Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન- ૧૦.
[ ૩૯૩]
શ્રી સુવિધિનાથના નિર્વાણ પછી થોડા સમયમાં સાધુ-સાધ્વીની પરંપરાનો નાશ થયો. શ્રાવકો પોતાની બુદ્ધિથી ધર્મની પ્રરૂપણા કરવા લાગ્યા અને તેઓ પૂજાવા લાગ્યા. આ રીતે નવમાથી સોળમા તે સાત તીર્થકરોના શાસનનો વિચ્છેદ થયો, તે સમયે અસંયતિની પૂજા થવા લાગી.
આ રીતે આ અવસર્પિણી કાળમાં પાંચ આશ્ચર્ય ભગવાન મહાવીરના સમયમાં અને અન્ય પાંચ શેષ તીર્થકરોના સમયમાં ઘટિત થયા. દસ અચ્છેરા :
અચ્છશ.
ક્યા આગમમાં વર્ણન
સમય
કેવળીપણામાં ઉપસર્ગ
શ્રી ભગવતી સૂત્ર, શતક-૧૫
ભગવાન મહાવીર
ગર્ભાપહરણ
શ્રી આચારાંગસૂત્ર અધ્યયન-૨૪
ભગવાન મહાવીર
સ્ત્રી તીર્થકર
મલ્લિનાથ ભગવાન
અભાવિત પરિષદ
શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર અધ્યયન-૮ નામોલ્લેખ શ્રી ઠાણાંગ સૂત્રમાં, વર્ણન
ઠાણાંગવૃત્તિ
મહાવીરસ્વામી
કૃષ્ણનું અપરકંકા જવું
જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧૬
અરિષ્ટનેમિના શાસનકાળમાં
ભગવાન મહાવીર
ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાન સાથેનું અવતરણ
નામોલ્લેખ શ્રી ઠાણાંગસૂત્રમાં, વર્ણન ઠાણાંગવૃત્તિ, આવશ્યક ટીકા,
દશવૈકાલિક ટીકા
હરિવંશની ઉત્પત્તિ
શીતલનાથના સમયમાં
નામોલ્લેખ શ્રી ઠાણાંગમાં, વર્ણન
ઠાણાંગવૃત્તિમાં
ચમરનો ઉત્પાત
ભગવતી સૂત્ર-શતક ૩/૪
ભગવાન મહાવીર
૧૦૮ સિદ્ધ થયા
ઋષભદેવ સ્વામી
નામોલ્લેખ ઠાણાંગ સૂત્ર, વર્ણન
ઠાણાંગવૃત્તિ નામોલ્લેખ શ્રી ઠાણાંગ સૂત્રમાં, સંક્ષિપ્ત
વર્ણન ઠાણાંગવૃત્તિ
૧૦]
અસંયતિ પૂજા
૯માં તીર્થકરથી ૧૬મા તીર્થકરની વચ્ચેના સાત આંતરામાં
નરક કાંડની જાડાઈ:१५३ इमीसे णं रयणप्पभाए पुढवीए रयणे कंडे दस जोयणसयाई बाहल्लेणं पण्णत्ते । इमीसे णं रयणप्पभाए पुढवीए वइरे कंडे दस जोयणसयाइं बाहल्लेणं