Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 15
________________ પ્ર. ૧. તત્ત્વો કેટલાં છે ? કયાં કયાં ? × S × ૫. ૨. ઉ. પ્ર. ૩. ઉ. મુક્ત જીવ કોને કહે છે ? : જે સંસાર ભ્રમણથી મુક્ત થયા હોય, સદાને માટે સાચું સુખ પ્રાપ્ત કર્યું હોય, કદી સંસારમાં ફરીથી આવે નહીં તે. પ્ર. ૪. ત્રસ જીવ કેટલા અને ક્યા કયા ? × ઉ. પ્ર. ૫. ઉ. મહાવીર પ્રભુનું તત્ત્વજ્ઞાન પ્ર. ૬. ઉ. : તત્ત્વો સાત છે : જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. પાપ અને પુણ્યને જુદાં ગણીએ ત્યારે નવ તત્ત્વ અથવા નવ પદાર્થ કહેવાય છે. જીવ એટલે શું ? : જે હંમેશાં જીવે તે જીવ, જેનામાં જાણવા દેખવાની શક્તિ કાયમ રહે તે જીવ. : હલનચલન કરી શકે તેવા (ત્રસ) જીવો ચાર પ્રકારના : બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા. ઇન્દ્રિયો કેટલી અને કઈ કઈ ? : ઇન્દ્રિયો પાંચ : સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ, કર્ણ. વિકલત્રય જીવ કોને કહે છે ? : બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય કહેવાય છે. પ્ર. ૭. તિર્યંચ પંચેન્દ્રિય જીવના કેટલા પ્રકાર ? કયા કયા ? Jain Education International ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34