Book Title: Adhyatmatattva Prashnottari Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ પ્ર. ૧. ઉ. પ્ર. ૨. ઉ. : બન્ને અનાદિ. પ્ર. ૩. વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ શા માટે કહે છે ? ઉ. ધર્મ એટલે શું ? તેની અગત્ય શી છે ? : ૩૬ જે આપણને દુઃખ-દુર્ગતિમાં પડતા બચાવી શ્રેષ્ઠ સુખમાં સ્થાપે તેનું નામ ધર્મ. મૈં અનાદિ કાળથી આત્માની સાથે લાગેલી કર્મજાળ ટાળવા માટે, તેની આવશ્યકતા છે. જીવ પહેલો કે કર્મ ? પ્ર. ૪. ઉ. : આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્કે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે. સત્સંગની વ્યાખ્યા આપો. : સત્સંગનો સામાન્ય અર્થ એટલો છે કે ઉત્તમનો સહવાસ. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાનધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34