Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 17
________________ : બન્ને પરમાત્મા છે. પરમ પૂજ્ય છે, આપણા માટે આદર્શરૂપ છે. બન્નેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ છે. અરિહંતને શરીર હોય છે, સિદ્ધ અશરીરી હોય છે. પ્ર. ૧૭. પરમાત્મા કયા અઢાર દોષથી રહિત હોય છે ? ઉં. : જન્મ, જરા, ભૂખ, તરસ, આશ્ચર્ય, પીડા, ખેદ, રોગ, શોક, મદ, અજ્ઞાન, ભય, નિદ્રા, ચિંતા, પરસેવો, રાગ, દ્વેષ અને મરણ. પ્ર. ૧૮. આચાર્યના મુખ્ય ગુણો કયા કયા? : પાંચ પ્રકારના આચારોથી પરિપૂર્ણ વૈર્યવાન અનેક ગુણોથી સુશોભિત અને ઇન્દ્રિયવિજેતા હોય તેવા મુનિઓના અગ્રણીને આચાર્ય કહે છે. પ્ર. ૧૯. ઉપાધ્યાયના ગુણ કયા કયા? ઉ. : નિઃસ્પૃહ, જૈન ધર્મના સિદ્ધાંતોના અધ્યયન-અધ્યાપનમાં નિપુણ અને શૂરવીર હોય તેવા મુનીશ્વરને ઉપાધ્યાય કહે ઉ. પ્ર. ૨૦. સાધુના મુખ્ય ગુણો કયા કયા? ઉ. : જેઓ નિષ્પરિગ્રહી, નિર્મોહી અને નિરારંભી તથા જ્ઞાન-દર્શનચારિત્ર અને તપમાં હંમેશાં તત્પર હોય છે તેમને મુનિ કહે છે. પ્ર. ૨૧. અજીવ કોને કહેવાય? ઉ. : જેનામાં ચૈતન્ય ન હોય, જડ હોય તે અજીવ છે. પ્ર. ૨૨. અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે? કયા કયા? ઉ. : પાંચ ભેદ છે : પુદ્ગલ, ઘર્મ, અધર્મ, આકાશ, કાળ. પ્ર. ૨૭. પગલના ગુણો કયા કયા છે ? ૧૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34