Page #1
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ
ફત
તત્ત્વાર્થાધિગમસૂત્ર
તથા
તેના ઉપર રચાયેલ સાહિત્યની સૂચી
સંપાદક જિતેન્દ્ર બી. શાહ
શ્રતરત્નાકર અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત
તત્ત્વાર્થાધિગમસૂત્ર
તથા
તેના ઉપર રચાયેલ સાહિત્યની સૂચી
સંપાદક જિતેન્દ્ર બી. શાહ
પ્રકાશક
શ્રુતરત્નાકર અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ
તત્ત્વાર્થાધિગમસૂત્ર
તથા તેના ઉપર રચાયેલ સાહિત્યની સૂચી
સંપાદક જિતેન્દ્ર બી. શાહ
પ્રકાશક
શ્રતરત્નાકર ૮૦૩, સારપ, નવજીવન પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૧૪.
પ્રથમ આવૃત્તિ સને ૨૦૧૮
પ્રત : ૫OO
મૂલ્ય : રૂા. ૫૦/
Page #4
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
વાચકવર્ય ઉમાસ્વાતિજી વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથમાં માત્ર ૩૪૪ સૂત્રોમાં સમગ્ર જૈનધર્મના સારને સમાવી લેવામાં આવ્યો છે. ૪૫ જૈન આગમો અતિ વિશાળ અને ગંભીર છે. એ ગ્રંથોને સમજવા સહુ માટે સરળ નથી. અર્થગંભીર ગ્રંથોને સમજવા માટે વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે તમામ આગમ ગ્રંથોનું દોહન કરીને તેના અમૃતરૂપે આ ગ્રંથની રચના કરી છે. આથી એમ કહી શકાય કે આ ગ્રંથ એટલે ગાગરમાં સાગર. જૈન આગમોની ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે. આ ભાષા તે સમયની લોકભાષા હતી. ભગવાન મહાવીર સ્વામીએ આ જ ભાષામાં ધર્મોપદેશ આપ્યો હતો. તેને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કર્યો પરંતુ લોકભાષા હોવાને કારણે પ્રાકૃતભાષા પંડિતોમાં સર્વત્ર સ્વીકાર્ય બની નહીં, તેથી કોઈ એક એવા ગ્રંથની આવશ્યકતા હતી જે પંડિતોને પણ માન્ય હોય. તેવી ભાષા તો સંસ્કૃત જ હતી. આથી વાચકવર્ષે સરળ સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં પ્રસ્તુત ગ્રંથની રચના કરી. આ ગ્રંથ જૈનધર્મના ઇતિહાસમાં પ્રથમ સંસ્કૃત ગ્રંથનું ગૌરવ પામ્યો.
વાચકવર્ય ઉમાસ્વાતિજીએ રચેલા આ ગ્રંથમાં જ્ઞાનમીમાંસા, જીવમીમાંસા, લોકમીમાંસા, તત્ત્વમીમાંસા અને આચારમીમાંસા જેવા તમામ વિષયોને સમાવી લીધા છે. કલિકાલસર્વજ્ઞે ઉમાસ્વાતિજીને અંજલિ આપતા કહ્યું છે કે સંગ્રહકારોમાં વાચક ઉમાસ્વાતિ સર્વશ્રેષ્ઠ સંગ્રહકાર છે. તેમની આવી અદ્ભુત કુશળતાને કારણે જ આ ગ્રંથ જૈનધર્મની તમામ પરંપરાઓ શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથી આદિને માન્ય છે.
આ
Page #5
--------------------------------------------------------------------------
________________
બાબતે કેટલાક જૈન વિદ્વાનો એમ પણ જણાવે છે કે પ્રસ્તુત ગ્રંથ જૈનધર્મમાં સંઘભેદ થયો તે પૂર્વે રચાયેલ ગ્રંથ છે.
ઉમાસ્વાતિજીના સમય અને જન્મ વિશે વિભિન્ન મતો પ્રચલિત છે. તે અંગે ઘણાં લેખો તથા પુસ્તકો લખાયેલાં છે. બધી જ પરંપરાઓ તેમને પોતાના માને છે. વિશેષ ઉલ્લેખોના અભાવે નિર્ણય કરવો કઠીન છે. પરંતુ જો સ્વોપજ્ઞભાષ્ય તેમનું જ રચેલું માનવામાં આવે તો ઘણી બાબતો ઉપર પ્રકાશ પડી શકે તેમ છે.
મૂળ ગ્રંથની રચના થયા પછી તરત જ વ્યાખ્યાગ્રંથોની રચના થતી આવી છે. તેમાં સમયે સમયે સ્પષ્ટતઃ બે પરંપરા જોવા મળે છે. (૧) શ્વેતામ્બરીય પરંપરા : આ પરંપરા ભાષ્ય અનુસાર વ્યાખ્યાઓ કરે છે (૨) દિગમ્બરીય પરંપરા આ પરંપરા જૈનધર્મના મુખ્ય સિદ્ધાન્ત અનેકાન્તવાદને અનુસારે વ્યાખ્યા કરે છે. જિજ્ઞાસુઓ માટે આ બન્ને પરંપરાઓનો અભ્યાસ ઉપયોગી છે.
છેલ્લા સો વર્ષમાં તત્ત્વાર્થાધિગમસૂત્રના અનુવાદો પણ પ્રકાશિત થયા છે. અનુવાદોની વિશેષતા એ છે કે મૂળ સૂત્રોના અનુવાદ તથા વ્યાખ્યાગ્રંથોના અનુવાદ અને સ્વતંત્ર અનુવાદો પણ પ્રગટ થયા છે. આ અનુવાદો માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ અંગ્રેજી, હિન્દી અને વિદેશી ભાષાઓમાં પણ થયા છે. જૈન ધર્મમાં આવું વિપુલ સાહિત્ય અન્ય કોઈ ગ્રંથ ઉપર રચાયું નથી એ દૃષ્ટિએ પણ આ ગ્રંથની મહત્તાનો ખ્યાલ આવી શકે તેમ છે. આ તમામ પ્રકાશિત સાહિત્યની સૂચી તૈયાર કરી અહીં પ્રગટ કરવામાં આવી રહી છે. આ સૂચી જિજ્ઞાસુઓને અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી થશે તેવી શ્રદ્ધા સાથે પ્રકાશિત કરવામાં આવી રહી છે.
૩૦.૧૨.૨૦૧૭
જિતેન્દ્ર બી. શાહ
નિયામક લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
આર્થિક સૌજન્ય
સ્વ. જેસીંગભાઈ મંગળદાસ
અને સ્વ. પ્રભાવતીબેન જેસીંગભાઈ
ની પુણ્યસ્મૃતિમાં
ધવલ અજીતભાઈ શાહ ત્રણ બંગલા, પાલડી, અમદાવાદ
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
॥ तत्त्वार्थाधिगम सूत्रम् ॥
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१॥ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥२॥ तन्निसर्गादधिगमाद्वा ॥३॥ जीवाजीवात्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥४॥ नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ॥५॥ प्रमाणनयैरधिगमः ॥६॥ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥७॥ सत्संख्याक्षेत्रस्पर्शनकालाऽन्तरभावाऽल्पबहुत्वैश्च ॥८॥ मतिश्रुताऽवधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥९॥ तत् प्रमाणे ॥१०॥ आद्ये परोक्षम् ॥११॥ प्रत्यक्षमन्यत् ॥१२॥ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ॥१३॥ तदिन्द्रियाऽनिन्द्रियनिमित्तम् ॥१४॥ अवग्रहहावायधारणाः ॥१५॥ बहुबहुविधक्षिप्रानिश्रितासन्दिग्धधुवाणां सेतराणाम् ॥१६॥ अर्थस्य ॥१७॥ व्यञ्जनस्याऽवग्रहः ॥१८॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥१९॥ श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम् ॥२०॥ द्विविधोऽवधिः ॥२१॥ तत्र भवप्रत्ययो नारकदेवानाम् ॥२२॥ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥२३॥
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
ऋजुविपुलमती मनः पर्यायः ॥ २४ ॥ विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः ॥ २५ ॥ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः पर्याययोः ॥ २६ ॥ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥२७॥
रूपिष्ववधेः ॥२८॥
तदनन्तभागे मनःपर्यायस्य ॥ २९ ॥ सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥३०॥
एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ॥३१॥ मतिश्रुताऽवधयो विपर्ययश्च ॥ ३२ ॥ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥३३॥ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ||३४||
आद्यशब्दौ द्वित्रिभेदौ ॥ ३५ ॥
द्वितीयोऽध्यायः
औपशमिक क्षायिक भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ॥१॥ द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ॥२॥ सम्यक्त्वचारित्रे ॥३॥
ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥४॥ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ॥५॥ गतिकषायलिङ्गमिथ्यादर्शनाऽज्ञानाऽसंयताऽसिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः ॥६॥
Page #12
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
जीवभव्याभव्यत्वादीनि च ॥७॥ उपयोगो लक्षणम् ॥८॥ स द्विविधोऽष्टचतुर्भेदः ॥९॥ संसारिणो मुक्ताश्च ॥१०॥ समनस्काऽमनस्काः ॥११॥ संसारिणस्त्रसस्थावराः ॥१२॥ पृथिव्यम्बुवनस्पतयः स्थावराः ॥१३॥ तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ॥१४॥ पञ्चेन्द्रियाणि ॥१५॥ द्विविधानि ॥१६॥ निर्वत्त्युपकरणे द्रव्येन्द्रियम् ॥१७॥ लब्युपयोगौ भावेन्द्रियम् ॥१८॥ उपयोगः स्पर्शादिषु ॥१९॥ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि ॥२०॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥२१॥ श्रुतमनिन्द्रियस्य ॥२२॥ वाय्वन्तानामेकम् ॥२३॥ कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥२४॥ संज्ञिनः समनस्काः ॥२५॥ विग्रहगतौ कर्मयोगः ॥२६॥ अनुश्रेणि गतिः ॥२७॥ अविग्रहा जीवस्य ॥२८॥ विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः ॥२९॥ एकसमयोऽविग्रहः ॥३०॥
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
एकं द्वौ वाऽनाहारकः ॥३१॥ सम्मूर्छनगर्भोपपाता जन्म ॥३२॥
सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चकशस्तद्योनयः ॥ ३३ ॥
जराखण्डपोतजानां गर्भः ॥३४॥ .
नारकदेवानामुपपातः ॥ ३५ ॥
शेषाणां सम्मूर्छनम् ॥३६॥
औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि शरीराणि ॥३७॥
परं परं सूक्ष्मम् ॥३८॥
प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥३९॥
अनन्तगुणे परे ॥ ४० ॥
अप्रतिघाते ॥४१॥
अनादिसम्बन्धे च ॥४२॥
सर्वस्य ॥४३॥
तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्भ्यः ॥४४॥
निरुपभोगमन्त्यम् ॥४५॥
गर्भसम्मूर्छनजमाद्यम् ॥४६॥
वैक्रियमौपपातिकम् ॥४७॥
लब्धिप्रत्ययं च ॥४८॥
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ ४९ ॥ नारकसम्मूर्छिनो नपुंसकानि ॥५०॥
न देवाः ॥५१॥
औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषो - ऽनपवर्त्यायुषः ॥५२॥
Page #14
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
तृतीयोऽध्यायः
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमः प्रभा भूमयो - वाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः ॥ १॥
घनाम्बु
तासु नरकाः ॥२॥
नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ॥ ३ ॥
परस्परोदीरितदुःखाः ॥४॥ संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक्चतुर्थ्याः ॥५॥ तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः
सत्त्वानां परा स्थितिः ॥६॥
जम्बूद्वीपलवणादय: शुभनामानो दीपसमुद्राः ॥७॥ द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ८ ॥ तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्त्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९ ॥ तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ॥ १० ॥ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः ॥११॥
द्विर्धातकीखण्डे ॥१२॥
पुष्करार्धे च ॥१३॥ प्राङ्मानुषोत्तरान् मनुष्याः ॥१४॥
आर्या म्लेच्छाश्च ॥१५॥ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र
૧૩
देवकुरूत्तरकुरुभ्यः ॥१६॥ नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥१७॥ तिर्यग्योनीनां च ॥१८॥
Page #15
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર चतुर्थोऽध्यायः
देवाश्चतुर्निकायाः ॥१॥ तृतीयः पीतलेश्यः ॥२॥ दशाष्टपञ्चचद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ॥३॥ इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभि योग्यकिल्बिषिकाश्चैकशः ॥४॥ त्रायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ॥५॥ पूर्वयोर्दीन्द्राः ॥६॥ पीतान्तलेश्याः ॥७॥ कायप्रवीचारा आ-ऐशानात् ॥८॥ शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ॥९॥ परेऽप्रवीचाराः ॥१०॥ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वीपदिक्कुमाराः ॥११॥ व्यन्तराः किन्नरकिंपुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः ॥१२॥ ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च ॥१३॥ मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥१४॥ तत्कृतः कालविभागः ॥१५॥ बहिरवस्थिताः ॥१६॥ वैमानिकाः ॥१७॥ कल्पोपपन्नाः कल्पातीताश्च ॥१८॥ उपर्युपरि ॥१९॥ सौधर्मेशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्त्रारेष्वा
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
नतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजयवैजयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्धे च ॥२०॥ स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतोऽधिकाः ॥२१॥ गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ॥२२॥ पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु ॥२३॥ प्राग् ग्रैवेयकेभ्यः कल्पाः ॥२४॥ ब्रह्मलोकालया लोकान्तिकाः ॥२५॥ सारस्वतादित्यवढ्यरुणगर्दतोयतुषिताव्याबाधमरुतोऽरिष्टाश्च ॥२६॥ विजयादिषु द्विचरमाः ॥२७॥
औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ॥२८॥ स्थितिः ॥२९॥ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥३०॥ शेषाणां पादोने ॥३१॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥३२॥ सौधर्मादिषु यथाक्रमम् ॥३३॥ सागरोपमे ॥३४॥ अधिके च ॥३५॥ सप्त सानत्कुमारे ॥३६॥ विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ॥३७॥
आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥३८॥ अपरा पल्योपममधिकं च ॥३९॥ सागरोपमे ॥४०॥ अधिके च ॥४१॥
Page #17
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
परतः परतः पूर्वापूर्वाऽनन्तरा ॥४२॥ नारकाणां च द्वितीयादिषु ॥४३॥ दशवर्षसहस्राणि प्रथमायाम् ॥४४॥ भवनेषु च ॥४५॥ व्यन्तराणां च ॥४६॥ परा पल्योपमम् ॥४७॥ ज्योतिष्काणामधिकम् ॥४८॥ ग्रहाणामेकम् ॥४९॥ नक्षत्राणामर्धम् ॥५०॥ तारकाणां चतुर्भागः ॥५१॥ जघन्या त्वष्टभागः ॥५२॥ चतुर्भागः शेषाणाम् ॥५३॥
पञ्चमोऽध्यायः
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥१॥ द्रव्याणि जीवाश्च ॥२॥ नित्यावस्थितान्यरूपाणि ॥३॥ रूपिणः पुद्गलाः ॥४॥ आकाशादेकद्रव्याणि ॥५॥ निष्क्रियाणि च ॥६॥ असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य ॥८॥ आकाशस्यानन्ताः ॥९॥
Page #18
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
सङ्ख्येयाऽसङ्ख्येयाश्च पुद्गलानाम् ॥१०॥ नाणोः ॥११॥ लोकाकाशेऽवगाहः ॥१२॥ धर्माधर्मयोः कृत्स्ने ॥१३॥ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ असङ्ख्येयभागादिषु जीवानाम् ॥१५॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥१६॥ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥१७॥ आकाशस्यावगाहः ॥१८॥ शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् ॥१९॥ सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥ परस्परोपग्रहो जीवानाम् ॥२१॥ वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥२२॥ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ॥२३॥ शब्दबन्धसौक्ष्यस्थौल्यसंस्थानभेदतमश्छायाऽऽतपोद्योतवन्तश्च ॥२४॥ अणवः स्कन्धाश्च ॥२५॥ . सङ्घातभेदेभ्य उत्पद्यन्ते ॥२६॥ भेदादणुः ॥२७॥ भेदसङ्घाताभ्यां चाक्षुषाः ॥२८॥ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥२९॥ तद्भावाव्ययं नित्यम् ॥३०॥ अर्पितानर्पितसिद्धेः ॥३१॥ स्निग्धरूक्षत्वाद्वन्धः ॥३२॥ न जघन्यगुणानाम् ॥३३॥
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
गुणसाम्ये सदृशानाम् ॥३४॥ द्वयधिकादिगुणानां तु ॥३५॥ बन्धे समाधिको पारिणामिकौ ॥३६॥ गुणपर्यायवद् द्रव्यम् ॥३७॥ कालश्चेत्येके ॥३८॥ सोऽनन्तसमयः ॥३९॥ द्रव्याश्रया निर्गुणा गुणाः ॥४०॥ तद्भावः परिणामः ॥४१॥ अनादिरादिमांश्च ॥४२॥ रूपिष्वादिमान् ॥४३॥ योगोपयोगी जीवेषु ॥४४॥
षष्ठोऽध्यायः
कायवाड्मनःकर्म योगः ॥१॥ स आस्त्रवः ॥२॥ शुभः पुण्यस्य ॥३॥ अशुभः पापस्य ॥४॥ सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः ॥५॥ अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः ॥६॥ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याऽधिकरणविशेषेभ्यस्तद्विशेषः ॥७॥ अधिकरणं जीवाजीवाः ॥८॥ आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ॥९॥
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् ॥१०॥ तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः ॥११॥ दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेद्यस्य ॥१२॥ भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ॥१३॥ केवलिश्रुतसङ्घधर्मदेवावर्णवादो दर्शनमोहस्य ॥१४॥ कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य ॥१५॥ बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ॥१६॥ माया तैर्यग्योनस्य ॥१७॥ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ॥१८॥ निःशीलव्रततत्वं च सर्वेषाम् ॥१९॥ सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य ॥२०॥ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥२१॥ विपरीतं शुभस्य ॥२२॥ दर्शनविशुद्धिविनयसम्पन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिमार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥२३॥ परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादानोद्भावने च नीचैर्गोत्रस्य ॥२४॥ तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥२५॥ विजकरणमन्तरायस्य ॥२६॥
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર सप्तमोऽध्यायः
हिंसाऽनृतस्तेयाऽब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ॥१॥ देशसर्वतोऽणुमहती ॥२॥
तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ॥३॥ हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥४॥
दुःखमेव वा ॥५॥
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्य
मानाविनेयेषु ॥६॥
जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥७॥ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥८ ॥
असदभिधानमनृतम् ॥९॥
अदत्तादानं स्तेयम् ॥१०॥
मैथुनमब्रह्म ॥११॥
मूर्च्छा परिग्रहः ॥१२॥
निःशल्यो व्रती ॥१३॥
अगार्यनगारश्च ॥१४॥
अणुव्रतोऽगारी ॥ १५ ॥
दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोग
परिमाणातिथिसंविभागव्रतसम्पन्नश्च ॥ १६ ॥
मारणान्तिकीं संलेखनां जोषिता ॥ १७ ॥ शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवा:
सम्यग्दृष्टेरतिचाराः ॥१८॥
व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥१९॥ बन्धवधच्छविच्छेदातिभारारोपणान्नपाननिरोधाः ॥२०॥
Page #22
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहार
साकारमन्त्रभेदाः ॥२१॥
स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मान
प्रतिरूपकव्यवहाराः ॥२२॥
परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनानङ्गक्रीडा
तीव्रकामाभिनिवेशा: ॥२३॥
क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ॥ २४ ॥ ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥ २५ ॥
आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ॥२६॥ कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ॥२७॥
योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ॥२८॥
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादर
स्मृत्यनुपस्थापनानि ॥२९॥
सचित्तसम्बद्धः संमिश्राभिषवदुष्पाहाराः ॥३०॥
॥३१॥
सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ॥३२॥
अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ॥३३॥ विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः ||३४||
अष्टमोऽध्यायः
૨૧
मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ॥१ ॥ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ॥२॥
स बन्धः ॥३॥
Page #23
--------------------------------------------------------------------------
________________
१२
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः ॥४॥ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायाः ॥५॥ पञ्चनवद्वयष्टाविंशतिचतुर्द्विचत्वारिंशविपञ्चभेदा यथाक्रमम् ॥६॥ मत्यादीनाम् ॥७॥ चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीयानि च ॥८॥ सदसद्वेद्ये ॥९॥ दर्शनचारित्रमोहनीयकषायनोकषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदा:सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलनविकल्पाश्चैकशः क्रोधमानमायालोमा हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनपुंसकवेदाः ॥१०॥ नारकतैर्यग्योनमानुषदैवानि ॥११॥ गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलघूपघातपराघातातपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ॥१२॥ उच्चैर्नीचैश्च ॥१३॥ दानादीनाम् ॥१४॥ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः ॥१५॥ सप्ततिर्मोहनीयस्य ॥१६॥ नामगोत्रयाविंशतिः ॥१७॥ त्रयस्त्रिंशत्सागरोपमाग्यायुष्कस्य ॥१८॥
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥१९॥ नामगोत्रयोरष्टौ ॥२०॥ शेषाणामन्तर्मुहूर्तम् ॥२१॥ विपाकोऽनुभावः ॥२२॥ स यथानाम ॥२३॥ ततश्च निर्जरा ॥२४॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ॥२५॥ सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ॥२६॥
नवमोऽध्यायः
आस्रवनिरोधः संवरः ॥१॥ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ॥२॥ तपसा निर्जरा च ॥३॥ सम्यग्योगनिग्रहो गुप्तिः ॥४॥ ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः ॥५॥ उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ॥६॥ अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥ मार्गाच्यवननिर्जरार्थं परिसोढव्याः परीषहाः ॥८॥ क्षुत्पिपासाशीतोष्णदंशमदशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाज्ञाना
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
दर्शनानि ॥९॥
सूक्ष्मसम्परायच्छास्थवीतरागयोश्चतुर्दश ॥ १० ॥
एकादश जिने ॥११॥ बादरसम्पराये सर्वे ॥१२॥
ज्ञानावरणे प्रज्ञाज्ञाने ॥१३॥
दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ॥१४॥
चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः ॥१५॥
वेदनीये शेषा: ॥१६॥
एकादयो भाज्या युगपदैकोनविंशतेः ॥१७॥
सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातानि
चारित्रम् ॥१८॥
अनशनावमौदर्यवृत्तिपरिसंस्थानरसपरित्यागविविक्तशय्यासन
कायक्लेशा बाह्यं तपः ॥१९॥
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम् ॥२०॥
नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमं प्राग्ध्यानात् ॥२१॥ आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेद
परिहारोपस्थापनानि ॥२२॥
ज्ञानदर्शनचारित्रोपचाराः ॥२३॥
आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसङ्घसाधु
समनोज्ञानाम् ॥२४॥
वाचनाप्रच्छनानुप्रेक्षाम्नायधर्मोपदेशाः ॥ २५ ॥
बाह्याभ्यन्तरोपध्याः ॥२६॥ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥२७॥
आ मुहूर्तात् ॥२८॥
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
आर्तरौद्रधर्मशुक्लानि ॥२९॥ परे मोक्षहेतू ॥३०॥ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥३१॥ वेदनायाश्च ॥३२॥ विपरीतं मनोज्ञानाम् ॥३३॥ निदानं च ॥३४॥ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥३५॥ हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः ॥३६॥
आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ॥३७॥ उपशान्तक्षीणकषाययोश्च ॥३८॥ शुक्ले चाद्ये पूर्वविदः ॥३९॥ परे केवलिनः ॥४०॥ पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि ॥४१॥ तत्र्यैककाययोगायोगानाम् ॥४२॥ एकाश्रये सवितर्के पूर्वे ॥४३॥ अविचारं द्वितीयम् ॥४४॥ वितर्कः श्रुतम् ॥४५॥ विचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः ॥४६॥ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसङ्ख्येयगुणनिर्जराः ॥४७॥ पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ॥४८॥ संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः ॥४९॥
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર दशमोऽध्यायः
मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ॥१॥ बन्धहेत्वभावनिर्जराभ्याम् ॥२॥
कृत्स्नकर्मक्षयो मोक्षः ॥३॥
औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र
केवलसम्यक्त्वज्ञान - दर्शनसिद्धत्वेभ्यः ॥४॥
तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् ॥५॥
पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च तद्गतिः ॥६॥ क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञानावगाहना
न्तरसङ्ख्याल्पबहुत्वतः साध्याः ॥७॥
Page #28
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પરંપરાના આલોકમાં વાચકવર્ય ઉમાસ્વાતિ
ત
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(આધારિત પ્રકાશિત ગ્રંથો)
તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ જૈન પરંપરામાં સર્વાધિક સન્માન્ય ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ ઉપર અત્યાર સુધી પપથી વધારે ટીકાઓની રચના થઈ છે. તેના ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા છે. આ ગ્રંથ તત્ત્વાર્થાધિગમસૂત્ર, મોક્ષશાસ્ત્ર વગેરે નામોથી પણ ઓળખાય છે. શ્વેતાંબર મૂર્તિપૂજક રચનાકારને ઉમાસ્વાતિ તરીકે ઓળખે છે. જ્યારે દિગંબર જૈન ઉમાસ્વામિન્ તરીકે નામાભિધાન કરે છે. દિગંબર પરંપરામાં તેઓનું અપરનામ ગૃદ્ધપિચ્છાચાર્ય છે. તેમને આચાર્ય કુંદકુંદના શિષ્ય તરીકે પણ ઓળખવામાં આવેલ છે.
શ્વેતાંબર પરંપરા અનુસાર ઉમાસ્વાતિનો જન્મ ન્યગ્રોધિકા ગામમાં માતા ઉમા અને પિતા સ્વાતિના ઘરે થયો હતો. ઉમાસ્વાતિ પોતે વાચક અને નાગરવાચક બંને નામાભિધાનથી ઓળખાતા હતા.
૧૩મી-૧૪મી સદીમાં થયેલ ભારતીય દર્શનમાં વૈતવાદના સ્થાપક મધ્વાચાર્યે પોતાની કૃતિમાં તેઓનો ઉમાસ્વાતિવાચકાચાર્ય તરીકે નામોલ્લેખ કરીને વર્ણન કરેલ છે. જેના પરથી તેમની મહત્તા અને લોકપ્રિયતા ફલિત થાય
તત્ત્વાર્થસૂત્રની રચના પાટલિપુત્ર (કુસુમપુર), વર્તમાન પટનામાં થઈ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર હતી. સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં રચાયેલો આ પહેલો જૈન ગ્રંથ છે, જેની શૈલી સૂત્રાત્મક છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે ઉમાસ્વાતિ પૂર્વે પ્રાકૃત ભાષામાં જૈન ગ્રંથો લખવાની પરંપરા હતી પણ તત્ત્વાર્થસૂત્રની રચના સંસ્કૃતમાં થઈ.
જૈનોના બંને સંપ્રદાયો આ રચના પોતાની પરંપરાની હોવાનો દાવો કરે છે. કહેવાય છે કે ઉમાસ્વાતિએ સ્વયં આ ગ્રંથ ઉપર ભાષ્યની રચના કરી હતી. આ ગ્રંથની મહત્તાનું કારણ એ છે કે આ ગ્રંથમાં પહેલી વખત જૈન સિદ્ધાંતોને સંગ્રહિત કરી સૂત્રબદ્ધ રીતે પ્રકાશિત કરવામાં આવ્યા છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ આ સાત તત્વોનું માર્મિક નિરૂપણ આ ગ્રંથના ૧૦ અધ્યાયોમાં કરવામાં આવ્યું છે.
શ્વેતાંબર પરંપરામાં સૂત્રોની કુલ સંખ્યા ૩૪૪ છે પણ દિગંબર ટીકાકારોએ મૂળસૂત્રોની સંખ્યા ૩૬૭ નોંધી છે. સ્વોપજ્ઞ ભાષ્યના ગ્રંથાગ્ર ૨૧૪૨ લોક પ્રમાણ છે.
૧૯૨૦માં વિદ્યાભૂષણ દ્વારા લિખિત ગ્રંથાનુસાર ઉમાસ્વાતિનો સમય ઈસાની પહેલી સદીમાં હતો અને તેઓ ૮૫ ઈ.સ.માં નિર્વાણ પામેલ.
પ્રો. પદ્મનાભ જૈની તેઓને બીજી સદીમાં થયેલ માને છે.
કેટલાક વિદ્વાનો ઉમાસ્વાતિ અને ઉમાસ્વામિને બે જુદા-જુદા વિદ્વાનો પણ માને છે.
પ્રો. પૉલ ડુડાસે તત્ત્વાર્થસૂત્રને ભગવતીસૂત્ર અને ઋષિભાષિત જેટલો જ પ્રાચીન માને છે પણ ઉમાસ્વાતિનો સમય પમી-૬ઠી સદી માને છે.
જૈનસંપ્રદાયને ગર્વ લેવા જેવી વાત છે કે આ મહાન દાર્શનિકની રચના ઉપર સંસ્કૃત ભાષામાં ભાષ્ય, વૃત્તિ, ટીકા, ટિપ્પણ, સાર આદિની ૪૪ જેટલી રચના થઈ. જેની વિગતો અહી વિવિધ સ્રોતોથી સંકલિત કરીને કાલક્રમાનુસાર પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
સર્વપ્રથમ તત્વાર્થાધિગમ સૂત્ર પર લખાયેલ સંસ્કૃત ગ્રંથોને કાલક્રમાનુસાર પ્રસ્તુત કરી રહ્યા છિએ:૧. તત્ત્વાર્થસૂત્ર સ્વપજ્ઞ ભાષ્ય (ગ્રંથાગ્ર ૨૧૪૨ શ્લોક). પણ દિગંબરોએ
Page #30
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
આ ભાષ્યના રચનાકાર ઉમાસ્વામિન્ તરીકે માને છે જે ઉમાસ્વાતિથી જુદા છે.
૨. ગેંડહસ્તિભાષ્ય નામક વૃત્તિમાં ૮૪૦૦૦ ગ્રંથાગ્ર પ્રમાણે શ્લોક છે. આની રચના વાદી-ગજગંડહસ્તિ સિદ્ધસેનદિવાકરસૂરિ દ્વારા (ઈસાની છઠી સદીમાં) કરવામાં આવી હતી.
૨૯
૩. ઈસાની ૫-૬ સદીમાં પૂજ્યપાદ (દેવનંદી) દ્વારા સર્વાર્થસિદ્ધિ ટીકાની રચનામાં ગ્રંથાગ્ર ૬૦૦૦ શ્લોકમાન પ્રમાણે છે.
૫.
૪. ઈસાની ૫-૬ સદીમાં (કેટલાંક વિદ્વાનો પ્રમાણે ૭મી સદીમાં) આચાર્ય હરિભદ્રસૂરિએ લઘુવૃત્તિનું પ્રારંભ કરેલ પણ એની પૂર્ણતા તેઓના શિષ્ય યશોભદ્ર દ્વારા કરવામાં આવી હતી. એની ગ્રંથાગ્ર સંખ્યા ૧૧૦૦૦ છે.
સિદ્ધસેનગણિ જેઓ ભાસ્વામિન્ અને સિંહસૂરના શિષ્ય હતા તેઓએ તત્ત્વાર્થટીકા લખી
=
૬. ઈસ્વી સ. ૬૨૦ - ૬૮૦માં થયેલ અકલંકદેવ દ્વારા રાજવાર્તિક નામક ટીકા લખવામાં આવી હતી જેના ગ્રંથાગ્રંથ ૧૬૦૦૦ શ્લોક છે. સ્રોતઃwww.jainkosh.org/wiki/ગવત્તિજ
૭. ઈસાની ૭મી સદીમાં કન્નડ ભાષામાં ૯૬૦૦૦ શ્લોકપ્રમાણમાં ચૂડામણિ વૃત્તિ લખાયેલી જેની સૂચના અકલંકદેવ દ્વારા કર્ણાટક શબ્દાનુશાસન ગ્રંથમાં મળે છે.
૮. ઈસાની ૮મી સદીમાં અકલંકદેવ નામક જૈનાચાયે સભાષ્યતત્ત્વાર્થવાર્તિક લખ્યો.
૯. ઈસાની ૮મી સદીમાં પ્રભાચંદ્રે તત્ત્વાર્થવૃત્તિપદવિવરણ (સર્વાર્થસિદ્ધિવ્યાખ્યા)ની રચના કરી હતી.
૧૦. ઈ.સ. ૭૭૫
૮૪૦ દર્મિયાન થયેલ જૈનાચાર્ય વિદ્યાનંદ દ્વારા તત્ત્વાર્થસ્લોકવાર્તિકની રચના થઈ. તે ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ છે.
૧૧. ૯-૧૦મી સદીમાં અમૃતચંદ્રસૂરિ દ્વારા તત્ત્વાર્થસાર ગ્રંથ લખાયો.
-
1
Page #31
--------------------------------------------------------------------------
________________
/
૩૦
૧૨.
૧૬.
૧૩. ૧૧-૧૨મી ઈ.સદીમાં મલયગિરિએ પણ તત્ત્વાર્થસૂત્ર પર ટીકા લખી હતી.
૧૭.
૧૪. સુખબોધ ટીકા ભાસ્કરનંદી (ઈસાની૧૩મી સદી) દ્વારા લખાઈ
૧૫.
૧૩મી સદીમાં બાલચંદ્ર દ્વારા રતપ્રદીપિકાની રચના થઈ છે.
૧૪-૧૫મી સદીમાં ભાસ્કરનંદીએ આ ગ્રંથ ઉપર તત્ત્વાર્થસૂત્રવૃત્તિની રચના કરી હતી.
૧૮.
૧૯.
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૨૦ ઈ.સદીમાં થયેલ પ્રભાચંદ્રાચાર્યે તત્ત્વાર્થવૃત્તિ પદ
૯૫૦
વિવરણ (સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા)ની રચના કરી હતી.
=
૨૫.
૧૪મી સદીમાં જૈનાચાર્ય સકલકીર્તિએ તત્ત્વાર્થસારદીપક નામક ગ્રંથની રચના કરી. તેઓની માતા શોભા અને પિતા કર્ણસિંહ હતા.
૧૬મી સદીમાં વિદ્યાનંદીન્ ના શિષ્ય શ્રુતસાગરસૂરિએ ૮૦૦૦ ગ્રંથ પ્રમાણમાં તત્ત્વાર્થદીપિકાની રચના કરી.
૧૬૨૪-૧૬૮૮ ઈ.સ. દરમિયાન થયેલ મહોપાધ્યાય યશોવિજયજી એ તત્ત્વાર્થસૂત્ર પર ટીકા લખી હતી જે પૂર્ણ ન થઈ શકી.
૨૦. યોગદેવ નામક દિગંબર કર્તાએ સુખબોધિકાનામક ટીકાની ૨૪૦૦ ગ્રંથાગ્રંથમાં રચના કરી છે.
૨૧. પદ્મનાભે એના ઉપર રાજવાર્તિક ટિપ્પણની રચના કરી.
૨૨. ધર્મચંદ્રના શિષ્ય પ્રભાચંદ્રએ ૨૪૦૦ ગ્રંથાગ્રમાં રતપ્રભાકર ટીકા બનાવી હતી.
૨૩. બાલબોધ ટીકાની રચના જયંતપંડિત દ્વારા કરવામાં આવી.
૨૪. કમલકીર્તિ દ્વારા લખેલ ટીકા ઇડરમાંથી મળેલ છે.
દિવાકરભટ્ટ (જેઓ ચંદ્રકીર્તિના શિષ્ય હતા અને દિવાકરનંદિનૢ તરીકે પણ ઓળખાતા હતાં) દ્વારા લઘુવૃત્તિની રચના થઈ
૨૬. માઘનંદિન્ દ્વારા લખેલ વૃત્તિ
Page #32
--------------------------------------------------------------------------
________________
વાચકવર્થ ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૭. વિબુધસેનની ૩૨૫૦ શ્લોક પ્રમાણમાં ટીકા ૨૮. લક્ષ્મીન્દ્રની ટીકા ૨૯. શુભચંદ્રની ટીકા ૩૦. યોગીન્દ્રદેવની તત્વપ્રકાશિકા ટીકા ૩૧. દેવીદાસ કૃત ટીકા ૩૨. રવિનંદિનું કૃત સુખબોધિની ૩૩. અજ્ઞાત કર્તૃક નિધિરનાકર ૩૪. શ્લોકવાર્તિક ટિપ્પણી ૩૫. અજ્ઞાત કર્તક સંગ્રહભાષ્ય. કદાચ આ ઉમાસ્વાતિની જ રચના છે જે
સંગ્રહકારિકા નામથી પણ ઓળખાય છે. ૩૬. અજ્ઞાત કર્તક ૨૧૪૨ શ્લોક પ્રમાણ ભાષ્ય ૩૭. અજ્ઞાત કર્તક ૧૭૬૪૭ શ્લોક પ્રમાણ સ્ફોટક વૃત્તિ ૩૮. પઘકીર્તિ કૃત ટીકા ૩૯. કનકકીર્તિ કૃત ટીકા ૪૦. રાજેન્દ્રમૌલિન્ કૃત ટીકા ૪૧. સમન્તભદ્રના શિષ્ય શિવકોટી કૃત વૃત્તિ ૪૨. રતસિંહ કૃત ટિપ્પણ ૪૩. પાનંદિન્ શિષ્ય પ્રભાચંદ્ર કૃત વૃત્તિપદ ૪૪. તપાગચ્છીય યશોવિજયજી દ્વારા તત્વાર્થાલોકવૃત્તિ
ઉપર્યુક્ત રચનાઓ સિવાય તત્ત્વાર્થસૂત્ર ઉપર ગુજરાતી, હિન્દી, કન્નડ, અંગ્રેજી, આદિ ભાષાઓમાં પદ્યાનુવાદ, અર્થ, અનુવાદ, વ્યાખ્યા, સાર સહિત અનેક સંશોધન પરક ગ્રંથો ૧૯ મી સદીથી છપાતા આવેલા છે. જેની અત્રે કાલક્રમાનુસાર નોંધ લેવાનો ભરચક પ્રયાસ કરવામાં આવ્યો છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર તત્ત્વાર્થાધિગમસૂત્રના ઉપલબ્ધ મુદ્રિત પ્રકાશનો
મળતી માહિતી મુજબ આ ગ્રંથનું સર્વપ્રથમ પ્રકાશન પં. સદા સુખ દ્વારા હિન્દી ભાષામાં અનુવાદ અને વ્યાખ્યા સાથે ૧૮૮૦માં મુંબઈમાં થયું હતું. આચાર્ય ઉમાસ્વાતિ કૃત સ્વોપજ્ઞ ભાષ્ય સાથે પ્રકાશન બિલ્ફિયોથિકા ઇંડિકા સીરિઝમાં ૧૯૦૩માં કલકત્તાથી થયેલ હતું. એ જ વર્ષે સર્વાર્થસિદ્ધિનું પ્રકાશન પણ કલકત્તાથી થયું. ૧૯૦૫માં મરાઠી ભાષાનુવાદ વર્ધાથી અને ૧૯૦૬માં હર્મન જૈકોબી (યાકોબી)એ જર્મન ભાષામાં લેજિગ-જર્મનીથી આનું પ્રકાશન કરેલ. તત્ત્વાર્થાધિગમસૂત્રનું અકલંક ભટ્ટ દ્વારા રચિત તત્ત્વાર્થવાર્તિક સાથે પ્રકાશન ૧૯૧૫માં વારાણસીની સનાતન જૈન ગ્રંથમાલામાં થયું હતું.
પં. સદાસુખની ભાષા, ટીકા અને અર્થપ્રકાશિકા સાથે કલકત્તામાં ૧૯૧૫માં આ રચના પ્રકાશિત થઈ. આચાર્ય વિદ્યાનંદ કૃત શ્લોકવાર્તિક સાથે મુંબઈથી ૧૯૧૮માં આ ગ્રંથ છપાયેલ. તત્ત્વાર્થસૂત્રનો સર્વપ્રથમ અંગ્રેજી ભાષામાં અનુવાદ ૧૯૨૦માં જે. એલ. જૈની દ્વારા સેક્રેડ બુક્સ ઑફ જૈન સીરિઝ, આરા દ્વારા થયો. ઉપાધ્યાય યશોવિજયજીની ટીકા સાથે ૧૯૨૪માં આ ગ્રંથ અમદાવાદથી છપાયો. તેમજ હીરાલાલ કાપડિયાએ સ્વોપજ્ઞ ભાષ્ય, દેવગુપ્તસૂરિ અને સિદ્ધસેનગણિની ટીકાઓ સાથે ૧૯૨૬માં મુંબઈમાં પ્રકાશિત કરેલ. ભાસ્કરનંદિની કન્નડ વૃત્તિ ૧૯૪૪માં મૈસૂર ઓરિયન્ટલ મેન્યુસ્ક્રિપ્ટ લાયબ્રેરીથી પ્રકાશિત કરવામાં આવેલ હતી. શ્રુતસાગરની તત્ત્વાર્થવૃત્તિ તેમજ સ્વોપજ્ઞભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ પર આધારિત સર્વાધિક લોકપ્રિય પં. સુખલાલજી સંઘવીની ગુજરાતી ટીકા ૧૯૪૯માં અમદાવાદથી છપાયેલ હતી. પં. સુખલાલજીની ટીકાના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ છપાયેલ છે.
સમગ્ર રીતે જોઈએ તો તત્ત્વાર્થસૂત્રના ૩૦૦થી વધારે પ્રકાશનો થઈ ગયા છે જેની સૂચી પ્રકાશન વર્ષના ક્રમમાં આગળ આપવામાં આવી રહી છે. તેમાં જે જે પ્રકાશનોમાં ઈસ્વીસનું દર્શાવેલ છે તેની નોંધ સર્વપ્રથમ આપવામાં ' આવી છે. ત્યાર બાદ વિક્રમ સંવત, શક સંવત અને વીર સંવત દર્શાવી હોય તેવા
પ્રકાશનોની ક્રમશઃ નોંધ છે. છેલ્લે કેટલાંક એવા પ્રકાશનો પ્રાપ્ત થાય છે કે જેમાં કોઈ પણ પ્રકારના પ્રકાશન વર્ષની નોંધ નથી તેવા અગત્યના પ્રકાશનોની સૂચી પણ છે. આથી તમામ પ્રકાશનોની સૂચીનું અવલોકન કરવું આવશ્યક છે.
સમગ્ર રીતે જોઇએ તો તત્ત્વાર્થસૂત્રના ૩૦૦થી વધારે પ્રકાશનો થઈ ગયા છે જેની સૂચી પ્રકાશન વર્ષના ક્રમમાં આગળ આપવામાં આવી રહી છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૩ ઈસ્વી સન્ પ્રમાણે ઉપલબ્ધ પ્રકાશનો :
૧. તત્ત્વાર્થસૂત્ર, ભાંડારકર, રિપોર્ટ- ૧૮૮૩-૮૪, પૃ. ૪૦૫, ૧૮૮૩
૮૪.
૨. તત્ત્વાર્થસૂત્ર, અનુવાદક વ સંપાદક- પં.સદાસુખ, હિન્દી વ્યાખ્યા, *
મુંબઈ ૧૮૮૬. ૩. તત્ત્વાર્થસૂત્ર, મુરાદાબાદ, ૧૮૯૭. ૪. તત્ત્વાર્થસૂત્ર, સંપાદક- નાથુરામ લામયૂ, લખનઉ, ૧૮૯૭ ૫. તત્ત્વાર્થસૂત્ર, લાહૌર, ૧૯00. ૬. તત્ત્વાર્થસૂત્ર, જૈન નિત્યપાઠમાં સંકલિત, મુંબઈ, ૧૯૦૧. ૭. ચઉસરણ તથા આઉરપચ્ચખાણ પયષ્ણાનુમ્ અમદાવાદ, ૧૯૦૨. ૮. તત્ત્વાર્થાધિગમસૂત્રમ્, બિબ્લિોથિકા ઇંડિકા સીરિઝ, કલકત્તા,
૧૯૦૨-૧૯૦૫. જુઓ- વિન્ટરનિન્જની રિપોર્ટ ૧૯૩૩/૨ પૃ. પ૭૮, પુનઃ પ્રકાશનઃ- (૧) ૧૯૫૯, બિબ્લિોથિકા ઇંડિકા વર્ક નં. ૧૫૯, બાપ્ટિસ્ટ મિશન પ્રેસ (૨) ૧૯૮૧, તત્ત્વાર્થસૂત્ર, આંશિક અનુવાદ, સંપાદક- કે. પી. મોદી, Zydenbos, (૩) ૧૯૦૩૧૯૦૫, સ્વોપજ્ઞ ભાષ્ય, સંપાદક, વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદી, બિબ્લિોથિકા ઇંડિકા સીરિઝ, કલકત્તા (ઉમાસ્વાતિની અન્ય
કૃતિઓ સાથે) ૯. જૈન ગ્રંથ સંગ્રહ, સંપાદક- ચંદ્રસેન, પ્રભાવક મંડળ, ઇટાવા,
૧૯૦૩. ૧૦. સર્વાર્થસિદ્ધિ ટીકા-પૂજયપાદ દેવનંદી, કોલ્હાપુર, ૧૯૦૪. ૧૧. જૈનસ્તોત્રસંગ્રહ, સંકલિત, મુંબઈ-અલ્હાબાદ, ૧૯૦૪. ૧૨. તત્ત્વાર્થસૂત્ર, સંપાદક- પન્નાલાલ અને વંશીધર, સનાતન જૈન
ગ્રંથમાલા, ૧૯૦૫, ૧૯૮૫, ૧૯૮૬. ૧૩. તત્ત્વાર્થ પ્રકાશિની (મરાઠી), સંપાદક- જયચંદ સીતારામ શ્રવણ,
વર્ધા, ૧૯૦૫.
Page #35
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૪. તત્ત્વાર્થસૂત્રા, જર્મન અનુવાદ અને સંપાદન- હર્મન જૈકોબી
(યાકોબી), લેજિગ, જર્મની, ૧૯૦૫. ૧૫. જૈનસ્તોત્રસંગ્રહ, જૈન જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, ૧૯૦૬. ૧૬. શ્રીમદ્ ઉમાસ્વાતિવિરચિતમ્ સભાખ્યતત્ત્વાર્થાધિગમસૂત્રમ્, હિન્દી
ભાષા- પં. ઠાકુરપ્રસાદ શર્મા, રાયચંદ્ર જૈન શાસ્ત્રમાલા-૨, નિર્ણય
સાગર પ્રેસ, વીર ૨૪૩૨ (ઈ. ૧૯૦૬). ૧૭. સર્વાર્થસિદ્ધિ, રીયલીટી, અંગ્રેજી ભાવાનુવાદ, એસ. એ. જૈન,
કોલકાતા, ૧૯૦૭. ૧૮. અધ્યાત્મ સંગ્રહ, સંપાદક- ઉમેદસિંહ મુસદીલાલ જૈન, અમૃતસર,
૧૯૦૭. ૧૯. તત્ત્વાર્થસૂત્ર મરાઠી વ્યાખ્યા – જીવરાજ ગૌતમચંદ દોશી, શોલાપુર,
૧૯૦૮. ૨૦. તત્ત્વાર્થસૂત્ર, સંપાદક- વીરસિંહ જૈની, જ્ઞાનાર્ણવ, ઇટાવા, ૧૯૦૯. ૨૧. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ, સંપાદક- છોટેલાલ, વારાણસી,
૧૯૧૨. ૨૨. તત્ત્વાર્થરાજવાર્તિકમ્, શ્રીમદ્ ભટ્ટઅકલંકદે વવિરચિતમ્,
ગજાધરલાલ, ચંદ્રપ્રભા પ્રેસ, વારાણસી, ૧૯૧૩. ૨૩. તત્ત્વાર્થરાજવાર્તિકમ્, શ્રીમદ્ ભટ્ટ અકલંકદેવ વિરચિતમ્,
ગજાધરલાલ, સનાતન જૈન ગ્રંથમાલા- ૪, ૧૯૧૫. ૨૪. તત્ત્વાર્થરાજવાર્તિકમ્, સંસ્કૃત તત્ત્વાર્થવૃત્તિ, અકલંકદેવ, ભારતીય
જૈન સિદ્ધાન્ત પ્રકાશિની, વારાણસી, ૧૯૧૫. ૨૫. તત્ત્વાર્થસૂત્ર, પન્નાલાલ બાલીવાલની હિન્દી વ્યાખ્યાનો ગુજરાતી
અનુવાદ, સંપાદક- નાથાલાલ સોભાગચંદ દોશી, સૂરત, ૧૯૧૫. ૨૬. તત્ત્વાર્થસૂત્ર, સદાસુખ કાસલીવાલ (હિન્દી) અર્થપ્રકાશિકા, સંપાદક
પન્નાલાલ બાકલીવાલ, કલકત્તા, ૧૯૧૬.
Page #36
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૫
૨૭. સર્વાર્થસિદ્ધિ, જૈન મુદ્રણાલય, કોલ્હાપુર, ૧૮૩૯ શક સંવત, ઈ.સં.
૧૯૧૭
૨૮. તત્ત્વાર્થશ્લોકવાર્તિકમ્, વિદ્યાનંદસ્વામિવિરચિતમ્, મનોહરલાલ ન્યાયશાસ્ત્રી સમાશોધિત, નિર્ણયસાગર પ્રેસ, ગાધી નાથારંગ જૈન ગ્રંથમાલા, ૧૯૧૮. પુનઃ પ્રકાશન- (૧) વિન્ટરનિટ્સ, ૧૯૩૩. (૨) શુમ્બિંગ, તત્ત્વાર્થશ્લોકાવતારિકા, તત્વાર્થાલંકાર, ૧૯૩૫. (૪) આર. એન. ભટ્ટાચાર્ય, ૧૯૯૭.
૨૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, અ ટ્રીટીજ ઑન દ ઇસેન્સિયલ પ્રિન્સિપલ્સ ઑફ જૈનિમ, અંગ્રેજી અનુવાદ વ સંપાદન- જે. એલ. જૈની, સહયોગીબ્ર. શીતલપ્રસાદ જૈન, સેક્રેડ બુક્સ ઑફ દ જૈન સીરિઝ-૨, સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા, ૧૯૨૦, ૧૯૫૬ પુનઃ પ્રકાશનઃએએમએસ પ્રેસ, ન્યૂયૉર્ક, ૧૯૭૪. ટુડે એન્ડ ટુમારોસ પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર્સ, નવી દિલ્હી, ૧૯૯૦.
૩૦. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અનુવાદ વ વ્યાખ્યા, પન્નાલાલ બાકલીવાલ, જૈન ગ્રંથ રતાકર કાર્યાલય, મુંબઈ, ૧૯૨૨.
૩૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સંસ્કૃત વિવરણ, યશોવિજયજી ગણિ, શ્રુતજ્ઞાનપ્રસારક સભા, અમદાવાદ, ૧૯૨૪, ૧૯૯૫.
૩૨. રાજવાર્તિક, અકલંક, અનુવાદ અને સંપાદન- ગજાધરલાલ, મખનલાલ, શ્રીલાલ, કલકત્તા પ્રથમ ખંડ, ૧૯૨૪.
૩૩. શ્રીતત્વાર્થાધિગમ પરિશિષ્ટપરાભિધાનમ્, ચિરન્તનમુનિવર્યપ્રણીતમ્, જૈન એડવોકેટ પ્રેસ, અમદાવાદ, ૧૯૨૪.
૩૪. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ટીકા, ભાષ્યઃ યશોવિજયજી અને અજ્ઞાત કર્તૃક દીપિકા, અમદાવાદ, ૧૯૨૪.
૩૫. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ટીકા, ભાષ્યઃ યશોવિજયજી અને વિજયોદયસૂરિનો પહેલી પાઁચ કારિકાઓ પર વ્યાખ્યા, અમદાવાદ,
૧૯૨૪.
૩૬. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી, જીવનચંદ સકલચંદ ઝવેરી, મુંબઈ, પ્રથમ ખંડ, ૧૯૨૬.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩૭. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્ય, દેવગુપ્તસૂરિ ટીકા, સિદ્ધસેન ગણિ
ટીકા, સંપાદક- હીરાલાલ રસિકદાસ કાપડિયા, ૧૯૨૬. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી વ્યાખ્યા- નરહરિદાસ દ્વારકાદાસ પારેખ,
અમદાવાદ, ૧૯૨૮. ૩૯. સર્વાર્થસિદ્ધિ, હિન્દી ભાવાર્થ, જે. આર. સહાય, એટા, ૧૯૨૮. ૪૦. તત્ત્વાર્થસૂત્ર, નરહરિદાસ દ્વારકાદાસ પરીખ, અમદાવાદ, ૧૯૨૯. ૪૧. રાજવાર્તિક - અકલંક, અનુવાદ અને સંપાદન- ગજાધરલાલ,
મખનલાલ, શ્રીલાલ, કલકત્તા દ્વિતીય ખંડ, ૧૯૨૯. ૪૨. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી, જીવનચંદ સકલચંદ ઝવેરી, મુંબઈ, દ્વિતીય
ખંડ, ૧૯૩૦. ૪૩. તત્ત્વાર્થસૂત્ર- ગુજરાતી વિવેચન, પ્રથમ ગુજરાતી સંસ્કરણ, પં.
સુખલાલજી સંઘવી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૩૦, ૧૯૪૦, ૧૯૪૯, ૧૯૭૪, ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૯૫. પુનઃ પ્રકાશન:- જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ૧૯૪૦,
૧૯૪૯, ૧૯૭૭, ૧૯૯૫. ૪૪. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્ય, દેવગુપ્તસૂરિ ટીકા, સિદ્ધસેન ગણિ
ટીકા, સંપાદક- હીરાલાલ રસિકદાસ કાપડિયા દ્વિતીય ખંડ, ૧૯૩૦. ૪૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ- ધીરજલાલ તુરખિયા, આત્મ જાગૃતિ
કાર્યાલય, બાવર, ૧૯૩૧. ૪૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી વ્યાખ્યા, સંપાદક- ગોપાલદાસ બારૈય્યા,
સંપાદક- ખૂબચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રી, પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ,
૧૯૩૨. ૪૭. તત્ત્વાર્થસૂત્ર, જૈન જ્ઞાન ભંડાર, જોધપુર, ૧૯૩૩. ૪૮. મોક્ષશાસ્ત્ર, તત્ત્વાર્થસૂત્ર, જૈન ગ્રંથરતાકર કાર્યાલય, મુંબઈ,
૧૯૩૩. ૪૯. તત્ત્વાર્થસૂત્ર, હિં. સુખલાલજી સંઘવી, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ,
વારાણસી, ૧૯૩૬.
Page #38
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૫૦. તત્ત્વાર્થસૂત્ર, લઘુવૃત્તિ- હરિભદ્રસૂરિ, રતલામ, ૧૯૩૬.
૫૧. તત્ત્વાર્થસૂત્ર, વૃત્તિ- હરિભદ્રસૂરિ, ઋષભકેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ, ૧૯૩૬.
૩૭
૫૨. શ્રુતજ્ઞાન અમીધારા, મૂળ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૬. તત્ત્વાર્થ દીપિકા, હિન્દી અનુવાદ, બટેશ્વર દયાલ, ઉદયરાજ જૈન ગ્રંથમાલા કાર્યાલય, ભિંડ, ૧૯૩૭.
૫૩.
૫૪. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ, વિવેચન, સુખલાલજી સંઘવી, આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક સમિતિ, મુંબઈ, ૧૯૩૯.
૫૫. સર્વાર્થસિદ્ધિ, સંપાદક- જિનદાસ શાસ્ત્રી, સોલાપુર, ૧૯૩૯.
૫૬. તત્ત્વાર્થસૂત્ર, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ૧૯૪૦. કૉસ્મોલૉજી ઓલ્ડ એંડ ન્યૂ, (પંચમ અધ્યાય) અંગ્રેજી અનુવાદ જી. આર. જૈન, સેન્ટ્રલ પબ્લિશિંગ હાઉસ, લખનઉ, ૧૯૪૨.
૫૭.
૫૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુવાદ, કનકવિજય, જયંતિલાલ બહેચરદાસ દોશી, સાવરકુંડલા, ૧૯૪૨.
૫૯. તત્ત્વાર્થસૂત્ર, ભાસ્કરનંદી સુખબોધા વૃત્તિ, સંપા. એ. એસ. શાસ્ત્રી, મૈસૂર ઓરિએન્ટલ મૈન્યુસ્ક્રિપ્ટ લાયબ્રેરી, મૈસૂર, ૧૯૪૪.
૬૦. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, સંસ્કૃત ટીકા, વિદ્યાનંદસ્વામી, કુંથુસાગર ગ્રંથમાલા, સોલાપુર, ૧૯૪૯, ૧૯૫૧, ૧૯૫૬, ૧૯૬૪, ૧૯૬૯, ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૫.
૬૧. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, (૭ ભાગ), કુંથુસાગર ગ્રંથમાલા, સોલાપુર, ૧૯૪૯, ૧૯૫૧.
૬૨. સર્વાર્થસિદ્ધિ હિન્દી વ્યાખ્યા એવં સંપાદન, ફૂલચંદ સિદ્ધાન્ત શાસ્ત્રી, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા-૧૩, દિલ્લી, ૧૯૪૯, ૧૯૫૫, ૧૯૭૧, ૧૯૮૫, ૧૯૯૭. પુનઃ પ્રકાશકઃ- ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રંથમાલા, વારાણસી, ૧૯૯૧, ૨૦૦૦.
Page #39
--------------------------------------------------------------------------
________________
૬૫.
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૬૩. તત્ત્વાર્થાધિગમસૂત્ર (બે ખંડ) જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા,
૧૯૪૯. ૬૪. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી અનુવાદ અને વ્યાખ્યા, ૫. સુખલાલજી
સંઘવી, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ૧૯૪૯. તત્ત્વાર્થસૂત્ર, શ્રતસાગર તત્ત્વાર્થવૃત્તિ, સંક્ષિપ્ત હિન્દી, મહેન્દ્રકુમાર, જ્ઞાનપીઠ મૂર્તિદવી જૈન ગ્રંથમાલા, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી,
૧૯૪૯. ૬૬. તત્ત્વાર્થસ્લોકવાર્તિકાલંકાર (૬ ખંડ), વિદ્યાનંદ, સંપા. પાર્શ્વનાથ
શાસ્ત્રી, વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી, શોલાપુર, ૧૯૫૧. ૬૭. તત્ત્વાર્થપ્રશ્નોત્તર દીપિકા, ગુજરાતી અર્થ, વિશેષાર્ષ, શંકરલાલ
ડાહ્યાભાઈ કાપડિયા, ૧૯૫૨. ૬૮. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ, વિવેચન, સુખલાલજી સંઘવી, જૈન સંસ્કૃતિ
સંશોધન મંડળ, વારાણસી, ૧૯૫૨. ૬૯. તત્ત્વાર્થસૂત્ર, સંપા. સુખલાલજી સંઘવી, ભારત જૈન મહામંડળ, વર્ધા
(દ્વિતીય સંસ્કરણ), ૧૯૫૨. ૭૦. તત્ત્વાર્થસૂત્ર રાજવાર્તિક સાર, (હિન્દી) બે ખંડોમાં, મહેન્દ્રકુમાર,
જ્ઞાનપીઠ મૂર્તિદવી જૈન ગ્રંથમાલા, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી,
૧૯૫૩ (૧૦મો સંસ્કરણ), ૧૯૫૭ (૨૦મો સંસ્કરણ). ૭૧. તત્ત્વાર્થસૂત્ર, ગૂઢાર્થદીપિકા, યશોવિજયજી ગણિ વિવરણ, કપૂરચંદ
તારાચંદ, ભાવનગર, ૧૯૫૫. ૭૨. તત્ત્વાર્થસૂત્ર, સંપા. કૈલાશચંદ્ર શાસ્ત્રી, ભારતવર્ષીય દિગંબર જૈન
સંઘ, મથુરા, ૧૯૫૫. ૭૩. તત્ત્વાર્થસૂત્રા, સ્વોપન્ના ભાષ્ય, સંપાદક કેશવલાલ, બંગાલ
એશિયાટિક સોસાયટી, કોલકાતા, ૧૯૫૫. ૭૪. એ ટ્રિટીજ ઑન દ એસેન્સિયલ્સ ઑફ જૈનિજમ, સંપા. અનુ. જે.
એલ. જૈની, ચંપતરાય જૈન ટ્રસ્ટ, દિલ્લી, ૧૯૫૬.
Page #40
--------------------------------------------------------------------------
________________
૮૧.
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૯ ૭૫. તત્ત્વાર્થક્લોકવાર્તિકાલંકાર (૭ ભાગોમાં) કુંથુસાગર ગ્રંથમાલા,
સોલાપુર, ૧૯પ૬. ૭૬. મોક્ષશાસ્ત્ર, બ્રહ્મચારી મૂલશંકર દેસાઈ, જયપુર, ૧૯૫૬. ૭૭. તત્ત્વાર્થદીપિકા, પંજાબ દિગંબર જૈન સમાજ, ૧૯૫૭. ૭૮. તત્ત્વાર્થવાર્તિકમ્ (રાજવાર્તિકમ્), બે ખંડ, ભટ્ટ અકલંક, હિન્દી અનુ.
મહેન્દ્રકુમાર જૈન, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, નઈ દિલ્લી, ૧૯૫૭,
૧૯૯૦, ૧૯૯૩. ૭૯. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્ય, પરમકૃત પ્રભાવક મંડળ, મુંબઈ,
૧૯૬૧. ૮૦. તત્ત્વાર્થમંજૂષા, હિન્દી ભાષા ટીકા, વિજ્ઞાનમતિ માતાજી, ધર્મોદય
સાહિત્ય પ્રકાશન, મધ્યપ્રદેશ, ૧૯૬૩, ૨૦૧૨, ૨૦૧૫. મોક્ષશાસ્ત્ર, તત્ત્વાર્થાધિગમસૂત્ર હિન્દી અનુવાદ, શાંતિસાગર જૈન
સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, શાંતિવીર નગર, ૧૯૬૩. ૮૨. તત્ત્વાર્થસૂત્ર, સંપા. પૃથ્વીચંદ્ર મહારાજ, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા,
૧૯૬૬, ૧૯૭૪, ૨૦૦૧. ચંદનની સુવાસ, મૂળ, હિન્દી સૂત્રાર્થ, ગુજરાતી ભદ્રંકરોદયાખ્ય ભાષાર્થ, અનુ. શુભંકરવિજયજી, નેમચંદ નાગજી દોશી, મુંબઈ,
૧૯૬૬. ૮૪. મોક્ષશાસ્ત્ર, ભારતીય જૈન સિદ્ધાન્ત પ્રકાશન સંસ્થા, મહાવીરજી,
૧૯૬૬. ૮૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી પદ્યાનુવાદ, નંદકિશોર જૈન, લખનઉ, ૧૯૭૩. ૮૬. તત્ત્વાર્થસૂત્ર, સુખલાલજી સંઘવીની ગુજરાતી ટીકાનું અંગ્રેજી અનુવાદ
કે. કે. દીક્ષિત, એલ.ડી. સિરીઝ ૪૪, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ
ઇંડોલૉજી, અમદાવાદ, ૧૯૭૪, ૨૦OO. ૮૭. નવસ્મરણતત્વાર્થીદિ પરિશિષ્ટ, માનચંદ વેલચંદ શાહ, સુરત,
૧૯૭૪.
૩.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
૮૯.
GO.
(
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૮૮. તત્ત્વાર્થસૂત્ર, સંક્ષિપ્ત ટીકા, મનોહરલાલ વર્ણી, સહજાનંદ
શાસ્ત્રમાલા, મેરઠ, ૧૯૭૪. કૉસ્મોલૉજી ઓલ્ડ એંડ ન્યૂ, (પંચમ અધ્યાય) અંગ્રેજી અનુવાદ જી. આર. જૈન, સેન્ટ્રલ પબ્લિશિંગ હાઉસ, લખનઉ, દ્વિતીય સંસ્કરણ, ૧૯૭૫. તત્ત્વાર્થસૂત્ર સંક્ષિપ્ત ટીકા, મુનિ અમોલક ચંદ્ર, સન્મતિ જ્ઞાનપીઠ,
આગરા (તૃતીય સંસ્કરણ), ૧૯૭૫. ૯૧. તત્ત્વાર્થસૂત્ર, મૂળ, અંગ્રેજી અનુ. + વ્યાખ્યા, મનુદોશી, જૈન
ફેડરેશન, જૈન એસોસિએશન નૉર્થ અમેરિકા, ૧૯૮૧. ૯૨. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી પદ્યાનુવાદ, સંતબાલ, મહાવીર સાહિત્ય
પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૮૧. ૩. અ સ્ટડી ઑફ તત્ત્વાર્થસૂત્ર વીથ ભાષ્ય વિથ સ્પેશલ રિફરેન્સ ટૂ.
ઑથરશિપ એંડ ડેટ, લેખક-સંપા. સુજુકો ઓહિરા, એલ. ડી. સીરિઝ ૮૬, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, અમદાવાદ, ૧૯૮૨.
દ્વિસ્તોત્ર સૂત્રાંજલી, જૈન વાડ્મય પ્રકાશન સંસ્થા, નાગપુર, ૧૯૮૨. ૯૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી પદ્યાનુવાદ, મુનિ સંપત, શ્વેતાંબર સાયુમાર્ગી
જૈન હિતકારી સંસ્થા, બીકાનેર, ૧૯૮૩. ૯૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ, અમોલકચંદજી, સન્મતિ જ્ઞાનપીઠ,
આગરા, ૧૯૮૫, ૨૦૦૧. ૯૭. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અનુવાદ, વિવેચન, ધર્માનન્દ હુલ્લક, સુરેશ સી.
જૈન, નઈ દિલ્લી, ૧૯૮૬. ૯૮. તત્ત્વાર્થસૂત્ર, પ્રશમરતિ ટીકા, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ,
૧૯૮૬. ૯૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, જૈન મર્ચેન્ટ સોસાયટી, અમદાવાદ, ૧૯૮૭. ૧૦૦. એ ટ્રિટીજ ઑન દ એસેન્સિયલ્સ ઑફ જૈનિજમ, સંપા. અનુ. જે.
૯૪.
Page #42
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૧ એલ. જૈની, પુનઃ પ્રકાશન, ટુડે એન્ડ ટુમોરો પ્રિન્ટર્સ, દિલ્લી,
૧૯૯૦. ૧૦૧. તત્ત્વાર્થવાર્તિક, સંસ્કૃત તત્ત્વાર્થવાર્તિકવૃત્તિ, અકલંકદેવ, ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૧૯૯૦. ૧૦૨. સ્ટડિજ ઑન બાયલૉજી ઑફ ઈન તત્ત્વાર્થસૂત્ર, નંદલાલ જૈન,
પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી (રાજવાર્તિક અકલંકવૃત્તિના
આધારે), ૧૯૯૦. ૧૦૩. તત્ત્વાર્થસૂત્ર ગુ. અર્થ, અનુ. સુશીલભાઈ ડાહ્યાભાઈ વખારિયા,
વીરવિદ્યાસંઘ, અમદાવાદ, ૧૯૯૧. ૧૦૪. તત્ત્વાર્થસૂત્ર સંક્ષિપ્ત ટીકા, હિન્દી તાત્પર્યાર્થ, મનોહરજી વર્ણ શુલ્લક,
સહજાનંદ શાસ્ત્રમાલા, મેરઠ, ૧૯૯૧. ૧૦૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર એંડ પ્રશમરતિ એ સ્ટડી, યજ્ઞેશ્વર એસ. શાસ્ત્રી,
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ,
૧૯૯૧. ૧૦૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ, ટિપ્પણ, ગણેશપ્રસાદ વર્મી, દિગંબર
જૈન શોધ સંસ્થાન, વારાણસી (દ્વિતીય સંસ્કરણ), ૧૯૯૧. ૧૦૭. તત્ત્વાર્થસૂત્ર, પ્રબોધટીકા, દીપરતસાગર, અભિનવ શ્રુત પ્રકાશન,
જામનગર, ૧૯૯૧. ૧૦૮. સભાખ્યતત્વાર્થાધિમસૂત્ર, સ્વોપજ્ઞ, પરમશ્રત પ્રભાવક મંડળ,
અગાસ, તૃતીય સંસ્કરણ, ૧૯૯૨. ૧૦૯. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ, વિવેચન સુખલાલજી સંઘવી, પાર્શ્વનાથ
વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસી, ૧૯૯૩, ૧૯૯૬. ૧૧૦. તત્ત્વાર્થસૂત્ર અંગ્રેજી અનુવાદ, નથમલ ટાંટિયા, હાર્પર કોલિન્સ
પબ્લિશર્સ, ન્યૂયોર્ક પુનઃ પ્રકાશન- મોતીલાલ બનારસીદાસ, દિલ્લી,
૧૯૯૪, ૨૦૦૭. ૧૧૧. તત્ત્વાર્થસૂત્ર મહાશાસ્ત્ર, હિન્દી દીપિકા ટીકા, જ્ઞાનસાગર, દિગંબર
જૈન સમિતિ એવં સકલ દિગંબર જૈન સમાજ, અજમેર, ૧૯૯૪.
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૧૨. દૈટ વ્હિચ ઇજ (તત્ત્વાર્થસૂત્ર), એ ક્લાસિક જૈન મૈન્યુઅલ ફૉર અંડરસ્ટેંડિંગ ૬ ટુ નેચર ઑફ રિયલીટી, રોમન લિવ્યંતરણ, અંગ્રેજી અનુ.+વ્યાખ્યા- નથમલ ટાંટિયાં, સંપા. કેરી બ્રાઉન, સીમા શર્મા, સેક્રેડ લિટરેચર સિરીઝ, હાર્પર કોલિન્સ પબ્લિશર્સ, સૈફ્રાંસિસ્કો,
૧૯૯૪.
૧૧૩. સ્વોપજ્ઞભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર, હિન્દી અનુ. અક્ષયચંદ્રસાગર, શારદાબેન ચિમનભાઈ એજુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદ,
૧૯૯૪.
૧૧૪. તત્ત્વાર્થસૂત્ર, અંગ્રેજી અનુવાદ, કનુભાઈ શેઠ, ગૂજરાત વિદ્યાપીઠ,
૧૯૯૫.
૧૧૫. તત્ત્વાર્થસૂત્ર, અંગ્રેજી વિવેચન (ચયનિત), વિનોદ કપાશી, સુધા કપાશી, મિડલસેક્સ, બ્રિટન, ૧૯૯૫.
૧૧૬. સર્વાર્થસિદ્ધિ વૃત્તિ, સંસ્કૃત, દેવનંદી, ભારતવર્ષીય અનેકાંત વિદ્વત્ પરિષદ, બાંસવાડા, પુનઃ પ્રકાશન, ૧૯૯૭. ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૧૯૯૫.
૧૧૭. સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર, હિન્દી અનુવ્યાખ્યા- સુખલાલજી સંઘવી, જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ટ્રસ્ટ બોર્ડ, મુંબઈ,
૧૯૯૬
૧૧૮. બાયલોજી ઇન જૈન ટેનેટ્સ ઑન રીયલ્સ, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી, ૧૯૯૯.
૧૧૯.
સાગર સ્વાધ્યાય, નભુભાઈ વાડી ધાર્મિક પાઠશાળા, સુરત, ૧૯૯૯. ૧૨૦. તત્ત્વાર્થવાર્તિક હિન્દી અનુવાદ, મહેન્દ્રકુમાર જૈન શાસ્ત્રી, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, ૨૦૦૦.
૧૨૧. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, ખંડ-૧, વિદ્યાનંદ વૃત્તિ, ગુલાબચંદ પટની, કલકત્તા, ૨૦૦૦.
૧૨૨. મોક્ષશાસ્ત્ર, બાલબોધિની ભાષાટીકાનો તમિલ અનુવાદ, સન્મતિ જૈન, કેપડી અનંથૈય્યા ચૌવટા, મૂડબીદરી, ૨૦૦૦.
Page #44
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૩ ૧૨૩. કી ટૂ દ સેન્ટર ઑફ યુનિવર્સ, ક્રાસવર્ડ પબ્લિશિંગ, યુએસએ,
૨૦૦૧. ૧૨૪. તત્ત્વાથધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, લબ્ધિવિક્રમસૂરીશ્વર સંસ્કૃતિ
કેન્દ્ર, અમદાવાદ, ૨૦૦૧. ૧૨૫. તત્ત્વાર્થશ્લોકવાર્તિકમ્, લોકવાર્તિક ટીકા, શ્રુતસાગરસૂરિ, સરસ્વતી
પુસ્તક ભંડાર, અમદાવાદ, ૨૦૦૨. ૧૨૬. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, વિદ્યાનંદ વૃત્તિ, સરસ્વતી પુસ્તક ભંડાર,
અમદાવાદ, ૨૦૦૨. ૧૨૭. તત્ત્વાર્થસૂત્ર, સંપા. સુદીપ જૈન, ચુતવિદ્યા પ્રકાશન, દિલ્લી,
૨૦૦૨. ૧૨૮. મોક્ષશાસ્ત્ર, આધ્યાત્મિક સુખ ઔર શાન્તિ કા માર્ગ પ્રદર્શક, ચક્રેશ્વર
જૈન, ૨૦૦૨. ૧૨૯. અર્થપ્રકાશિકા, જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સોલાપુર, ૨૦૦૩. ૧૩૦. તત્વાર્થાધિગમસૂત્રાણિ (એફોરિજન્સ ફૉર દ કસ્મિહંસન ઑફ જૈન
ફંડામેંટલ્સ, સૂત્ર, રોમન લિખંતરણ, અંગ્રેજી અને હિન્દી અનુવાદ+ વ્યાખ્યા, ડી. એસ. બયા, આગમ સંસ્થાન ગ્રંથમાલા-૨૮, આગમ
અહિંસા સમતા એવં પ્રાકૃત સંસ્થાન, ઉદયપુર, ૨૦૦૪. ૧૩૧. હેમસ્વાધ્યાય, વાસવી ઑફસેટ પ્રિન્ટ, ચિત્રદુર્ગ, ૨૦૦૪. ૧૩૨. તત્ત્વાર્થસૂત્ર, હિંદી અર્થ, ભાવાર્થ, કૈલાશચંદ્ર શાસ્ત્રી, પ્રકાશચંદ્ર
એવં સુલોચના જૈન, કેલિફોર્નિયા, ૨૦૦૬. ૧૩૩. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી+અંગ્રેજી અનુ. ટિપ્પણ, છગનલાલ જૈન, રાજેન્દ્ર
જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, મોહનખેડા, ૨૦૦૬. ૧૩૪. તત્ત્વાર્થવાર્તિકમ્, જૈન વામય વિશ્વકોશ ખંડ-૭, સહજાનંદ
ફાઉન્ડેશન, નઈ દિલ્લી, ૨૦૦૭. ૧૩૫. તત્ત્વાર્થસ્લોકવાર્તિકાલંકાર, અંગ્રેજી અર્થ અને વિવેચન, ફેડરેશન
ઑફ જૈન એસોસિએશન ઇન નોર્થ અમેરિકા, ૨૦૦૭.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૩૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી+અંગ્રેજી અનુવાદ, સંપા. વિજયકુમાર જૈન, કુંદકુંદ ભારતી, નઈ દિલ્લી, ૨૦૦૭.
૧૩૭. તત્ત્વાર્થસૂત્ર, અંગ્રેજી અનુવાદ+વ્યાખ્યા, મનુદોશી, શ્રુત રત્નાકર, અમદાવાદ, ૨૦૦૭.
૧૩૮. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર, ખંડ-૫, વિદ્યાનંદ વૃત્તિ, સુપાર્શ્વમતી માતાજી, જોધપુર, ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧.
૧૩૯. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુ.+વ્યાખ્યા- સંપા. સુખલાલજી સંઘવી, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી (સપ્તમ સંસ્કરણ -પુનર્મુદ્રણ),
૨૦૦૯.
૧૪૦. તત્ત્વાર્થસૂત્ર, મરૂધર કેસરી સ્મૃતિ પ્રકાશન સમિતિ, જેતારણ,
૨૦૦૯.
૧૪૧. તત્ત્વાર્થસૂત્ર રોમન લિવ્યંતરણ, શ્રુતસાગરસૂરિ, દિગંબર જૈન ત્રિલોક શોધ સંસ્થાન, હસ્તિનાપુર, ૨૦૧૧.
૧૪૨. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી, અંગ્રેજી અનુ. સંપા. વિજયકુમાર જૈન, વિકલ્પ પ્રિન્ટર્સ, દિલ્લી, ૨૦૧૧.
૧૪૩. આસ્પેક્ટસ ઑફ રિયલીટી ઇન ઐનિમ થ્રૂ ૬ આઈસ ઑફ અ સાયંટિસ્ટ, અંગ્રેજી અનુ.વ્યાખ્યા, દુલીચંદ જૈન, સંપા. મનીષ મોદી, ચંદ્રકાંત પી. શાહ. પં. નાથુરામ પ્રેમી રીસર્ચ સીરિઝ, ખંડ ૨૨, હિન્દી ગ્રંથ રત્નાકર કાર્યાલય, મુંબઈ, ૨૦૧૨.
૧૪૪. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ- જયકુમાર જલજ, અંગ્રેજી અનુવાદ અનીશ શાહ, હિન્દી ગ્રંથરતાકર કાર્યાલય, મુંબઈ, ૨૦૧૨.
૧૪૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ+વિવેચન, નિર્મલા જૈન, આદિનાથ જૈન ટ્રસ્ટ, ચેન્નઈ, ૨૦૧૩, ૨૦૧૪.
૧૪૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી+અંગ્રેજી વ્યાખ્યા, સંપાદક એસ. એલ. જૈન, મૈત્રી સમૂહ, જયપુર, ૨૦૧૪.
Page #46
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
વિક્રમ સંવત લિખિત ઉપલબ્ધ પ્રકાશનોઃ
૪૫
૧૪૭. તત્ત્વાર્થસૂત્ર હિન્દી ભાષાટીકા, સદાસુખદાસજી, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, વિ.સં.૧૯૧૦, ૧૯૫૩, પુનઃ પ્રકાશન- જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, વિ.સં. ૧૯૫૩.
૧૪૮. પ્રક૨ણસંગ્રહ, મૂળ, જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૮
૧૪૯. મોક્ષશાસ્ત્ર, ગુજરાતી અર્થ, નાથાલાલ સૌભાગચંદ દોશી, મૂલચંદ કિસનદાસ કાપડિયા, સૂરત, વિ.સં. ૧૯૭૧.
૧૫૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુવાદ, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, વિ.સં. ૧૯૭૨.
૧૫૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી વિવેચન, રાજશેખરસૂરિ, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા/યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા, વિ.સં. ૧૯૭૨, ૨૦૩૨, ૨૦૩૪, ૨૦૩૬, ૨૦૪૮, ૨૦૫૬, ૨૦૬૫, ૨૦૬૯, પુનઃ પ્રકાશનઃ- ગુજરાતી જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘ, કલકત્તા, વિ.સં. ૨૦૩૨, અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી, વિ.સં. ૨૦૬૦, ૨૦૭૦.
૧૫૨. તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાંતર, ગુજરાતી અનુવાદ, માનસાગર, શ્રાવિકા વર્ગ, સુરત, વિ.સં. ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૮, ૧૯૮૮, ૧૯૮૯.
૧૫૩. તત્ત્વાર્થશ્લોકવાર્તિકમ્, રામચંદ્ર નાથરંગજી ગાંધી, મુંબઈ, વિ.સં.
૧૯૭૫.
૧૫૪. તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાંતર, ગુજરાતી અનુવાદ, માનસાગર, ઉમેદચંદ્ર રાયચંદ્ર માસ્તર, અમદાવાદ, વિ.સં. ૧૯૭૬, ૧૯૭૮, ૧૯૮૪.
૧૫૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આદ્યકારિકા સંસ્કૃત વ્યાખ્યા, દેવગુપ્તસૂરિ, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, વિ.સં. ૧૯૭૭.
Page #47
--------------------------------------------------------------------------
________________
४६
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૫૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, મનસુખભાઈ
ભગુભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૭૭. ૧૫૭. જૈન સ્તોત્ર રત્નાકર, શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ, વિ.સં. ૧૯૮૦ ૧૫૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અર્થ, વિવેચન, દેવચંદ્રજી, જૈના
પબ્લિશિંગ કંપની, દિલ્લી વ જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, વિ.સં. ૧૯૮૦, ૧૯૯૨ પુનઃ પ્રકાશન – અમૃતલાલ પુરુષોત્તમદાસ શ્રાવક, અમદાવાદ, વિ.સં. ૨૦૦૬ અને અકલંક ગ્રંથમાલા, અમદાવાદ,
વિ.સં. ૨૦૪૫ ૧૫૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આદ્યકારિકા સંસ્કૃત વ્યાખ્યા, દેવગુપ્તસૂરિ,
મનસુખભાઈ ભગુભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૨ ૧૬૦. દિગંબર જૈન ગ્રંથ ભંડાર કા પ્રથમ ગુચ્છક, પન્નાલાલ ચૌધરી,
વારાણસી, વિ.સં. ૧૯૮૨ ૧૬૧. તાર્યાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત ટીકા, દેવચંદ લાલભાઈ જૈન
પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, વિ.સં. ૧૯૮૨, ૧૯૮૬ ૧૬૨. જૈનસિદ્ધાંત પાઠમાલા, તત્ત્વાર્થસૂત્ર, અજરામર જૈન વિદ્યાશાલા,
લિંબડી, વિ.સં. ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૮૯. ૧૬૩. તત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, હીરાલાલ ભોગીલાલ શાહ,
અમદાવાદ, વિ.સં. ૧૯૮૫. ૧૬૪. '
તત્ત્વાર્થસૂત્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૫, ૧૯૮૬.
૧૬૫.
તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ, ભીમરાજ ભગવાનચંદ ધારીવાલ. નરહરિ દ્વારકાદાસ પરીખ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૬, ૧૯૨૯ ઇ.સ. પુનઃ પ્રકાશન:- ભીમરાજ ભગવાનચંદ ધારીવાલ, સિવાના ગઢ, વિ.સં. ૨૦૩૭.
૧૬૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર, દેવચંદ્રલાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત,
વિ.સં. ૧૯૮૬.
Page #48
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
४७ ૧૬૭. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ, વિવેચન, મેઘરાજ મુણોત, ચાંદમલજી
નાહટા, આગરા, વિ.સં. ૧૯૮૮, ૧૯૮૯ પુનઃ પ્રકાશન
રતપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા, ફલોદી, વિ.સં. ૧૯૮૯. ૧૬૮. સભાખ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, હિન્દી અનુ., ખુબચંદજી, પરમશ્રત
પ્રભાવક મંડળ, વિ.સં. ૧૯૮૯. ૧૬૯. સ્મરણ પ્રકરણમાલા, ઉમેદખાંતિ જૈન જ્ઞાનમંદિર, ઝીંઝુવાડા, વિ.સં.
૧૯૯૧. ૧૭૦. તત્ત્વાર્થસૂત્ર સ્વોપજ્ઞ સંસ્કૃત ભાષ્ય સહ, ઋષભદેવજી કેશરીમલજી
જૈન શ્વેતાંબર સંસ્થા, રતલામ, વિ.સં. ૧૯૯૨. ૧૭૧. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અર્થ, શ્રુતજ્ઞાન પ્રચારક સંઘ, પૂણે, વિ.સં.
૧૯૯૩. ૧૭૨. તત્ત્વાર્થસૂત્ર, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધસંસ્થાન, વારાણસી, વિ.સં.
૧૯૯૩. ૧૭૩. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્યનો ગુ. ભાષા પર્યાય, પ્રભુદાસ
બેચરદાસ પારેખ, કેસરબાઈ જ્ઞાનભંડાર, પાટણ, વિ.સં. ૧૯૯૩. ૧૭૪. પારસર્ષસ્વાધ્યાયગ્રંથસંગ્રહ, જૈનગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ,
વિ.સં. ૧૯૯૬. ૧૭૫. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર (૭ ભાગોમાં), તત્ત્વાર્થચિન્તામણિ હિન્દી
ટીકા, માણિકચંદ્ર ન્યાયાચાર્ય, કુંથુસાગર, ગ્રંથમાલા, સોલાપુર,
વિ.સં. ૧૯૯૮. ૧૭૬. તત્ત્વાર્થવાર્તિક, સંસ્કૃત તત્ત્વાર્થવાર્તિકવૃત્તિ, અકલંકદેવ, ભારતીય
જ્ઞાનપીઠ, વિ.સં. ૨૦/૦, ૨૦૩૮. ૧૭૭. તત્ત્વાર્થસૂત્ર સંસ્કૃત બાલબોધિની ટીકા, ઇશ્વરચંદ્રશાસ્ત્રી શર્મા, | ભારતી જૈન પરિષદ, કલકત્તા, વિ.સં. ૨૦૦૧. ૧૭૮. તત્ત્વાર્થસૂત્રી પ્રકાશિકા, જૈનગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, વિ.સં.
૨૦૦૧.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૭૯. તત્ત્વાર્થ ઉષા, મૂળ, ગુજરાતી સૂત્રાર્થ, ભુવનભાનુસૂરિ, અર્હત્ તત્વદાન પ્રેમ-ગ્રંથ શ., વિસનગર, વિ.સં. ૨૦૦૩ પુનઃ પ્રકાશનઃઅંબાલાલ રતનચંદ સંઘવી જૈન ધાર્મિક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૫૪, દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોલકા, વિ.સં. ૨૦૬૭.
૧૮૦. નિત્ય સ્વાધ્યાય સ્તોત્ર સંગ્રહ, જીવણલાલ છગનલાલ સંઘવી, અમદાવાદ, વિ.સં. ૨૦૦૩.
૧૮૧. પ્રકરણમાળા, વિજયદાનસૂરિ જૈન ગ્રંથમાલા, સુરત, વિ.સં. ૨૦૦૩. ૧૮૨. પ્રકરણમાળા, સોમચંદ ડી. શાહ, પાલિતાણા, વિ.સં. ૨૦૦૩. ૧૮૩. રંજન પ્રિયંકર સ્વાધ્યાય સૌરભ, હરગોવિંદદાસ જીવનરાજ મણિયાર, મુંબઈ, વિ.સં. ૨૦૦૩.
૧૮૪. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, રામવિજય, જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ, વિ.સં. ૨૦૦૪.
૧૮૫. તત્ત્વાર્થવૃત્તિ, સંસ્કૃત શ્રુતસાગરીટીકા, શ્રુતસાગરસૂરિ, ભારતીય જ્ઞાનપીઠ, વિ.સં. ૨૦૦૫.
૧૮૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી ભાવાર્થ, અમૃતલાલ પુરુષોત્તમદાસ, અમદાવાદ, વિ.સં. ૨૦૦૬.
પ્રકરણમાલા, ભુવન સુદર્શન રતશેખર જૈન ગ્રંથમાલા, ઉદયપુર, વિ.સં. ૨૦૦૯.
૧૮૮. આવશ્યકમુક્તાવલી, કાંતિલાલ રાયચંદ મહેતા, સાણંદ, વિ.સં.
૧૮૭.
૨૦૧૧.
૧૮૯. જૈનધર્મ પ્રકરણ રતાકર, સુરેન્દ્રસૂરિ જૈન પાઠશાલા, કુવાલા, વિ.સં.
૨૦૧૧.
૧૯૦. ચંદનની સુવાસ, સાગરમલજી પન્નાજી શાહ, બેંગલોર, વિ.સં.
૨૦૧૧.
૧૯૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી સારબોધિની ટીકા, પ્રભુદાસ બેચરદાસ પારેખ, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (બે ભાગોમાં), વિ.સં. ૨૦૧૬, ૨૦૩૨, ૨૦૫૩.
Page #50
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૯ ૧૯૨. લલિતસ્તોત્ર સંદોહ, મણિલાલ વિઠ્ઠલદાસ શાહ, બેંગલોર, વિ.સં.
૨૦૧૮. ૧૯૩. સ્વાધ્યાય મંજૂષા, સોમચંદ ડી. શાહ, પાલિતાણા, વિ.સં. ૨૦૧૯. ૧૯૪. સ્વાધ્યાય કંચનમાળા, મુક્તિકમલ જૈન મોહન ગ્રંથમાળા, વડોદરા,
વિ.સં. ૨૦૨૧. ૧૯૫. જૈનધર્મપ્રકરણ રસાકર, સુરેન્દ્રસૂરિ જૈન તત્વજ્ઞાનશાળા, અમદાવાદ,
વિ.સં. ૨૦૨૨. ૧૯૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી સૂત્રાર્થ, જૈન સાહિત્યવર્ધક સભા,
અમદાવાદ, વિ.સં. ૨૦૨૫. ૧૯૭. તત્ત્વાધિગમસૂત્ર, ગુજરાતી અનુ. જૈન સાહિત્યવર્ધકસભા,
અમદાવાદ, વિ.સં. ૨૦૨૫. ૧૯૮. સ્વાધ્યાય સૌમ્ય સૌરભ, કપૂરચંદ આર. બારૈયા, પાલિતાણા,
વિ.સં. ૨૦૨૬. ૧૯૯. દશવૈકાલિકસૂત્ર તથા પંચસૂત્ર મૂલપાઠ, આગમમંદિર, પાલીતાણા,
વિ.સં. ૨૦૩૦. ૨૦૦. દશવૈકાલિકસૂત્ર, તત્ત્વાધિગમસૂત્ર, જૈન પબ્લિશિંગ કંપની,
દિલ્લી, વિ.સં. ૨૦૩૦. ૨૦૧. રસાવલી, મૂળ, જુહુ પાર્લા જૈન સંઘ, મુંબઈ, વિ.સં. ૨૦૩૦. ૨૦૨. સ્વાધ્યાય સૌરભ, સોમચંદ ડી. શાહ, પાલિતાણા, વિ.સં. ૨૦૩૨. ૨૦૩. નિત્યસ્વાધ્યાય સ્તોત્રાદિ સંગ્રહ, જસવંતલાલ ગિરધરલાલ શાહ,
અમદાવાદ, વિ.સં. ૨૦૩૩. ૨૦૪. તત્ત્વાર્થસૂત્ર, વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા, વિ.સં. ૨૦૩૪. ૨૦૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, લહેરચંદ ભોગીલાલ સ્મારક ગ્રંથમાલા, પાટણ,
વિ.સં. ૨૦૩૪. ૨૦૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, વિ.સં. ૨૦૩૬.
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૦૭. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી પદ્યાનુવાદ, અનુવાદ, સંતબાલજી, મહાવીર
સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, વિ.સં. ૨૦૩૭. ૨૦૮. ચંદનની સુવાસ, ગોડીજી પાર્શ્વનાથ જૈન ટૅપલ ટ્રસ્ટ, પુના, વિ.સં.
૨૦૩૮. ૨૦૯. ત્રિલોચના નિત્ય સ્તોત્ર સંગ્રહ તથા ચંદ્રજ્યોત સ્વાધ્યાય સંગ્રહ,
ચંદ્રજ્યોત પ્રકાશન મંદિર, અમદાવાદ, વિ.સં. ૨૦૪૨. ૨૧૦. મંગલસ્વાધ્યાય મંજૂષા, ધૂળચંદજી વાઘમલજી, બાલીગામ, વિ.સં.
૨૦૪૨.
૨૧૧. સ્વાધ્યાય સરિતા, આત્મકમલલબ્ધિસૂરિ જૈન જ્ઞાનમંદિર, મુંબઈ,
વિ.સં. ૨૦૪૨. ૨૧૨. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અર્થ, વિવેચન, કેવલ મુનિ, જૈન દિવાકર દિવ્ય
જ્યોતિ કાર્યાલય, વ્યાવર, વિ.સં. ૨૦૪૪. ૨૧૩. મણિકંચન ભદ્ર સ્વાધ્યાય, શ્રાવિકા જૈન ઉપાશ્રય, અમદાવાદ,
વિ.સં. ૨૦૪૪. ૨૧૪. સ્વાધ્યાય સરિતા, ભેરુલાલ કનૈયાયલાલ કોઠારી રીલિજિયસ ટ્રસ્ટ,
મુંબઈ, વિ.સં. ૨૦૪૪. ૨૧૫. સુયશ વિમલ સ્વાધ્યાય સિંધુ, ઠાકુરદ્વાર જૈન સંઘ, મુંબઈ,
વિ.સં. ૨૦૪. ૨૧૬. પ્રકરણ રસાકર, પદ્માવતી પ્રકાશન મંદિર, સૂરત, વિ.સં. ૨૦૪૭ ૨૧૭. તત્ત્વાર્થસૂત્ર ગુજરાતી ભાષાટીકા, રામજી માણેકચંદ દોશી,
કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી, વિ.સં. ૨૦૪૭, ૨૦૬૧. ૨૧૮. આરાધનાનો અમૃત કુંભ, આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,
અમદાવાદ, વિ.સં. ૨૦૪૮. ૨૧૯. તત્ત્વાથધિગમસૂત્ર, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા,
વિ.સં. ૨૦૪૮.
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૧
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સુબોધિકાટીકાનો હિં. વિવેચન, સુશીલસૂરિ,
સુશીલ સાહિત્ય પ્રકાશન સમિતિ, જોધપુર, વિ.સં. ૨૦૪૮,
૨૦૫૧, ૨૦૬૪. ૨૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રીપાલનગર જૈન શ્વેતાંબરમૂર્તિપૂજક દેરાસર *
ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૪૯. ૨૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા, ગુજરાતી, ૧૦ ભાગોમાં,
અભિનવ શ્રુત પ્રકાશન, જામનગર, વિ.સં. ૨૦૫૦. ૨૨૩. તત્વમીમાંસા, ગુજરાતી અર્થ, વિવેચન, સુનંદાબહેન વોરા,
લીનાવોન, અમદાવાદ, વિ.સં. ૨૦૫૧. ૨૨૪. તત્ત્વાર્થાધિગમસૂત્ર પદાર્થ સંચય, ગુણાનંદસૂરિ, જિન શાસન
આરાધના ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૫૫. ૨૨૫. તત્ત્વાથધિગમસૂત્ર ગુજરાતી અર્થ+વિવેચન, ચીમનલાલ
દલસુખભાઈ શાહ, ધુરંધરસૂરિ સમાધિ મંદિર ટ્રસ્ટ, અમદાવાદ,
વિ.સં. ૨૦૧૭ ૨૨૬. તત્વદોહન, આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી, વિ.સં. ૨૦૫૮. ૨૨૭. તત્વદોહન, ગુજરાતી અર્થ, ભાવાર્થ અને વિવેચન,
આનંદસાગરસૂરિ, આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી, વિ.સં. ૨૦૫૮. ૨૨૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા,
જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત,
વિ.સં. ૨૦૫૮, ૨૦૫૯. ૨૨૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આદ્યસંબંધકારિકા સં, ટીકા, દેવગુપ્તસૂરિ,
જિનગુણ આરાધક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૫૮, ૨૦૦૨. ૨૩૦. તત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુ., વિક્રમસૂરિ, શારદાબેન
ચીમનભાઈ એજુકેશનલ રીસર્ચ સેન્ટર, અમદાવાદ, વિ.સં. ૨૦૫૯. ૨૩૧. તત્ત્વાથધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, શારદાબેન
ચીમનભાઈ એજુકેશનલ રીસર્ચ સેન્ટર, અમદાવાદ, વિ.સં. ૨૦૫૯.
Page #53
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાધિગમસૂત્ર ૨૩૨. તત્ત્વાર્થસૂત્ર ગુજરાતી સૂત્રાર્થ, કલાપૂર્ણ આરાધક મંડળ, મદ્રાસ,
વિ.સં. ૨૦૬૦. ૨૩૩. તત્ત્વાર્થાધિગમસૂત્ર, કેશવચંદ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ,
પાલિતાણા, વિ.સં. ૨૦૬૧. . ૨૩૪. મોક્ષશાસ્ત્ર અર્થાત તત્ત્વાર્થસૂત્ર, જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ,
વિ.સં. ૨૦૬૧. ૨૩૫. રીયલિટી, વાલામાલિની ટ્રસ્ટ, મદ્રાસ, વિ.સં. ૨૦૬૧. ૨૩૬. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ આદિ, શ્રુતસરિતા બુક સ્ટોલ,
ગાંધીનગર, વિ.સં. ૨૦૬૩. ૨૩૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્યનો ગુ. અનુવાદ, રાજશેખરસૂરિ,
અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી, વિ.સં. ૨૦૬૪. ૨૩૮. પ્રકરણમુક્તાવલી, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા,
૨૦૬૪ વિ.સં. ૨૩૯. તત્ત્વાર્થસૂત્ર, જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૬૭. ૨૪૦. તત્ત્વાર્થસૂત્ર, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા,
વિ.સં. ૨૦૬૯. ૨૪૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગીતાર્થગંગા, અમદાવાદ, વિ.સં. ૨૦૬૯. ૨૪૨. ત્રિભુવન સ્વાધ્યાયમાલા, શાસ્ત્રસંદેશમાલા, સુરત, વિ.સં. ૨૦૬૯. ૨૪૩. પદાર્થ પ્રકાશ, અંબાલાલ રતનચંદ સંઘવી જૈન ધાર્મિક ટ્રસ્ટ, મુંબઈ,
વિ.સં. ૨૦૬૯. ૨૪૪. બાર ભાવના શબ્દશઃ વિવેચન ગુ. અનુવાદ- પ્રવીણચંદ્ર ખીમજી
મોતા, ગીતાર્થગંગા, અમદાવાદ, વિ.સં. ૨૦૬૯. ૨૪૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, હરિભદ્રસૂરિ કૃત સંસ્કૃત વૃત્તિ, અરિહંત આરાધક
ટ્રસ્ટ, ભીવંડી, વિ.સં. ૨૦૭૦, ૨૦૭૨.
Page #54
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૪૬. તત્ત્વાર્થ હિન્દી ઉષા, દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, વિ.સં.૨૦૭૧.
૨૪૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, કેશરચંદ્રસૂરીશ્વરજી ફાઇઉન્ડેશન, પાલીતાણા, વિ.સં. ૨૦૭૨
૨૪૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, જિનગુણ આરાધક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૭૦, ૨૦૦૨.
શક/વીર સંવત પ્રકાશન વર્ષ અનુસારઃ
૫૩
૨૪૯. સર્વાર્થસિદ્ધિ વૃત્તિ, સંસ્કૃત, દેવનંદી, કલાપ્પા ભરમાપ્પા નિટવે, કોલ્હાપુર, શક સંવત ૧૮૨૫.
૨૫૦. સર્વાર્થસિદ્ધિ વચનિકા, હિન્દી ભાષાટીકા, જયચંદ્ર, કલ્લાપ્પા ભરમાપ્પા નિટવે, કોલ્હાપુર, શક સંવત ૧૮૩૩.
૨૫૧. મોક્ષશાસ્ત્ર કૌમુદી, હિન્દી પદ્યાનુવાદ, ભાષાટીકા, મુક્યાનંદજી જૈન, સિંહ જૈન ગ્રંથમાલા, મુજફ્ફરનગર, વીર સં. ૨૪૨૪.
૨૫૨. સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્યની હિન્દી વ્યાખ્યા, ઠાકુરપ્રસાદ, પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, વીર સં. ૨૪૩૨. ૨૫૩. મોક્ષશાસ્ત્ર, જૈન ગ્રંથરતાકર કાર્યાલય, મુંબઈ, વીર સં. ૨૪૪૧ ૨૫૪. સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, મોતીલાલ લાધાજી, પૂના, વીર સં.
૨૪૫૩.
૨૫૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આત્મજાગૃતિ કાર્યાલય, બ્યાવર, વીર સં.
૨૪૫૮.
૨૫૬. તત્ત્વાર્થસૂત્ર‰નાગમસમન્વય, હિન્દી અનુવાદ ચંદ્રશેખર શાસ્ત્રી આચાર્ય, લાલા શાદીરામ ગોકુલચંદ જૌહરી, નઈ દિલ્લી, વીર સં.
૨૪૬૧.
૨૫૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, રતિલાલ બાદરચંદ શાહ, અમદાવાદ, વીર સં.
૨૪૬૯.
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૫૮. મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થસૂત્ર, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ, વીર સં. ૨૪૭૩, ૨૪૭૫, ૨૪૮૯. ૨૫૯. તત્ત્વાર્થસૂત્ર, દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વીર સં. ૨૪૭૬. ૨૬૦. મોક્ષશાસ્ત્ર કૌમુદી, સિંહ જૈન ગ્રંથમાલા, મુઝફફરનગર, વીર સં.
૨૪૮૪. ૨૬૧. સુમતિ સમૂહ રતમાલા, (૨ ભાગોમાં), શાસન સેવા મંડળ, મદ્રાસ,
વીર સં. ૨૪૯૮. ૨૬૨. સ્વાધ્યાયસ્તુતિ, આગમ અનુયોગ પ્રકાશન, સાંડેરાવ, વીર સં.
૨૫૦૩. ૨૬૩. મોક્ષશાસ્ત્ર, દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વીર સં. ૨૫૨૭
અજ્ઞાત પ્રકાશન વર્ષ વાળા પ્રકાશનો
૨૬૪. તત્ત્વાર્થરાજવાર્તિક, હિન્દી અનુવાદ, પન્નાલાલજી દૂનીવાલે,
જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા. ૨૬૫. તત્ત્વાર્થવૃત્તિ, સુખબોધા ટીકાનો હિન્દી અનુવાદ, આર્થિકા જિનમતિ,
કમલ પ્રિન્ટર્સ, કિશનગઢ. ૨૬૬. તત્વાર્થાધિગમ સૂત્ર, જસવંતલાલ ગિરધરલાલ શાહ, અમદાવાદ. ૨૬૭. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુવાદ શુભંકરવિજયજી, જૈન
પબ્લિશિંગ કંપની, દિલ્લી. ૬૮. પ્રકરણ સંગ્રહ, જૈન પબ્લિશિંગ કંપની દિલ્લી. ૨૬૯. સુરેન્દ્ર સ્વાધ્યાય સૌરભ, રાજ રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ. ૨૭૦. સ્વાધ્યાય પુષ્ય સૌરભ, ઘેલાભાઈ કરમચંદ સેનેટોરિયમ, મુંબઈ.
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૫
પપ
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
સંદર્ભ ગ્રંથો
૧. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર પ્રેષિત વાચક ઉમાસ્વાતિ વિરચિત
પ્રકાશનોની સૂચી ૨૦૧૭. ૨. હરિદામોદર વેલણકર, જિનરલકોશ, ભાંડારકર ઓરિયન્ટલ રીસર્ચ
ઈન્સ્ટિટ્યૂટ, પૂણે, ૧૯૪૪. ૩. https://www.wikipedia.rog/(આ વેબસાઈટ પર અંગ્રેજી, હિન્દી અને
ગુજરાતી વિગેરે ભાષાઓમાં વાચક ઉમાસ્વાતિ વિશે વિવિધ માહિતી આપવામાં આવેલ છે પણ હજુ એમાં ઘણી માહિતી વિદ્વાનો માટે સંશોધન
યોગ્ય છે અને સંપાદનની આવશ્યકતા છે. ૪. શ્રીધર ભાસ્કર વર્ષેકર, સંસ્કૃત વાલ્મય કોશ (ખંડ ૧ અને ૨), ભારતીય
ભાષા પરિષદ, કલકત્તા, ૧૯૮૮
Page #57
--------------------------------------------------------------------------
Page #58
--------------------------------------------------------------------------
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ ફત તત્ત્વાર્થાધિગમસૂત્ર તથા તેના ઉપર રચાયેલ સાહિત્યની સૂચી સંપાદક જિતેન્દ્ર બી. શાહ શ્રતરત્નાકર અમદાવાદ