Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ ૨૩૭ મુનિ બોલ્યા: ‘મારી ભાગ્યવતી મહાશક્તિ ! જે પરમાત્માની કૃપાથી મારી આંખોની વેદના તારે નિમિત્તે આવી મારો પરમ કેધ પરમ ક્ષમામાં પલટયો, એ રીતે હું તારો પણ આભારી છું. પરમ કામવાસના પડી હેય તે જ પરમ ક્રોધભાવ વાતવાતમાં ઊગી આવે! તેવી દશામાંથી કાં તો જાતે નારી બનવું પડે અને કાં નર-નારી અભેદસાધનાના પ્રાગ કરવા પડે. તે જ પુરુષનાં કામ, ક્રોધ અને લોભ જડમૂળથી જય ! એટલું જ નહીં દુનિયા માટે પરમસાધુ પુરુષ જ સ્વપરયકારક નિમિત્ત બની શકે !' હજુ આ વાત ચાલતી હતી ત્યાં જ રાજા શર્યાતિ આવી પહોંચ્યા. પહેલી રાજાને અસર એ થઈ કે “અવનમુનિ આશ્રમ પર ઉપસ્થિત નથી અને આ સુંદર યુવાન પાસે એકાંતમાં અને એકલી મારી સુપુત્રી સૂકન્યા બેઠી છે. અરેરે ! આનું સતીત્વ ક્યાં ચાલ્યું ગયું ? મારી સુકન્યા ઘરા પતિની સર્વભાવે સમર્પિત થઈને સેવા કરતી, તે શું કેવળ દંભ હતો કે શું ? પરંતુ આ અસર ક્ષણિક જ રહી ! તરત ઊઠીને પિતાને ભાવથી વંદતી તે સુકન્યા બોલી ઊઠી: “જેમ હું આપની જ સુપુત્રી સુકન્યા છે, તેવા જ આ આપના જ જમાઈરાજ ચ્યવનમુનિ છે !” ચ્યવનમુનિ પણ શર્યાતિ. રાજાને સસરારૂપે માનીને પગે પડી ગયા, તરત રાજા બોલ્યા: ‘ભલે. હવે આપ મારા સગપણથી જમાઈ હે પરંતુ આપ તે મુનિઓમાં પણ મહામુનિ છે એટલે આપને ચરણે જ અમારા જેવા ગૃસ્થાશ્રમમાં લથબથ થયેલાનું માથું શામે ! સુકન્યાએ જવાની શી રીતે આવી એ દર્શાવીને પિતાના પિતાની વાતમાં સૂર પુરાવ્યો કે તરત યવનમુનિ બેલી ઊઠયાઃ ‘આપની આ મહાન પુત્રીએ મારે પરમ ક્રોધ અને સુષુપ્ત કામવાસના બને છેમારામાં પિતાની પતાવે ઊંડા સમર્પણપૂર્વકની તથા આ રાપને એવા તો સરાસર છેદ ઉડાડયો છે કે તે દરના આ કાન કાંઈ આગળ મારું તપસ્વીપણું

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362