________________
પ્ર. ૧. તત્ત્વો કેટલાં છે ? કયાં કયાં ?
× S
×
૫. ૨.
ઉ.
પ્ર. ૩.
ઉ.
મુક્ત જીવ કોને કહે છે ?
: જે સંસાર ભ્રમણથી મુક્ત થયા હોય, સદાને માટે સાચું સુખ પ્રાપ્ત કર્યું હોય, કદી સંસારમાં ફરીથી આવે નહીં તે. પ્ર. ૪. ત્રસ જીવ કેટલા અને ક્યા કયા ?
×
ઉ.
પ્ર. ૫.
ઉ.
મહાવીર પ્રભુનું તત્ત્વજ્ઞાન
પ્ર. ૬.
ઉ.
: તત્ત્વો સાત છે : જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. પાપ અને પુણ્યને જુદાં ગણીએ ત્યારે નવ તત્ત્વ અથવા નવ પદાર્થ કહેવાય છે.
જીવ એટલે શું ?
: જે હંમેશાં જીવે તે જીવ, જેનામાં જાણવા દેખવાની શક્તિ કાયમ રહે તે જીવ.
: હલનચલન કરી શકે તેવા (ત્રસ) જીવો ચાર પ્રકારના : બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા.
ઇન્દ્રિયો કેટલી અને કઈ કઈ ?
: ઇન્દ્રિયો પાંચ : સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ, કર્ણ. વિકલત્રય જીવ કોને કહે છે ?
: બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય કહેવાય છે.
પ્ર. ૭. તિર્યંચ પંચેન્દ્રિય જીવના કેટલા પ્રકાર ? કયા કયા ?
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org