Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 18
________________ ઉં. : રંગ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. પ્ર. ૨૪. આશ્રવ એટલે શું ? ઉ. : કર્મોનાં પગલાં આત્મા તરફ આવવું તે. પ્ર. ૨૫. બંધ એટલે શું? ઉ. : કર્મોનાં પદ્ગલનું આત્મા સાથે ચોંટવું તે. પ્ર. ૨૬. સંવર એટલે શું? ઉ. : કર્મોનાં પગલને આત્મા તરફ આવતાં રોકવાં તે. પ્ર. ૨૭. નિર્જરા એટલે શું ? તે શી રીતે થાય ? ઉ. : કર્મોનું ધીમે ધીમે (એકદેશપણું) છૂટા પડવું તે. તપ કરવાથી નિર્જરા થાય. પ્ર. ૨૮. મોક્ષ એટલે શું? ઉ. : મોક્ષ એટલે છૂટવું. જીવ વિકારોથી અને કર્મોથી સર્વથા છૂટી જાય તેનું નામ મોક્ષ. મોક્ષદશામાં જીવના અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ ગુણો પ્રગટે. પ્ર. ૨૯. કર્મ કોને કહે છે ? ઉ. : આત્મા સાથે સંબંધ પામેલા સૂક્ષ્મ કર્મ-પરમાણુઓ (કાર્પણ વર્ગણા)માં પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ શક્તિનું પ્રગટ થવું તેને કર્મ કહે છે. પ્ર. ૩૦. કર્મ કેટલા પ્રકારનાં છે? કયાં કયાં? દરેક કર્મની ઉત્તર પ્રકૃતિઓ કેટલી ? ઉ. : કર્મ આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય ا م و م ૨૮ ૧૭ For Private & Personal Use Only Jain Education International - WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34