अंगदकुंडल-मट्ठ-गंडतल- कण्णपीढधारी विचित्तहत्थाभरणे विचित्तवत्था- भरणे विचित्तमालामउली-कल्लाणगपवर-वत्थ-परिहिए, कल्लाणग-पवरगंध-मल्ला- णुलेवणधरे भासुरबोंदि पलंब वणमालधरे दिव्वेणं वण्णेणं दिव्वेणं गंधेणं दिव्वेणं रसेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघाएणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुईए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेए णं दिव्वाए लेस्साए दस दिसाओ उज्जोवेमाणे पभासेमाणे महयाहय- णट्ट-गीयवाइय-तंती-तल-ताल-तुडिय-घण-मुइंग-पडुप्पवाइयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ ।
जा वि य से तत्थ बाहिरब्भंतरिया परिसा भवइ, सा वि य णं आढाइ, परिजाणाइ, महरिहेणं आसणेणं उवणिमंतेइ, भासं पि य से भासमाणस्स जाव चत्तारि पंच देवा अणुत्ता चेव अब्भुट्टेति- बहुं देवे ! भासउ, बहु देवे ! भासउ । ભાવાર્થ:- દોષસેવી વ્યક્તિ જો દોષની આલોચના, પ્રતિક્રમણ કરી, કાળના સમયે કાળ કરી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે મહાઋદ્ધિવાન યાવતું દીર્ઘ સ્થિતિવાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
તે ત્યાં મહાદ્ધિવાન યાવતું દીર્ઘ સ્થિતિવાળા દેવ બને છે.
તેનું વક્ષ:સ્થળ હારથી સુશોભિત હોય છે. તેની ભુજાઓમાં કડા, તોડા અને અંગદાબાજૂબંધ) હોય છે, તેના કાનમાં ચંચલ અને ગાલ સુધી સ્પર્શતા કુંડળ હોય છે. તે વિવિધ હસ્તના આભરણ, વિવિધ વસ્ત્રાભરણ, વિવિધ માળા યુક્ત મુગટ અને કલ્યાણકારી પ્રધાન વસ્ત્રો ધારણ કરે છે. તે કલ્યાણકારી પ્રધાન ગન્ધ, માલ્ય અને વિલેપનનો લેપ કરે છે. તે પોતાના તેજસ્વી શરીર પર પ્રલંબ વનમાળા (આભૂષણ વિશેષ) ધારણ કરે છે. તે દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રસ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘાતન, દિવ્ય સંસ્થાન અને દિવ્ય ઋદ્ધિ, દિવ્ય તિ, દિવ્ય પ્રભા, દિવ્ય કાંતિ, દિવ્ય અર્ચિ, દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. તે નાટ્ય, ગીત તથા કુશલ વાદકો દ્વારા જોરથી વગાડેલા વાજિંત્ર, તંત્ર, તાલ,ત્રટિત, ઘન અને મૃદંગની મહાન ધ્વનિથી યુક્ત દિવ્ય ભોગોને ભોગવે છે.
તેની બાહ્ય અને આત્યંતર પરિષદ તેનો આદર કરે છે, તેને સ્વામી રૂપે સ્વીકારે છે, મહાન વ્યક્તિને યોગ્ય આસન પર તેને બેસવા નિમંત્રિત કરે છે. જ્યારે તે ભાષણ માટે ઊભા થાય છે ત્યારે કોઈના કહ્યા વિના ચાર કે પાંચ દેવો ઊભા થઈને કહે છે. “હે દેવ ! હજુ વધુ બોલો- હજુ થોડો સમય ભાષણ ચાલુ રાખો.” |१३ से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव चइत्ता इहेव माणुस्साए