Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 24
________________ પ્ર. ૫૦. ધર્મનાં દશ લક્ષણ કયાં કયાં ? ઉ. : ઉત્તમ ક્ષમા, ઉત્તમ વિનય, ઉત્તમ સરળતા, ઉત્તમ સત્ય, ઉત્તમ સંતોષ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ નિસ્પૃહતા અને ઉત્તમ બ્રહ્મચર્ય (તત્ત્વાર્થસૂત્ર). પ્ર. ૫૧. નવ પુણ્યસ્થાન કયાં? ઉ. : (૧) અન્નદાન, (૨) પાણીદાન, (૩) પાત્ર-વાસણ દાન, (૪) શધ્યા-મકાન વસતિકા દાન (૫) વસ્ત્રદાન, (૬) મનથી ભલું ચિંતવવું (૭) વાણીથી ભલું કરવું, (૮) કાયાથી ભલું કરવું (વૈયાવૃત), (૯) યોગ્ય ઠેકાણે વિનય કરવો. પ્ર. પર. શ્રાવકની અગિયાર પ્રતિમા કઈ કઈ ? ઉ. (૧) દર્શન પ્રતિમા (૭) બ્રહ્મચર્ય પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૮) આરંભત્યાગ પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૯) પરિગ્રહત્યાગ પ્રતિમા (૪) પોષધ પ્રતિમા (૧૦) અનુમતિત્યાગ પ્રતિમા (પ) સચિત્તયાગ પ્રતિમા (૧૧) ઉદિષ્ટ આહારત્યાગ (s) રાત્રિભોજન ત્યાગ પ્રતિમા પ્રતિમા પ્ર. પ૩. બાર ભાવના કઈ કઈ ? તેમનું શું પ્રયોજન? (૧) અનિત્ય ભાવના (૭) સંવર ભાવના (૨) અશરણ ભાવના (૮) નિર્જરા ભાવના (૩) સંસાર ભાવના (૯) આસ્રવ ભાવના (૪) એકત્વ ભાવના (૧૦) લોક ભાવના (૫) અન્યત્વ ભાવના (૧૧) બોધિદુર્લભ ભાવના (૬) અશુચિ ભાવના (૧૨) ઘર્મદુર્લભ ભાવના આ ભાવનાઓથી વૈરાગ્ય વધે છે, ધ્યાન ધરવાની ભૂમિકા ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34