Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ- સંચાલિત
વર્ષ : ૨૫.
ડિસેમ્બર : ૧૯૮૫ |
તંત્રી : પ્રો. કે. કા. શાસ્ત્રી
છુટ કે એક રૂ. : ૩-૦ ૦
આદ્ય તંત્રી : સ્વ, માનસંગજી બારડ
રજતજયંતી -દિવાળી અંક- પતિ
મલિ
એ સા રા સ મારભ
તા. ૩૧-૧૦-૮૫ અને તા. ૧-૧૧-૮૫ ના દિવસોમાં “સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદ’ નું ૬૭ હું અધિવેશન જામનગરમાં અને તા. ૧૬, ૧૭-૧૧-૮૫ ના દિવસોમાં ગુજરાત ઇતિહાસ પરિષદ ’નું ૮ મું જ્ઞાનસત્ર વિસનગરમાં થઈ ગયાં. બંનેના અધિકૃત અહેવાલ “ પથિક' માટે આવી ગયા છે, પણ સ્થળ, સંકોચના કારણે આ અંકમાં લઈ શકાયા નથી, જે જાન્યુઆરી, ૧૯૮૬' ના આવતા અંકમાં આવી જશે. અન્યત્ર રોકાણોને લીધે અમે જામનગરનો લાભ ગુમાવ્યો છે, પણ વિસનગરને લેઈ શકાયા હતા. ., ડે. મુગટલાલ બાવીસીએ બંને સમારંભના મેકલેલા અહેવાલ પરથી અને અમારી વિસનગરના સમાર ભની હાજરીથી હવે આત્મવિશ્વાસ સારી રીતે દઢ થયો છે કે આરૂઢ સંશોધક વિદ્વાનોની તો સજજતા હોય જ, ઉપરાંત નવેદિતા અને કેટલાંક વર્ષોથી કામ કર્યું જતા જુવાન સ શોધકોનાં પ્રદાનેન સ્તર પણ ધ્યાન ખેંચનારો બન્યું છે. ઈતિહાસલેખનમાં ' નામૂલં લિખ્યતે કિંચિત્ ” એ પ્રાણ ૩૫ સિદ્ધાંત છે, જેને વાંચવામાં આવેલા નિબંધોમાં સમૃચિત રીતે દર્શનાનુભવ થાય છે, આ ઇતિહાસ સ ધતની દિશામાં આવકારદાયક પ્રસ્થાન છે. આવા પ્રદાનનું અન્યાન્ય સામયિકોમાં પ્રકાશન થાય એ જરૂરી છે. પથિક” પેતાની શક્તિ પ્રમાણે નાના નિબંધોને સમાવેશ કરવા સદા ઉત્સુક છે.
સ્વજનોને ભાવભરી વિનંતિ સ્વ માનસ ગજીની સમયથી સંખ્યાબ ધ સ્વજનોને “ પથિક ' ભેટ જતું રહ્યું છે “ પથિક 'ને હવાલે સંભાળ્યો ત્યારથી પણ મોટા ભાગના એમના એ સ્વજનને “પથિક ' ભેટ મોકલાયે જાય છે જે વિદ્વાને અને લેખકે “ પથિક'માં લેખે કે રચનાઓ મોકલે છે અને જે સામયિકે બદલામાં પોતાનાં સામયિક મોકલે છે. તેઓને પણ ભેટ જાય છે. તા ૨-૩-૧૯૮૫ થી ‘. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ” અસ્તિત્વમાં આવી ગયું છે તેથી લેખ આપનારા વિદ્વાનો અને નવોદિત લેખકેને તો તે તે એક ભેટ જશે જ, પરંતુ સ્વજને ને અમારી ખાસ વિનતિ છે કે અમારા સંબંધને નહિ, સ્વ માનસંગજીના નિષ્ઠાપૂર્વકના સ બ ધને ધ્યાનમાં લઈ રૂા. ૩૦ ૧/- થી આ જીવન સહાયક બનો. એમના ટ્રસ્ટને કાર્યક્ષમ બનાવી “પથિક ’નું પ્રકાશન સતત ચાલુ રાખવા આ એક મહત્ત્વનો ઉપાય છે. આ રકમ અનામત જ રહે છે અને વ્યાજ વપરાય છે. ટ્રસ્ટ થઈ ચુ કર્યું હોઈ અંગત સંબ ધે આડે નહિ આવી શકે એ જ વિન તિ.
| --- તંત્રી
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦]
પથિક
[સયાના રગ
આકર્ષક અને માહક હતા. એનામાં યૌવનનું લાવણ્ય પ્રગટી ઊઠયું હતું. ઇબ્રાહીíમયાં એના પ્રત્યે આકર્ષાયા હતા.
“શિવરાજ શાહું થેડા વિસ પહેલા જગજીવન મહેતાને ઘેર એમને મળ્યા હતા અને કઇક ખાનગી મસલત કરતા હતા તે વખતે લધુભાનું નામ ખોલાયું હતું એમ ત્યાં કને રાત્રે છુપાઈને વાતા સાંભળનાર મા। બાતમીદાર અને કુમાર સાહેબનેા અંગત નોકર કાસમ વાત કરતા હતા, પણ હું જોઈ લઈશ. તમે નિશ્ચિંત રહે.”
“અમને તે! ખાત્રી છે, પણ તમે હવે તરત પગલાં અમારી પાસે થાડુ' સે!નું તથા ઝવેરાત છે તેને રાજકુમારીએ ચિંતાતુર બની આાગ્રડ ક
“તમારા ભાઈ હુસેમિયાં તા વિરુદ્ધ નથી ને?” રાણીએ પૂછ્યું,
હું ધારીશ તેમ જ થશે, બીજા ક્રાઈનું કાંઈ ચાલશે નહિ. આપ બેફિકર રહે।. આપની કાઈની પાસેથી સાનું કે ઝવેરાત મારાથી લેવાય નહિ. મારા રાજા માટે મારા દૈડુ કુરબાન કરવા તૈયાર છું, એમને રાજગાદી પર લાવીશ ત્યારે જ જપીશ. ''ઇબ્રાહીમે રાજકુમારી તરફ સૂચક દષ્ટિ કરી ઉત્તર આપ્યા અને રાજમહેલ છેાડી ગયા.
૨૧.
ભરે; ઢીલ કરવા જેવું નથી. જરૂર પડે તે ઉપયેાગ કરી, પણ હવે તરત બધી વ્યવસ્થા કરી.”
મહારાવ ભારમલજી
થોડા દિવસ બાદ રાજકુમાર માનસિંહ સમ મડૅરાવ રાયધણુજીના વારસ અને નવા મહારાવ તરીકે જાહેર થયા.
મહારાવશ્રી ભારમલજી ર ા' તરીકે એમને રાજ્યાભિષેક સન ૧૮૧૪ ના જાન્યુઆરી માસની ૧૩ મી તારીખે ઊજવાયે1.
જાડેજા કુળની પરંપરા મુજબ રાજગાદી પર બેસનાર નવા મહારાવને રંજન ક્રમના મહેશ્વરો મેઘવાળાના પૂજ્ય ભાત ંગે પોતાની ટચલી આંગળીના ક્ત વડે તિલક કર્યુ.
રાજ્યના શિરસ્તા પ્રમાણે નવા મહારાવતા રાજ્યારાહણુ પ્રસંગે ભરાયેલ દરબારમાં હાજ આપવા તથા મહારાવ પ્રત્યે વફાદારી પ્રદર્શિત કરવા કચ્છમાંથી ઠેર ઠેરથી જાડેજા ભાયાત ગરાસદાર, અન્ય જાગીરદારા, તાલુકાના કારભારીએ તથા અન્ય અધિકારી, ભૂજ તથા અન્ય શહેરના નગરરોઠા અને મહાજનના અગ્રણીઓ વગેરે સલામે આવ્યા અને નવા મહારાવને નજરાણું ધરવામાં આવ્યું. દરબારમાં મંગલ સ્વસ્તિવાચન બાદ ભાટચારણા તથા કવિએ દુહા છંદ તથા પ્રશસ્તિકવિત્તો સભળાવ્યાં, નૃત્યાંગનાઓએ સુંદર નૃત્ય રજૂ કર્યાં. નવા મહારાવશ્રી તરફથી પ્રજાના તમામ વર્ગને સુખસગવડા તથા રાહત આપવા માટેના કાર્યક્રમાની જાહેરાત કરવામાં આવી. ભાટચારા તથા કવિ અને નૃત્યાંગનાઓને બક્ષિસ આપવામાં આવી. રાજ્યાભિષેકની ખુશાલીમાં મહાદેવને નાકે રાખેલ તાપના સત્તર ભડાકા કરી સલામી આપવામાં આવી. છએ રા'ના અવાજો સાથે સમારંભ પૂરા થતાં સભા ખરખાસ્ત થઈ. શહેરની તમામ નિાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એને મીઠાઈ વહેંચવામાં આવી અને ગરીખાને માટે દેંગે ચડાવીને એને સ્વાદિષ્ટ ભોજન અપાયું,
મહારાવશ્રીની સવારી ત્યાર બાદ રાજમહેલમાંથી ભૂજિયા કિલ્લા પર આવેલ શ્રોભુજગદેવનાં દર્શન માટે રવાના થઈ તેમાં જજીવન મહેતા તથા ખીમ્ન અધિકારીએ જાગીરદારા તથા પ્રજાજના જોડાયા,
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા આ દેશમાં નરનારી સૌને માટે ભારે મેટું કર્તવ્ય છે. દૂધ ઘી ઉપર જ ભારતવાસીઓનું વ નિ છે. ગાય અને બળદની ભારે નિખરતાથી કતલ કરવામાં આવી રહી છે ત્યારે આપણને હોય છે કે આપણાં સંતાન કેવી રીતે જીવશે.
– લાલા લજપતરાય આ પહેલાં રાક્ષસે માણસને ખાતા હતા અને અત્યારે માણસે પશુઓને ખાય છે કે જે મેટામાં મોટું
છે, જે થવું ન જોઈએ. હું બધા જ હિંદુમુસલમાન-પારસીઓને આ પ્રાર્થના કરું છું કે તમે આવાં વાવ પ્રાણીઓની થતી કતલને અટકાવી દે અને વિરોધ કરીને ગાયની રક્ષા તે કરવી જ જોઈએ.
– મહામના માલવિયા જેઓ દછંખલાને વશ થઈ ગાની હિ સા કરે છે કે માંસ ખાય છે અને જેઓ સ્વાર્થને વશ આ ખાટકીઓને ગાય મારવાની સલાહ આપે છે તે બધા ભારે મોટા પાપના ભાગી થાય છે. ગાયની કતલ
નારી, એનું માંસ ખાનારા અને એની કતલ કરવાને ટ આપનાર માણસે ગાયના શરીર પર જેટલા વાળ છે તેટલાં વર્ષ યાતનાઓ ભોગવે છે
- મહાભારત, ૧૩-૭૪-૩,૪ કે કેવળ તપશ્ચર્યાનું ફળ ભાગ છે. ભોગ સુધી પહોંચી જનારા તપસ્વીનું અધઃપતન થાય છે. સ્વાથી લાલચુ અને માનની ઈચ્છા રાખનારાઓએ જનતા જનાર્દનની સેવા કરવા કદી જવું ન જોઈએ. કામ જોધ લોભ મેહ જીતવા એ જ પુરુષની પૂર્ણતા છે.
-ત્યાગમૂર્તિ ગોસ્વામી ગણેશદાસજી સકલ હિન્દ સિહ તુરક દુષ્ટાં વિદારહુ, ધર્મની ધ્વજા કઉ જગતમે ફુલાર ” “ચિડિયેસે મેં બાજ લડાઊં, તબ નામ ગોવિંદ પાઊં ” –ગુરુ ગોવિંદસિંહજી મહારાજ “ક્યા હુઆ વદિ ધર્મપે વાર દિયે સત ચાર, ચાર મરે તે કયા હુઆ, છવિત કઈ હજાર ”
– દશપેશ ગુરુ ગોવિંદસિંહજી મૌત તે ઉ૬ કરે જે સિરજનહાર બે બિહાડિયા હેય. જિલ્ડન હિરદે બિચ પરમેશ્વરકા પ્યાર હૈ, એન્હા તાઈ મૌત સચ્ચા જન્મ હૈ ! જેણે સરજનહાર પરમાત્માને છેડી દીધા છે તેણે મરવાથી ડરવુ જોઈયે જેના હાથમાં ઈશ્વર માટે પ્રેમ છે તેને માટે તે મૃત્યુ એક નવો અને વાસ્તવિક જન્મે છે.”
– ગુરુબાલક જોરાવરસિંહ-વ-ફતેસિંહ “જિસ મને જગ ડર, મેરે મન માન દ, મરનેસે હી પાઈએ પૂરણ પરમાનંદ ”
– ત્યાગમૂરિ ગુરુ તેગબહાર કયા હુઆ મર મિટ ગએ પ્યાર ધર્મ વાસ્ત? બુલબુલે કુરબાન હેતી હૈ ચમન વાસ્તે ”
– અજ્ઞાત હે વ ! હે શસ ! હે કરુણાનિધાન બેનતી મેરી અબ હૈં સુન લીજૈ ઔર ન માંગત દૂ કછુ તુમને ! જે ચાહત સેહિ વર દીજે અતિ શસ્ત્રનસે રણમે જુગૂ | મોરે શ્યામ ! હે હો વર દીજૈ ”
– ગોવિંદસિંહજી મહારાજ પંજાબી ચંદુ હલવાઈ કરાંચીવાલા
પ્રધાન કાર્યાલય : ૧૮૫ વાલકેશ્વર માર્ગ, તીનબત્તી, મુંબઈ-૪૦૦ ૦૦૧ શાખાઓ ઃ ૧. ઝવેરી બજાર, ૨, ગ્રાન્ટ રોડ, ૩. લાબા, ૪. વરલી નાકા, ૫. સૂર્યોદય સ્ટોર્સ-ચર્ચગેટ,
૬ સાયન સર્કલ, ઇ. દાદર ટી. ટી, ૮. ઠાકુરદ્વાર, ૮ ઘાટકોપર (પશ્ચિમ),
૧૦. લિંકિંગ રોડ વાંદરા કારખાનું : “ચંદુ ભવન,” ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૭
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
STEEL WINDOWS & DOORS
Hot-dip Galvanised A Life-time guarantee against corrosion
Available from
SEN HARVIC
in
Steel Windows Industry The most trusted name
Office : 37, Abdul Rehman Street, Bombay-400 003 T. P. 327740
Works : Industrial Estate, Road No. 5, UDHNA-394 219 (Surat-Gujarat) T. P. 88875
Use Standard Windows as per IS 1038/83
Save Money & Time
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
WANT TO PACK YOUR PRODUCTS SAFELY ?
Contact us for your Requirements of : O PITUMENISED WATERPROOF PAPERS O JUTELINED WATERPROOF PAPERS O PITUMENISED POLYTHENE-LINED PAPERS 0 POLYCOATED KRAFT PAPERS O POLYTHENE-LINE HESSIAN CLOTH & PAGS O PAPERLINED HESSIAN CLOTH & BAGS O DOUBLE HESSIAN BAGS O HDPE WOVEN SACKS
STAN
Phone : 324 737 POLYFAB INDUSTRIES
67, Bhandari Street, BOMBAY-400 003 B34 5100
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MRS.
, માનસંગજી બા૨ડ સ્મારક ટ્રસ્ટ-સંચાલિત આઘતંત્રી : સ્વ. શ્રી માનસંગજી બારડ
આ અંકના વાર્ષિક લવાજમ : દેશમાં રૂ. ૩૦-૦૦ પથિક પ્રત્યેક અંગ્રેજી મહિ |
અનુક્રમ વિદેશમાં: શિ, ૬૦: છૂટક: શિ. ૫ નાની ૨૭ મી તારીખે પ્રસિદ્ધ થાય |
દેશમાં ચાલુ છૂટક અંક : રૂા, ૩-૦૦ છે. જો ૧૦ દિવસમાં અંક ન મળે તે સ્થાનિક પેસ્ટ ઑક્સિ |
તંત્રી : કે. કે. કા. શાસ્ત્રી : સહતંત્રી : ડે, નાગજીભાઈ ભટ્ટી માં લિખિત ફરિયાદ કરવી અને
વર્ષ: ૨૫:ડિસેમ્બર, ૧૯૮૫-માગસર, સં. ૨૦૪૨: અંક ૩ જો એની નકલ અત્રે મોકલવી. ૦ પથિક સર્વોપયોગી વિચાર | ગુ. ઈ. માપદનું વિસનગર ૮ મું નસત્ર
મુખપૃષ્ઠ ભાવના અને જ્ઞાનનું માસિક છે. પ્રમુખના વક્તવ્યમાંથી (સૌ. ઈતિ. પરિ. અધિવેશન) છે. પ્રફુલ્લ ઝાલા ૪ જીવનને ઊર્ધ્વગામી બનાવતા | ભારતીય શિલ્પ-સ્થાપત્ય દેવાલય શ્રી મણિભાઈ વોરા ૭ અભ્યાસપૂર્ણ અને શિષ્ટ સાહિત્યિક સંધ્યાના રંગ (ચાલુ નવલકથા)
૭૩-૮૦ લખાણને સ્વીકારવામાં આવે છે ૦ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી તે નોંધ: આ અંકમાં વયોવૃદ્ધ ઇતિહાસ શ્રી મણિભાઈ વોરાને પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની | ભારે અમે તૈયાર કરેલો લેખ છપાય છે. એ છાપવાની અનુમતિ લેખકોએ કાળજી રાખવી. | આપવા માટે અમે એમની ખૂબ ખૂબ આભારી છિયે. – તંત્રી ૦ કૃતિ સારા અક્ષરે શાહીથી અને ! વાર્ષિક ગ્રાહકોને : આપનું કે આપની કોલેજ યા શાળાનું કાગળની એક જ બાજુએ લખેલી | લવાજમ હજી ન મોકલ્યું હોય તે સત્વર મ. એ.થી મોકલી આપવા હેવી જોઈયે. કૃતિમાં કઈ અન્ય તક્લીફ લેશે. ભાષાનાં અવતરણ મૂકયાં હેય તે એને ગુજરાતી તરજૂમો
વિનંતિ આપવો જરૂરી છે.
વાર્ષિક ગ્રાહકોએ પથકના પતતાના નવા વર્ષના લવાકૃતિમાંના વિચારોની
જમને રૂ. ૩૦/-અમયસર મોકલી આપવા વિનંતિ. સરનામામાં જવાબદારી લેખકની રહેશે. |
ગોળ વલમાં પહેલો અંક કયા માસથી ગ્રાહક થયાનું ૦ “પથિક'માં પ્રસિદ્ધ થતી કૃતિ
કહે છે. એ માસ પહેલાં લવાજમ મળવું અભીષ્ટ છે. એના વિચારો અભિપ્રાય સાથે
અગાઉનાં લવાજમ એક કે એકથી વધુ વર્ષોની બાકી છે તેઓ પણ તંત્રી સહમત છે એમ ન સમઝવું.
સવેળા મેકલી આપવા કૃપા કરે. ૦ અસ્વીકૃત કૃતિ પાછી મેળવ
અંક હાથમાં આવે એ ગાળામાં લવાજમ મોક્લી આપનારે વા જરૂરી ટિકિટ આવી હશે આવા વર્તલને ધ્યાનમાં ન લેવા વિનંતિ,
t . તે જ પરત કરાશે.
પથિક'ના આશ્રયદાતા રૂ. ૧૦૦૧/-થી અને આજીવન સહાયક ૦ નમૂનાના અંકની નકલ માટે રૂ. ૩૦૧)-થી થવાય છે. બક્ષિસે તરીકે પણ અમે સ્વીકાલ્લામાં
૩-૦૦ ની ટિકિટ મોકલવી. | આવે છે. સ્વ. શ્રી. માનસંગજીભાઈના અને “પથિક'ના ચાહકોને મ, એ.-ડ્રાકટ-પ-લે- | પથિક કાર્યાલયના નામના મ.કે ડ્રાફટથી મોકલી આપવા વિનંતિ, પથક કાર્યાલય મધુવન, એલિસ- આ છેલ્લી બે પ્રકારની તેમ રૂ. પ૦/-થી લઈ વધુ બક્ષિસની રકમ બ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬ | અનામત જ રહે છે અને એનું માત્ર વ્યાજ જ વપરાય છે.
-
-
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમુખશ્રીના વક્તવ્યમાંથી
છે. પ્રફુલ્લ ઝાલા
ઈતિહાસમાં રસ ધરાવનાર અનેક વ્યક્તિઓ આજે અહીં પધારેલ છે, છતાંય અમારા માટે ચિંતાને એક વિધ્ય છે કે દિવસે દિવસે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ-કોલેજો અને માધ્યમિક શાળાઓમાંથી ઇતિહાસ કે અભ્યાસ ઓછો થતો જાય છે અને ઇતિહાસના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. શિક્ષિત વ્યક્તિઓમાં પણ ઇતિહાસના વિષય તરફ એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે.
આ વર્ગના લોકોને એમ લાગે છે કે “ઇતિહાસને અભ્યાસ કરીને શું કરવું, જિવાઈ ગયેલા જીવન અને વિતી ગયેલી વાતોને આજે ફરી શા માટે વાગોળવી, ભગવાન બુદ્ધ અને મહાવીર, અશોક કે અકબરને આજે યાદ કરવાનું શું મહત્તવ ? અમરજી દીવાન કે ગગા ઓઝા, સૌરાષ્ટ્રના જાડેજાઓને કે ગેહેલ કુળના ક્ષત્રિયને ઈતિહાસ જાણીને શું કામ છે ! આ વિષયને અભ્યાસની સમાજે સંગતિ કેટલી ?' આ પ્રકારના પ્રશ્ન ઉત્પન્ન કરીને બે ત્રણ મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરું છું.
એક દલીલ એવી કરવામાં આવે છે કે આજનો યુગ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકની પ્રગતિનો છે. આપણી દષ્ટિ ભવિષ્યની દિશા તરફ હેવી જોઈએ. આપણે આવતી કાલે ર૧ મી સદીના કોમ્યુટર-યુગમાં પ્રવેશ કરવાની તૈયારી કરીએ છીએ ત્યારે ગઈ કાલે બનેલા બનાવની વાત કરવાને અર્થ શો ?
આ વાત સાચી છે. આજની ભૌતિક સિદ્ધિઓ અને સમૃદ્ધિ વિજ્ઞાનની પ્રગતિને જ આભારી છે. જીવનનાં અનેક ક્ષેત્રોમાં–જીવવિજ્ઞાનથી ખેતીવાડી સુધીનાં ક્ષેત્રોમાં–આ વિજ્ઞાનની સહાય વિના આપણી સંસ્કૃતિ જે કક્ષાએ પહેચી છે ત્યાં પહોંચી શક્યા ન હતા એમાં બે મત નથી.
પરંતુ આ વિજ્ઞાનની પ્રગતિ સાથે આ જ વિજ્ઞાને એક વિરાટ શક્તિ પણ ઉત્પન્ન કરી છે તે શક્તિની જાણકારી, નિયંત્રણ-સંચાલનમાં ઊંડી સમજ અને વિશાળ ડહાપણની જરૂર છે. દિશા અને યેય વિનાની આ વિજ્ઞાનની શક્તિ માનવજાત માટે ક્યારે વિનાશ લાવશે એ કહી શકાય નહિ. આ સમજ અને ડહાપણના પાઠ આ પશુને ઇતિહાસના અભ્યાસમાંથી જ મળી શકે.
આપણે જરા ઇતિહાસ તરફ નજર નાખીએ. ઈ.સ. ૧૯૧૮ માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી પેરિસમાં યુરોપનાં વિજેતા રાષ્ટ્રો-ઇંગ્લેન્ડ ફાન્સ ઈટાલી તેમજ અમેરિકાના વડા ભેગા થયા. વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે અને ભવિષ્યમાં આવું ભયંકર યુદ્ધ ફરી વાર ન થાય એની ચર્ચા કરી આ ચર્ચાને અંતે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ઠરાવવામાં આવ્યું અને એના પર શિક્ષારૂપે-યુદ્ધના વળતર-રૂપે ૮૦૦ કરોડ પાનનો યુદ્ધદંડ લાદવાનું નક્કી કરવામાં આવ્યું. જર્મન પ્રજા આટલે બે જે ઉપાડી શકશે કે નહિ એ તે વિચાર કર્યો નહિ, એ વાતને મહત્વ આપ્યું નહિ. આ ચર્ચામાં ઈંગ્લેન્ડના મહાન અર્થશાસ્ત્રી જે. એમ. કેઈન્સ પણ ઇંગ્લેન્ડ વતી ભાગ લઈ રહ્યા હતા. એમને આ વાત ગળે ઊતરી નહિ, એમણે કહ્યું કે આ શિક્ષા આપણે આજના અને પછીના જર્મનીનાં નિર્દોષ બાળકે સ્ત્રીઓ અને વૃદ્ધ પુરુષને કરીએ છીએ એ માનવતાની દષ્ટિએ વાજબી નથી, પરંતુ ફાન્સના પ્રમુખ કલેમેન્સિયો તે જર્મનીના કદર વિરોધી હતા એટલે આવી કોઈ વાત સ્વીકારવા તૈયાર જ નહતા. આ મુદ્દા પર અર્થશાસ્ત્રી કેઈન્સ રાજીનામું આપ્યું. પરિણામ ? આ શાંતિના કરારે ઉપરની સહી કર્યા બાદ ભારે દડના દબાણ અને ત્રાસમાંથી આ જર્મન પ્રજાએ હિટલર અને એની સાથે ૧૯૩૯ ના બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિજ્ઞાન વધારે વિનાશક બન્યું. જાપાનનાં શહેરો હિરોશીમા • સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદ : ૬ ઠ્ઠા અધિવેશન, તા. ૩૧-૧૦ ૮૫ અને ૧-૧૧-૮૫ ઃ જામનગર
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર- અને નાગાસાકી પર ફેંકાયેલા ઍટમ-બથી પ્રથમ કયારેય નહિ જોયેલે તે વિનાશ માનવજાતે જે. પહેલી જર્મનીની, તે પછી બીજી જાપાનની પ્રજા વિજ્ઞાનની આ ભયાનકતાનો સંહાર બની.
આજનું વિજ્ઞાન તે વળી એનાથી પણ આગળ વધ્યું છે. એક તારણ પ્રમાણે આજે મુખ્યત્વે અમેરિકા રશિયા અને યુરોપની ધરતી પર આવાં પ૦,૦૦૦ (પચાસ હજાર) અણુશસ્ત્ર છે અને દરેક શસ્ત્ર જાપાન પર ફેંકાયેલા અણુમ કરતાં એક હજારગણું શક્તિશાળી છે. જો ત્રીજુ વિશ્વયુદ્ધ અટકાવવું હોય અને માનવસંસ્કૃતિને બચાવવી હોય તે ઇતિહાસમાંથી સમજણ અને ડહાપણના પાઠ ભણવા પડશે અને એ સોક્રેટિસનું ડહાપણ, બુદ્ધની કરુણા, મહાવીરની અહિંસા, ઈશુની સેવા, શંકરાચાર્યની અદ્વૈતભાવના, જે. કિનમતિનાં પ્રેમતત્વ અને માનવતાપ્રેમ, સ્વાઈઝર કે બટ્રાન્ડ રસેલના વિચારોને સ્વીકારીને વિજ્ઞાન પર અંકુશ મૂકવાથી જ આપણી સભ્યતા અને સંસ્કૃતિને વિનાશ અટકાવી શકીશું, કદાચ અટકાવી શકીશું.
બીજી દલીલ એવી કરવામાં આવે છે કે જે દેશની વસ્તી ૫૦ ટકા જેટલો ભાગ ગરીબીની રેખા નીચે જીવતા હેય (આ આંકડો ચર્ચાસ્પદ હોઈ શકે), જેને બે ટંક પણ પુરતું ભોજન મળતું નથી ત્યાં ઇતિહાસની વાત કરવાથી શું વળવાનું છે?
આ વાત પણ એટલી જ સાચી છે. ભારતના આર્થિક વિકાસની સમસ્યા સૌથી વિકટ છે અને તેથી આણી બધી જ શક્તિ અને બુદ્ધિને ઉપગ આ ગરીબી દૂર કરવા માટે કરે જઈએ. આ બેયને લક્ષમાં રાખીને આપણે પંચવર્ષીય યોજનાઓ કરી અને આજે જ્યારે સાતમી પેજના પર આવ્યાં છીએ ત્યારે જરા વિચાર કરવા ઊભા રહીએ.
આર્થિક વિકાસને કોઈ મર્યાદા ખરી ? આપણે મૂડીરોકાણુ-બચત-ઉત્પાદનની પરિભાષામાં વાત કર્યા કરીએ છીએ. ઉપાદન વધારવા માટે આપણે વિવિધ પ્રકારને નમૂનાના ઘડતરને વિચાર કરીએ છીએ, પશુ જેને માટે આ ઉ, પાદન કરીએ છીએ તે માનવીના સદાચાર-ઘડતરને વિચાર હવે કયારે કરે છે? આપણે માણસને સંસ્કારી બનાવવા માટે આર્થિક વિકાસની કઈ મર્યાદા નક્કી કરવી
અને વળી બીજું વિકાસ કેના માટે ? આ રાતદિવસ આર્થિક વિકાસ કરીને આગળ વધીએ છીએ, પણ આ વિકાસ કેના માટે ? અઢારમી સદીના અર્થશાસ્ત્રીએ કહેતા હતા તે પ્રમાણે વેગના અસ્તિત્વ માટે કે ગાંધીજીએ રસ્કિનના વિચારને પડો પડયો તે છેલી પળ સુધી માટે ? આ વિકાસની પ્રક્રિયાથી આપણી સંસ્કૃતિ પંચતારક સંસ્કૃતિ તરફ જતી હોય એમ લાગે છે. આ દેશના લાખે અને કરોડ હરિજને ગિરિજને આદિવાસીઓ અને ઝુપડપટ્ટીમાં રહેનારાં શહેરી ગરીબના ઝડપી વિકાસ માટે આ વિકાસ ખરી કે નહિ ? - આ પ્રશ્નોના જવાબ સામ્યવાદી વિચારક તરીકે નહિ, પણ એક ઇતિહાસકાર તરીકે કાર્લ માફીસે આ છે. એણે જગતના ઈતિહાસના અભ્યાસમાંથી જે તારણે કાઢયાં છે તેની માત્ર યાદ આપું છું. દુનિયાના દેશોમાં જ્યારે જ્યારે માનવ-સર્જિત અસમાનતાને કારણે દુઃખ અને ગરીબી વધ્યાં છે ત્યારે ત્યારે ક્રાંતિ સર્જાઈ છે. લે કે એ માર્ગે ન જાય એ માટે આર્થિક વિકાસની વાત કરતી વખતે સમાજના કેટલામાં છેલા માસના કલ્યાણ માટેની ઝડપ અગ્રતા અને નજર ચૂકી જવાશે તે એનાં પરિણામ માટે આજે નહિ તે આવતી કાલે ઈતિહાસ આપણને માફ કરશે નહિ.
[ ક્રમશ:
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર-૫
SARASPUR FABRICS
The Fabrics that take you on the Flights of Fashion
Polyester/Cotton Suitings and Shirtings Polyester Cotton/Filament Weft Shirtings Polyester/Cotton/Texturised Filament Weft Shirtings and Suitings Superfine Dhoties Polyester/Cotton Dhoties Bleached, Dyed and Printed Poplins Longcloth and many other Quality Products The Saraspur Mills, Limited
Saraspur Road, Ahmedabad-380 018
: 374 017, 374 066, 374117, 374 168, 374 219 Telegram : Rupsaras
Telex : 021-388 ગીરનું ગેરટેડ ૧૦૦ ટકા શુદ્ધ ધી મેળવવા માટે
અમૃતલાલ મોઢા ઘી અનાજ અને કરિયાણાના વેપારી, મટી શાક માર્કેટ સામે... જુનાગઢ-૩૬૨ ૦૦૧
એ માટે સંપર્ક સાધે
જલારામ ટ્રેડિંગ કુ. કેટન મરચન્ટ અને કમિશન એજન્ટ,
બેડલી (જિ. વડોદરા) ફોન : ફેકટરી: ૧૮૦, ૨૯૧ રહેડાણઃ ૧૪૦, ૧૧૪ ઑફિસઃ ૧૬૧
With Compliments From:
BIL METAL WORKS
Manufacturers of: Pressed, Febricated and Deep drawn Precision Auto parts and Industrial
Sheet Metal Components, Opp. Bhaili Rly. Station, Padra Road, P.0. Bhaili, Dist. Vadodara. Phone: 540294/553805
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય શિલ્પ-સ્થાપત્યઃ દેવાલયો
[એક દષ્ટિપાત]
શ્રી, મણિભાઈ પુ. વેર
ભારતીય શિલ્પકલામાં ભારતીય સભ્યતાને અખંડ ધબકાર ચ ો આવે છે. પ્રજાજીવનની પ્રતિભા પ્રજાને તત્વજ્ઞાનમાં સાહિત્યમાં અને શિપમાં દેખાતી હોય છે. આપણી લલિત કલાઓ ભૌતિક છે લૌકિક માધ્યમ દ્વારા માનવને આધ્યાત્મિક કે અલૌકિક ધ્યેય પ્રતિ લઈ જાય છે. જ્ઞાની માણસ જીવનને ટુકડાઓમાં જો નથી, એ જીવનને અખંડ એકતામાં જુએ છે. હિંદુવિદ્યા–કલા માનવને દષ્ટિમાં રાખે છે, એ હંમેશાં જીવને શિવત્વ ભણી લઈ જાય છે.
માનવજીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થના ચાર પાયા છે તેમાં એકેય નકામે કે અર્થ વગરને નથી. પુરષ જેટલું જ પાપ પણ ધ્યેયને પહોંચવા અમુક સંજોગોમાં જરૂરી છે. એના પ્રત્યે સૂર કે તિરસ્કાર ન હોવા જોઈએ. એ સાધકને અડચણ ઓળંગવાની શક્તિ આપતું હોય છે. આપણાં શાસ આ બધ આપે છે. પશુ-પક્ષી–મનુષ્યને પ્રેમભાવ રાધા કૃષ્ણના પ્રેમભાવ સુધી લઈ જાય છે. રાક્ષસનું રુધિર પાન, શ્રીકૃષ્ણદાનું મિલન, ગીતા માંહેનું વિરાટરૂપ સાહિત્યમાં સમાનપૂર્વક આવે છે તે જ રીતે શિપીઓએ અવાં દશ્ય ભકિતભાવપૂર્વક કંડાર્યા છે. બ્રહ્મસુત્ર આદિ સાહિત્ય સાધકને પરબ્રહ્મ સુધી લઈ જાય છે તેમ આ સર્વ બાહ્ય આલેખને દર્શન-રૂપે મનુષ્યને અંતઋક્ષ આપવા સહાયભૂત થાય છે.
આદિ માનવ બેસીને વિચાર કરતે થયો ત્યારથી એને ઠીક-ઠીકનો ભેદ સમજવા લાગે, એ પિતાનાં રહેઠાણ સાધન રહન સહનને સરખાં કરતા પિતાનું અને પિતાના સમૂહનું શ્રેય થાય એવી પ્રવૃત્તિ કરતે થે, ખરા અર્થમાં મનુષ્ય થયા. આમાંથી કલાકાર જન્મે. હજારો વર્ષો પૂર્વેની ચદાને પર આદિ માનવે કરેલા લીટ એ કાપાઓ, પ્રાફ-હડપ્પીય યુગથી આજ પર્વતના પુરાવશે, વેદપુરાણની કથાઓ વગેરેમાં શિલ્યના સંસ્કાર જન્મી આગળ વધતા જણાય છે. સર્વ વિદ્યાકલામાં એના આદિ પુરુષ ભગવાન શંકર મનાયા છે અને પ્રકૃતિ સર્વની જનેતા મનાયેલ છે. કલાના સ્વામી શિવ છે. શિવત્વમાંથી જ સોંદર્ય સાંપડી શકે.
આપણા ખંડમાં આર્ય દ્રવિડ સમય થયો અને વેદિક દેવ અનેનાં રશૂળ પ્રતીક સાથે ભળવાથી ભારતીય દેવમૂર્તિઓ સજન પામી. નિર્ગુણ સુમને પામવા સગુણ સ્થલ દેવપ્રતીની પૂજા થઈ. આમ અલૌકિકને પામવા લૌકિક પ્રથા શરૂ થઈ. મૂર્તિ યંત્ર વગેરે યોગી માટે માનસિક વિકાસનાં સાધન ' બન્યાં. આમ જનસમાજને ધર્મ માટે મૂર્તિની જરૂર પડી અને એ દેવને બિરાજવા દેવઘરની આવશ્યકતા ઊભી થઈ. સમાજમાં આ અર્થે શિલ્પીઓ-સ્થપતિઓ દેખાયા. શિપીને બ્રહ્મા” અને સ્થપતિને “વિશ્વકર્મા માનેલ છે.
ભૂતકાલનાં તૂટેલાં દટાયેલાં શિલ્પ સ્થાપત્યોનાં અંગ પૃથ્વીપટે ઠેર ઠેર મળી આવે છે. અ, ભગ્ન અંગે આપણા ઈતિહાસને ઘડવા સહાયભૂત બને છે. આપણાં શાસ્ત્રોમાં શિલ્પી અને સ્થપતિને એક જ માનેલ છે. કલાકાર એ જ કારીગર શિ૯૫ તિષ અને ગણિત જ્ઞાતા હેય. કુશળ સ્થપતિ એ જ ગણાતે, જે વર્ષકિ સુત્રધાર પ્રજ્ઞાવાન શિપી હોય તેમજ શીલ સાધના અને રસવાળે પુરુષ હોય. ભારતીય શિલ્પ-સ્થાપત્યને ઉદ્દભવ વૈદિક વેદી-નિર્માણથી થયેલ છે. સ્થાપત્યને ભગવાકાર્ય ગણ્ય છે. ભારતીય શિ૯૫ ભારતીય સંસ્કૃતિની છાયારૂપે ભૌગોલિક ભારતવર્ષના વિસ્તારમાં ફેલાયું હતું, રાજકીય ભારતવર્ષની બહાર ગાંધાર પાકિસ્તાન મધ્ય—એશિયા તિબેટ નેપાળ બ્રહ્મદેશ શ્રીલંકા સિયામ બેડિયા અને જવાના પુરાવશેષમાં ભારતીય પડઘા પડે છે,
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૮૫
પથિક ભારતીય કલાનું આગવું લક્ષણ લય-નૃત્ય છે. શિલ્પી નટરાજને પૂજક છે, એટલે તે એણે પથરને ધાતુને કાષ્ઠને નૃત્ય કરતાં કરી દીધાં. પુરુષત્વ દાખવતી હિંદુકલાએ સ્વાભાવિક રીતે સ્ત્રી પાત્રોને સુંદર ઉઠાવ આપે છે. સંસારની લીલા, સર્જનથી સંહાર સુધી, લય-તાંડવ શિવજીનું દિવ્ય રૂપ છે. ભારતીય શિલ્પ બે અઢી હજાર વર્ષોથી નવાં નવાં રૂપ લેતું અખંડ પ્રવાહમાં વહેતું આવે છે. પ્રાંતે પ્રાંતે યુગે યુગે. જૂજવી લઢણમાં સુભગ મેળમિશ્રણ સાધી, જટિલ સ્વરૂપે કઈ પણ કલાને મટવા દીધા સિવાય અખંડતા પ્રાપ્ત કરી ભારતીય શિપ ઊભું છે. - પૃથ્વી પર પ્રાણીને પ્રાકૃતિક બળ સામે ટકી રહેવા માટે રહેઠાણની જરૂર પડી, આદિ માનવ ગુફા શોધી, એને જોઈતી રીતે દી ઠીકઠાક કરતે રહ્યા. પછી તે એણે ઘાસ વાંસ કાષ્ઠનાં ઝૂંપડાં-ઘર કર્યા અને છેલ્લે એણે ઇટ-પથ્થરનાં મકાન બાંધ્યાં, સમૂહમાં રહેવા ટીંબા નેશ વસાવ્યા. ગામ શહેર થયાં. ભય અહોભાવ પ્રેમ ભકિતથી દૈવી શક્તિને માનવો માનતા થયા. એની વિવિધ રીતે પૂજા શરૂ થઈ. એમાંથી એ પ્રભુશકિતને પૂજવા-ભજવા દહેરી-મંદિરો ઉદ્દભવ્યાં. સ્થાપત્યકલા-કસબની લઢણુૌલીએ દઢ થતી ગઈ અને શિપથાપત્યનાં શાસ્ત્ર થયાં. હજારો વર્ષોમાં આદિ કાલથી વર્તમાન યુગ સુધીમાં શિષ્ટ સંસ્કારી માનવીને એ પ્રકૃતિપરાયણ રહી શકે એવી અને એટલી વિદ્યાકલાનું દર્શન થયું અને એણે કલાને સરકારસંપન્ન કરી. અતિ સર્વત્ર વર્જિત ગણ્યું. આજ પર્યત માનવ મર્યાદામાં રહી વિદ્યાના અપચાથી દાનવ થતાં બચે છે. સર્વ કલામાં-વિદ્યામાં પ્રગતિ થતી રહી. પરા વાણીમાં, ગીતામાં તેમજ પ્રાસાદિક શિ૯૫માં, માનવહૃદયને રૂચે, આંખને ગમે અને માનવને ઊગતિ તેમજ અંતર્દષ્ટિ પ્રાપ્ત થાય, તત્ત્વદર્શન થાય, તેવાં સન ભારતવર્ષમાં ચેદિશે થયાં, માનવધર્મને લક્ષમાં રાખનાર ભારતવર્ષમાં મધ્યયુગ સુધીનાં સ્થાપત્ય દેવસ્થાન અર્થે જ થયાં; લોકિક બાંધકામ, રાજમહેલ વગેરે તે મધ્યયુગના ઉત્તરાર્ધથી જ થયાં છે.
આપણા મંદિર પૃથ્વી પર દઢ ઊભાં છે. એનાં પાયા જગતી સ્ત ભે ભીતે શિખરે પૃથકી ઉપરથી ઊંચે જાય છે. દર્શનાથી માનવ પણ પૃથલી પર પગ ઠેરવી ઊર્વ દષ્ટિ બની શકે છે. મંદિર પરનાં શિપ પણ સુંદર સ્વસ્થ શરીરધારી માન ગાંધ દેવનાં હોય છે. કિનારે વ્યાસે પશુ પક્ષી વૃક્ષો વેલ ફૂલે પણ પૃથ્વી પરના જીવંત કાવ્યમય દેખાય છે. શિલ્યમાં જીવન પ્રત્યે ઉદાસીનતી નથી, જીવનમાં ઉત્સાહ આનંદ અને અહંભાવ પ્રાપ્ત થાય એવી કલાદ્રષ્ટિ છે. આપણું અમર સાહિત્યનું સર્જન ઋષિઓએ સમાધિઅવસ્થામાં સાંભળવા-સમજવા માટે કર્યું તેમ આપણું શિ૯૫સન સાધક શિલ્પીઓએ ભાવ-અવસ્થામાં જોવા-સમજવા અર્થે કર્યું છે. મંદિરના મંડોવર પરની બાહ્ય શિલ્પસમૃદ્ધિ જોઈ, મંદિરની અંદર ગૂઢ મંડપમાં થઈ દેવગૃહ આગળ આવી માણસ ઊભો રહે ત્યારે અંદરનું શિલ્પ-સમૃદ્ધિ વગરનું સાદું સ્વ૨૭ ગંભીર શાંત વાતાવરણ એને દેવમૂર્તિ કે પ્રતીકરૂપ પ્રભુ સાથે જોડે છે. દર્શનથી અંતર્દષ્ટિ બની દેવકૃપાથી શાંત હદયે બહાર આવે છે ત્યારે મંદિરના શિખર પર બ્રહ્મ-અંડરૂપ સુવણ. કળશ પર દકિટ જાય છે અને અવકાશમાં લહેરાતા ધર્મવિજના દર્શનથી દિલમાં શાંત મુક્તિને સંચાર અનુભવે છે; આસપાસનું વાતાવરણ એને સાથ આપે છે. ઊજવંદષ્ટિ થતાં બાહ્ય સ્થૂલ શિપસમૃદ્ધિ સૂક્ષ્મત્વ પ્રાપ્ત કરે છે. માનવહૃદય બીજી દુનિયામાં પહોંચતું લાગે છે, ભૌતિકતા તે પૃથ્વી પર જ જેનારના પગ પાસે પડી રહે છે. મંદિરશિ૯ -સ્થાપત્યની આ છે અજબ અસર !
હડપ્પીય કે પ્રાગાર્ય માતૃકા વૈદિક અદિતિ છે. લેરિયા નંદનગઢની સુવર્ણમા સિંધુખીણની સંસ્કૃતિની માતૃકાને અંગઉપાંગે મળતી છે. હડપીય માતૃકા ને પુરોહિતનાં શિ૯૫ પર ગ્રીસ-સીરિયાના જેવી અસર જણાય છે અથવા એનાથી ઊલટું હોવાની વધુ સંભાવના. આ બધામાંથી આપણી ગાંધાર અને મથુરાની શિ૯૫ણેલી ઉદ્ભવી છે. હડપ્પા અને મૌર્યકાલ વચ્ચેના ગાળામાં માનવ-રહેઠાણ કાચાં હશે એનાં
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૫ અવશેષ-યિહ દેખાતાં નથી. ચંદ્રગુપ્ત મૌર્યના મડાલય કાષ્ઠના સ્તંભ ઉપર ઊભેલા હતા. એ સ્ત સુવર્ણરંગી હતા એમ કહેલ છે. એ યુગમાં પથ્થરના તે માત્ર કીર્તિ સ્તંભ હતા, જે અવશેષરૂપે આજે ઊભા છે. આ પ્રકારના લાંબા લીસા એક જ પથ્થરના શિરોભાગે સિંહનું શિલ્પ હોય છે. સ્વતંત્ર ભારતના રાજચિહ્ન તરીકે રેતિયા પથ્થરને ૬–૧૦” ઊંચો સારનાથ તંમ છે. આ અશકતંભને મથાળે ઘંટાકાર શીર્ષ ઉપર ચાર કિંહ ચારે દિશા પર દષ્ટિ રાખતા બેસાડ્યા છે અને એના ઉપર ધર્મચક મુકેલ હતું. સિ તેની નીચેની પદિક ઉપર ચાર નાનાં ચક્ર અને વચ્ચે ચાર જીવંત પ્રાણી, સિંહ હાથી અશ્વને વૃષભ, કંડારેલ છે. આ સ્તંભ-શીર્ષ માં “પર્સિ પે લિસ તથા હેલેનિસ્ટિક અસર દેખાય છે. પથ્થરને લીસો કરવાની કલા મૌર્યગુગમાં હતી, સ્તંભ તેમજ ગુફાની ભીંતને પણ લીસી કરાતી, આ કલા ઈ. પૂ. પ૦ ૦ થી ઈસ. ૫૦૦ સુધી ચાલુ હતી. ભારતીય શિલ્પકાર શિપને એવા ભાવ આપી શકતા કે એ શિપ જોનારના હૃદયને સ્પર્શી જતું.
સૌ-પ્રથમ બાંધકામ અર્ધરોળાકાર, શબ દાટવાના ટીંબાના ઘાટન, પ્રાચીન રતૂપ નેપાળમાં થયો છે. એના ઈ ટેરી બાંધકામમાં વચ્ચે ખંડમાં ખાસ પ્રકારના પાત્રની અંદર બુદ્ધના અવશેષ રાખી એ ખુષને પૂરથાન કર્યું. આ સંતૂપના અંદરભાગે કાચી ઈ અને બહારભાગે પાકી ઈ ટે ચણ એને વિશાળ અર્ધગળાકારનું રૂપ આપ્યું. ગોળાર્ધ ઉપર કાષ્ઠના કોરાવાળી હર્મિક અને એના પર વચ્ચે ઊંચે છત્રો મુકાયાં હતાં. પછીના મૌર્યકાલમાં અને ગુપ્તકાલમાં વિસ્તૃત શિ૯પસમૃદ્ધ ભવ્ય સ્તૂપ થયા. ભારદૂત છે. પૂ. ૧૫૦, ગયા ઈ. પૂ. ૧૦૦ ને સાંચી ઈ. પૂ. ૫૦ માં વિખ્યાત સ્તૂપ થયા. સાંચીને સ્તૂપ તે પછીથી બહુ વિશાળ ૧૦૦' ઊંચે કરાવ્યું, પ્રદક્ષિણાપથ અને કાષ્ઠની રેલિંગને સ્થાને પથ્થરની ઉંચેરી લિન થયાં અને ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર ૩૪ ઊંયાં રૂપખંડિત થયાં. વિદિશા પાસે અ! સાંચી 1 2૦૦' ઊંચા ટેકરા ઉપર ત્રણ સ્તૂપ છે. વિશ્વવિખ્યાત ઉરિ-કથિત મેટા સૂપ પાસે ત્રીજા નંબરને નાને તૃપ સારીપૂત અને મહામોચ્ચલાનના અવશેષ ઉપર બંધાય છે. એનું તોરણ સાંચીનું છે. દિપક એ છે
સારનાથ અને નાલંદાના કંડારકામયુક્ત ઈટરી કામના સ્તૂપ થયા. નાલંદા-તૂપને ઉપર જતાં અગાસી અને એના ઉપર પિરામિડ જેવું સ્થાપત્ય હતું; એના દરેક ખૂણે રતૃપિકા હતી. આ સ્તુપમાં પાલ રાજ એ : ગુત સમ્રાટે એ સુધારા-વધાર કરાવ્યા હતા. આજે આમાંનું કંઈ નથી. સારનાથથી તે ભગવાન બુદ્ધ ધર્મચક્ર ચલાવ્યું હતું. ગળાકાર ઘુમટ ઉપર નળાકાર બાંધકામ, ચારે દિશાએ દેવકુલિકા અને એમાં બુદ્ધની મૂર્તિ ગુપ્તકાલમાં મુકાયેલી હતી. આના પણ થોડા ભગ્નાવશેષ માત્ર છે.
અમરાવ -તૂ પની વેદિકામાં બુદ્ધના જીવનપ્રસંગ આલેખેલ છે. આ ઈ. સ. બીજી સદીનું શિ૯૫ છે. એક બાજુ પહેલાં થયેલ શિપમાં બુદ્ધ નથી, એને સ્થાને પ્રતીક છે. બીજી બાજુએ બુદ્ધની પ્રતિમા આવી થઈ છે. એ ઈ. સ. ત્રીજી સદીનું કામ છે. લંકાને અનુરાધાપુરને સ્તૂપ અમરાવતી-તૂપથી મોટે છે અને જાવા ને બરબુદર-તૃપ તે બહુ વિશાળ છે, બહુ વિખ્યાત છે. ભારતવર્ષના સાંચીને તૂ પથી પણ આ બૃહદ્ ભારતના સ્તૂપ મેટા છે, જેના પર બોદ્ધ જાતકકથાઓના પ્રસંગ શિપમાં ઉતાર્યા છે. કાબૂલ કંદહારથી ઉઝબેમિસ્તાન અને તિબેટ થઈને ભારતીય સભ્યતાના સંસકાર હિમાલયની ઉત્તર-પૂર્વે થઈ અતિ એ સેવાના કર્મોડિયા સિયામમાં પહોંચ્યા હતા, કંબેજનું ખેર પ્રજાનું, અંગારવ ટનું બ્રાહ્મ ધર્મનું ઈતિહાસ પ્રસિદ્ધ મહામંદિર છે, જેમાં ભારતીય શિલ્પકલામાં ધર્મની કથા દષ્ટિગોચર થાય છે, કબાજ ને જાવાને સંબંધ તે ઘનિષ્ઠ રહેલે; એમાં ભારતીય સંસ્કૃતિનાં દર્શન થાય છે, હિમાલય અને હિંદી મહાસાગર પાર કરીને ભારતીય સભ્યતા પ્રસરી હિંદી ચીન અને જાવા
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર
પથિક સુમાત્રામાં એક થઈ રહી. એ પ્રજા એ.ની સભ્યતાને ગુપ્તકાલના ભારતીય સંસ્કાર આપ્યા, એનાં ચિહ્ન ત્યાંના પુરાવશેષેનાં શિવસ્ય.
પમાં દેખાય છે. હિંદી ચીનમાં બ્રાહ્મણધર્મ પહેલાં આવ્યા, બોદ્ધ મેજ પણુ પાછળથી આવ્યું. નામદેવ ની પૂજા કંબે જમાં થતી હતી, ના નવાટ મદિરના પુરાવશેષ એ કહી આપે છે. એ દેશમાં આઠમા-નવમી સદીમાં પણ ભારતીય શિલ્પની છાપ છે. - ઈ. સ. ની બીજી સદીમાં ક્ષત્રપ રુદ્રદામાની પુત્રી સાતવાહન રાજાને પરણી. નાહપીણની સત્તા ગોમતીપુત્ર તેડી નાખી હતી, છતાં સાતવાહને એ બૌદ્ધ ધર્મને તેમજ બ્રાહ્મણધર્મને આશ્રય આપ્યા હ. બહ૬ ભારતમાં રોમેર ભારતીય સભ્યતા પ્રસરવા માટે વાતાવરણ હતું. કાબૂવે પાસે ગુલદાર ને શેવારીના રૂપના અવશેષ છે, જે કુષાકાલના છે. સાત ને બુનકારામાં અશેકના સમયના પુરાવશેષ પ્રાપ્ત થયા છે. ઈ. સ. બીજી સદીનું શિલ્પકામ રિલીફમાં મળ્યું છે તેમાં શિબિરાજા ને કપિતપક્ષીની જાતકકથા ગાંધારશૈલીમાં દેખાય છે. શિલ્પ ઉપર ગ્રીક અસર ચોખ્ખી જોઈ શકાય છે. અફઘાનિસ્તાનમાં હાડા પાસૈથી બુધપ્રતિમા ૧'ની અને બીજા શિપ-અવશેષ ઈ. સ. ચોથી સદીના મળ્યા છે. એ પોલેનિયસે પહેલી સદીમાં તક્ષશિલા જોવેલ ત્યારે એ નિનાહ જેવું ભારે દીવાલ અને ખાઈથી રક્ષિત નગર હતું. બહારના ભાગમાં એક મંદિર હતું, જેમાં ધાતુની તકતીઓ ઉપર સિકંદર-પેરસના પ્રસંગ આલિખિત હતા. આ સિવાય વાયવ્ય પ્રદેશમાં સુખ કાટાલ જિદિયાલ કપિશામાં પહેલી સદીના અગ્નિપૂજ કેનાં દેવરથાનના અવશેષ મળ્યા છે. એ ભાગમાંથી પ્રતિ કુષાણરાજ જેવી લાગતી બેઠેલ સૂર્યની મૂર્તિ મળી છે, જે મથુરા મ્યુઝિયમમાં છે. કુષાણકાલની માટીની મૂર્તિઓના ટુકડા ઉઝબેગિસ્તાનમાં પ્રાપ્ત થાય છે.
સ્તૂપો સિવથ પ્રાચીન સ્થાપત્યમાં ધાર્મિક હેતુ માટે થયેલાં ગુફામંદિર છે, કલાની દૃષ્ટિએ ઈ. પૂ. ૬૦૦ થી ઈ. સ. ૭૫ એ મયંકાલ : ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકને સમય, મહાવીર અને બુદ્ધને રસમય, પાણિને અને ચાણક્યને સમય. આ યુગમાં વેદાને સ્થાને સ્તુપ આવ્યો હતો. ગયા પાસેની ટેકરીમાં બે ગુફા છે, જે અંગે આછવકોને આપી હતી. એક ગુફામાં ગળાકાર ભીંતવાળા ખંડ છે. અંદરની ભીંત સપાટ લીસી છે ચિત્વ તેમજ વિકારના ઉપયોગ માટે ગુફાઓ હતી. ત્યપૂજસ્થાન અને વિકાર ભિખુઓને રહેવાનાં સ્થાન હતાં.
ભારત ને બુદ્ધની પાસેની ગુફાના અવશેષમાં પશ્ચિમ એશિયાનાં ચિઠ ક્યાંક દેખાઈ આવે છે છતાં એ શિ૯૫ ભારતીય વાતા વરણુમ થયેલ છે એ સ્થાનિક શિપસાધકની કૃતિ છે. યક્ષ માનવ ને પ્રાણીમાં જીવંત ગતિ છે. સમૂજીવનના પ્રસંગ પણ કંડાય છે. શૃંગ-કવિ-કલાની એ લઢણુ છે. પક્ષી એનાં અંગ-ઉપાંગે. માં હડપ ની મ તૃક જેવી છે. શિલ્પમાં દંપતી, લીમશ ઋષિને આશ્રમ વગેરે ઈ. પૂ. ૨૦૦ ના સમયમાં લાગે છે. પટણા તથી પરખ મના યક્ષ અને દિદારગંજ ને બેસનગરની પક્ષીઓ તે ઈ. પૂ. ૧લી સદીનાં વિખ્ય ત શિલ્પ છે.
દક્ષિણ ભારતવર્ષમાં સાતવાહન-સામ્રાજ્યમાં શિ૯૫-સ્થાપત્યના મહાન અદ્ભુત નમૂનારૂપ ગુફામંદિરો થયાં, ભાજપ અને કાલની ગુફાઓ વિવિખ્યાત છે. ઊંડે સુધી કેરેલી ગુફાઓને ચૈત્યખંડને અંદરથી કોતરીને બનાવેલ છે. ગુફા ઉપરની વિતાન-સ્થાને લાંબી ગોળાકાર છત મને હર સ્તંભોની હાર પર ટેકવેલી લાગે છે. ભીંતની પાસે અષ્ટકોણ આ સ્તંભે હારબંધ છે. દરેક સ્તંભ ચેરસ પીઠિક પર ઠેરાવેલ ગોળાકાર કુંભ ઉપર અષ્ટકોણ થાંભલા-રૂપે ઊભો છે. તંભના શિરોભાગે હાથી કે અશ્વનું જોરદાર શિલ્પ છે અને એ જાણે ઉપરની છતને ટેકો આપે છે. સ્તંભનું શિ૯૫ કાષ્ઠ-સ્તંભના શિ૯૫ પરથી ઊતરેલ લાગે છે, ઊડે દૂર ઐયખંડમાં પૂજાસ્થાને સ્તુપ કંડારેલ હોય છે તેને ફરતો પ્રદક્ષિણ
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્થિક
ડિસેમ્બર ૮૫
':
પથ છે. કાલની ગુફા ઊંડી છે. ગુફાના પ્રવેશ ઉપર વચ્ચે શિ૯ મંડિત મેરી ચત્યબારી ને બંને બાજુ સુંદર નાની સૈન્યબારી છે, જે ગુફામંડપને બારથી શોભા અને અંદર પ્રકાશ આપે છે. કાલ સૂપ બુદ્ધતિને દર્શાવે છે. આ ગુફામાં મથુરાની કુષાણસેલી બીજી સદીની શરૂઆતની દેખાય છે.
દક્ષિણમાં અજિડાની જગપ્રસિદ્ધ ગુફામંડપની સમૃદ્ધિ ઈ. પૂ. ૨૦૦ થી ઈ. સ. ૭૫૦ ને સમય દરમ્યાન બદ્ધ સાધકે એ સજેલી છે. વાધોર નદીના કાંઠે ૨૬ ” ઊંચી ચંદ્રાકાર ખડકાળ ભેખડમાં ગુફાઓ યુગે યુગે ગતરાતી ગઈ છે. કલાસમૃદ્ધ ૨૯ ગુફા મંડપ સ્થાપત્ય શિપ અને ચિત્રકલાના ભવ્ય ભંડાર છે. આ ગુફાઓમાં નં. ૯, ૧૦, ૧૯, ૨૬, ૨૯ એ ચો છે, બાકીના વિહારસભામંડપ છે. શરૂઆતની ગુફાઓ થયા બાદ વચ્ચે લગભગ ચાર વર્ષ ગુફામ ડપે કરવાની પ્રવૃત્તિ અટકી પડી હતી. ગુપ્તકાલમાં ફરી એ સુભગ કાર્ય ચાલુ થયું તેમાં ગુપ્ત ચિત્ર-શિપ-કલાસંસ્કાર દેખાયા. નં. ૧૦, ૧૯, ૨૬ ની ગુફાઓમાં એ ઉન્નત કલાનાં દર્શન થાય છે. ગુફા નં, ૧૯ ના દ્વાર પર યક્ષ, ગવાક્ષામાં બુદ્ધમૂર્તિએ, ત્યબારીશિપમાં માનવ કે યમુખ મૂકવાની રીત ને અંદર પૂ૫ ઉપર અભયમુદ્રામાં બુદ્ધ અનન્ય છે. ગુફા ૧ની સ્તંભની કતરણી અને બોધિસત્વ અવલોકિતેશ્વર ૫ મી સદીનાં શિ૯૫ છે. ગુફા નં. ૧૭ ને ચિત્રભવ તથા ગુફા નં. ૨૬ માં પરિનિર્વાણમાં સૂતેલા બુદ્ધ પણ એ સમયની ગુપ્તશલીના છે.
સિલેનમાં અનુરાધાપુર ને સિગિરિયા સુધી આ અજિઠાની કલાની અસર પચી, સિલોનમાં રાજ કપે પાંચમી સદીના ઉત્તરાર્ધમાં ૬૦૦' ઊંચી સિગિરિયાની કરીને શિલ્પ-ચિત્રથી અલંકૃત કરાવી કૈલાસનું રૂપ આપ્યું. અફઘાનિસ્તાનની બુદ્ધિપ્રતિમા પણ પાંચમી સદીનું સર્જન છે. અજિંઠાના ભીંતચિત્રની અસર ભારતવર્ષમાં મધ્યપ્રાંતની બાઘની ગુફાનાં ભીંતચિત્રોમાં તેમજ દક્ષિણમાં ત્રિકમ અને પદ્મનાભપુનમનાં ભીંતચિત્રોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
ગકામડપોમાં શિરમોર તે ઇલોરાના શિલ્પકલામંડપમાં કલાસનાથ-મંદિર છે, જે ઈ. સ. આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ કૃષ્ણરાજ પહેલાએ પૂરું કર્યું. રાષ્ટ્રકૂટ-સમ્રાટોએ આ કામ હાથમાં લીધું હતું, આખું હિંદશિવમંદિર-મહામેરુ પ્રાસાદ જાણે વાસ્તુશાસ્ત્રનાં સૂત્રો અનુસાર બાંધેલ હોય તેવું આ ઈલોર-કલાસ ગુફામંદિર છે. આ મંદિર એક પછી એક શિલા ઘડીને થર ઉપર થર લઈને ચણેલ નથી, એ અંદરથી ખોદી કાઢી ને ટચી કંડારી આખું ગુફામંદિર કોતરાયેલું અનન્ય-સ્થાપત્ય છે. મૂળ ભારે વિશાળ ખડકની ચદાનમાંથી વિશાળ ખડકખંડ જુદે પાડી, પછી એમાં ઉપરથી અને અંદરથી કોરી કાઢી સુંદર શિ૯૫મંડિત મહાપ્રાસાદ ખડા કરેલ છે, જે ૧૫૦' 'ચે છે. મંદિરની જગતપીઠ ઉપર સુંદર શિલ્પવાળા ભીતિયા સ્તંભેવાળો મડવર, મંડપનાં છાઘ, શિખર વગેરેની બાંધણી જેવી શિલ્પકલા એ સર્વ એટલું બધું સુડોળ છે કે આ પ્રાસાદ ઊંચે છતાં બેઠેલે ભવ્યતામાં સૌંદર્ય વધારે લાગે છે. પીઠના ગજથરના હાથી જીવંત નાને હાથી લાગે છે. મંદિરના મુખમંડપની બંને બાજ બહારના ભાગે જુદા જ ઊંચા એક જ પથરના વિશાળ ચેરસ કીર્તિસ્તંભ કે દીપસ્તંભ છે, જે શિ૯૫મંડિત છે. કૈલાસનાથ-મંદિરને ફરતાં મૂળ ખડકનાં ભીંતડાંઓમાં પણ નાના મંડપ છે, જેમાં શૈવસંપ્રદાયનાં શિ૯૫ છે. અન્ય ગુફામંડપમાં શિવપાર્વતીના વિવાહ, રાવણનું તપ, કૈલાસને ડગાવવાની રાવણની ચેષ્ટા, એ સુંદર શિપધન છે. કૈલાસ ડગતાં પાર્વતીજી ચંચળતા દાખવે છે, જ્યારે શિવજી શાંત સ્થિર ભાવે નિર્લેપ મુદ્રામાં બેઠા છે; આ ભાવ શિપમાં ઉતાર્યો છે. આ સિવાય સપ્તમ તકાએ મહિષાસુરમદિની દુર્ગા વગેરે ઘણાં સુંદર સબળ શિ૯૫ અહીં ઈલેરાની ગુફા મંડપમાં છે. મંડપના સ્તંભ પર શેલનસામગ્રીમાં મોર લતા ફૂલપાંદડી વગેરેનાં સુંદર ખાસ પ્રકારનાં શિ૯૫ અહીં છે. અહીંની શિલ્પકલા ઉપર
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બ૨/૮૫
પથિક
ચોખ્ખી ગુપ્તકલાની અસર છે, જે પ્રતિહાર-કલારૂપે પછીના ઘુષમાં બહાર આવી છે. લેરામાં બૌદ્ધ વિહાર હિંદુમ દિંશ ને જૈનસભાએ મળી ૩૪ ગુફામ ડપ છે. આ શિલ્પ-મજાના ઔર'ગઝેશના સમયમાં ખંડિત થયા છે, ક્રૂરતાએ-ઘેલછએ શિવત્વને અને સૌંદર્યાંને ત કર્યું. એવું માનવહૃદયને લાગે છે. ઈલેારા-વિસ્ત.ર શિવસ`પ્રદાયને ભાગ હવે. સગેશ્વર મહાદેવનું જ્યોતિં ંગ-શિવાલય નજીકમાં જ પશ્ચિમમાં જરા નીચે ખીણમાં શિવભક્તિનું કેંદ્ર છે. એ પહેલાં મા"માં દેગિરિ-દેશલતાબાદના વિખ્યાત કિલ્લે છે, જે પણ ખડક ઉપર છે અને ક્રેાતરી કાઢેલ માવાળા છે. ઔરગાબાદ નાશિક ધારાપુરી ઉદયિગિર મામલપુરમ્ જેવાં ધામ અને મુંબઈ પાસેની ગુઢ્ઢાએ એવા સ્થળ છે કે જ્યાં ગુફ મંડપો ખડકમાંથી અને ખડક ઉપર કાતરકામ કરી બનાવ્યા છે,
ઈલેરા જિટ!ના સમકાલીન છે.
મામલ્લપુરમાં ખડકમાંથી કાપી કાતરી કાઢેલાં ઘણાં છૂટાં મંદિર છે, જેમાં સાત મદિર વિખ્યાત છે. આ મ`દિર પહેલાંના કાદિર પરથી બનાવ્યાં. લાગે છે, પલ્લુ રાત્રીએ આ મદિર–રથા કરાવેલ છે. ધર્મરાજરથ ભીમરથ અર્જુનરથ કાપદીરથ તે સRsદેવ-તકુળથ એ પાંચ પાંડવેાના રથ કહેવાય છે. દરેક રથ અને એની ઉપરની ભૂમિ-સ્નૂલિકા-મડાર પરનાં શિલ્પ મનેહર લાગે છે. દરેક શૈલમંદિર એક જ પથ્થરના બનેલ રથ છે. મામલ્લપુરમ્ સમુદ્રકાંઠાનું મોટું મદિર દ્રાવિડ શૈલીનું પાકા પથ્થરનું ભવ્ય ખધણીનું છે. મામાપુરના એક વિશાળ ખડક-લક ઉપર ગ’ગાવતરણ'માંની જીવંત સૃષ્ટિ ખડકમાં ઉતારી છે. ખડક ઉપર નદી સંવાદી જીવન ધબકે છે. એ જગપ્રસિદ્ધ શિલ્પમાં મુંબઈ પાસેના ગામડપેામાં ‘એલિફન્ટા'નું ગુફામંદિર વિશ્વવિખ્યાત છે, જ્યાં વિશાળ ત્રિમૂર્તિ શિવની પ્રતિમાનાં દર્શન થાય છે; એ મહાન પ્રતિમાના દરેક મુખ પર નિતિરાળાં ભાવ જોવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવેલ આ શિલ્પધન છે,
કૃષ્ણા ગાદાવરી વચ્ચેના પ્રદેશમાં આંધ્રશૈલી પૂર્ણ રીતે ખીલી હતી. અમરાવતી ને નાગાજુ નકોડામાં ઈ. પૂ. ૧૦૦ થી ઈ. સ, ૧૦૦, શૃંગશૈલીમાંથી શરૂ થઈ, ગાંધાર ને મધુરારોલીમાંથી પ્રેરણા લઈ આંધ્રૌલી પ્રકાશમાં આવી. યુદ્ધગયાનું ભારેપણું હવે નથી; જીવનને આનદ દર્શાવતું શિલ્પ છે, જે સાંચી અને કાર્બાનાં સ્ત્રી-પુરુષામાં ઊતર્યું છે અને એ અહીંનાં પાત્રમાં પશુ જોઈ શકાય છે. આંત્રશૈલીમાં પાત્રા પૃથ્વી પર દૃઢ પગ રાખી ઊભાં છે. સ્ત્રીએ પેાતાનાં જેમ અને ભાવ નિર્દેષિ પ્રસન્નતામુગ્ધતાથી દાખવે છે; બીજી દુનિયાની ચિંતા નથી. શિલ્પીને લોકિક દષ્ટિ આધાત્મિકતા જેટલી જ જરૂરી લાગી છે, શિપીમાં માનવલિની ગહનતા છે.
સિક`દરના મૃત્યુ બાદ એના પૂર્વના સૂબા સ્વતંત્ર થયા, મગધની પડતી થઈ. શિલ્પમાં ગાંધારશેલી વિક્સી, જેના ઉપર ગ્રીક અસર છે. કુષાગ્રેએ કાબૂલ સર કર્યું, કનિષ્ઠે સામ્રાજ્ય સ્થાપ્યું, ઈં. સ, ૭૮૧૪૨. મથુરા કુષાણાએ જીત્યું, બૌદ્ધધર્મને આશ્રય આપ્યો. મથુરા પાસેથી નિષ્કનું માથા વગરનું શિલ્પ મળ્યું છે. કનિષ્ક પેાતાના સિક્કામાં પ્રુમૂર્તિને મૂકી, આ સમય પ ંત શ્રુની મૂર્તિ થઈ નથી. બૌદ્ધો બુદ્ધને એનાં પ્રતીકે-આસન પાચિહ્નો સ્તૂપ વૃક્ષ હાથી છત્ર દ્વારા પૂજતા, તથામતને નિર્વાણુ પછી પથ્થર પર લાવવાનું બૌદ્ધ શિલ્પીને ગમ્યું નહિં,
ભારતીય જનસ્વભાવમાં પૂજાનું તત્ત્વ ઊંડે ઊંડે પશુ રહેલું છે. મથુરાના શિલ્પી જૈન તીર્થંકરાની મૂર્તિ એ ખનાવતા. યક્ષ-નાગરાજ-થિ કરની મૂર્તિએ પરથી જ ખુદ્દની મૂર્તિ થઈ. ખ઼ુદ્ધને મૂર્તિમાં કંડારી પૂજવાનું શરૂ થયું. પાર્શ્વનાથની મૂર્તિ અને જીદ્દી પ્રથમ મૂર્તિમાં સામ્ય છે, મથુરા મ્યુઝયમની ઊભા બુદ્ધની મહાયાનપ્રતિમા, પ્રશ્વનાથની શરૂઆતની પ્રતિમાએ, ખાળક સાથેની માતૃકા, સાલભંજિકા જેવાં સુંદર શિલ્પ કનિષ્કનાં શરૂઆતનાં વર્ષોમાં મથુરાશૈલીમાં ઉદ્દ્ભવ્યાં છે. આ શૈલી શિવપરિવારની
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૫
૧૩
મૂર્તિઓમાં આગળ વધી દેખાય છે. કરી અને કાલનાં ગુફા મંદિરમાં સાતવાહનકાલ છે. અમરાવતીમાં સાતવાહનની આ શૈલીમાં શુંગ-સંસકાર જણાય છે. અમરાવતી અને નાગાર્જુન - શિપમાં બુદ્ધના જીવન પ્રસંગને ઉતાર્યા છે, બુદ્ધિજન્મને પ્રસંગને સુંદર રીતે મૂકેલ છે. મારે તન, લુમિનીવનમાં અલકિક રીતે તે બુદ્ધ જળ વગેરેમાં પાત્રને જીવંત હલનચલનમાં મૂ કયાં છે. શિ૯૫ પણ નવજી ને જેટલું જ વિસ્તૃત ક્ષેત્રમાં વિલસવા પ્રયાસ કરે છે. પુરુષ સ્ત્રીઓ પ્રાણી છે. વૃક્ષા
માં જીવનને ધબકાર છે. અમરાવતી. કલા આગળ જતાં અગ્નિ-એશયામાં ત્યાંના લાંબાં અંગવાળાં પાત્રોમાં ઊતરી લાગે છે.
જયારે ઉત્તરમાં ગાંધાર-મયુરાસલી વિકસી ત્યારે દક્ષિણ બાજુ ભાજપ કાર્લા અને પૂર્વમાં ઓરિસ્સામાં ઉદયગિરિતાં શિપ દેખાય છે, જે ભારદૂત જેટલાં જૂનાં છે. દક્ષિણ-પશ્ચિમે શપકલા જરા આગળ વધેલ છે, ત્યાં દાતા દપતીને ભીંત પર કંડારી મૂક્યાં છે, યજમાનની આખી પ્રતિભા પણ મૂકી છે. રાજવી દંપતીને દેવસ્થાનમાં મૂકવાની પ્રથા અહીથી ચાલી લાગે છે. માટીનાં પૂતળાં કરી ગુફા મંદિરમાં મુકાતાં એ પણ જાણવા માં છે. પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં મંદિર બંધાવનાર વ્યક્તિને શિ૯૫માં મૂકેલી ઘણે સ્થળે જોવામાં આવે છે.
પ્રાચીન કાલની હુફાઓ તરીકે દક્ષિણ ગુજરાતમાં કડિયા ડુંગરની ગુફાને મથાળે બે શરીર ને એક માથાવાળા સિં કંડાલ પ્રાચીન સિંહસ્તંભ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની તાપ્યારા તે ઉપરકેટના ગુફામંડ૫, તળાજાની એભલ મંડપ વગેરે ગુફાઓ, ઢાંકની જૈન ગુફાઓ, ખંભાલિડાની ગુફા છે, સાણા ડુંગવ ની ૬૩ ગુફાઓ ને બરડાની પશ્ચિમ તળેટીમાં રાણપુરની ગુફાઓમાં ત્ય-સ્તૂપના અવશેષ છે; માટે ભાગે હીનયાની બૌદ્ધોની આ ગુફાઓ છે.
ઈ. સ. ચોથી સદીમાં કુવા નથી, આંધ્રની પડતી થઈ. મથુરા પર નાગવંશ હતા, ગુરુસામ્રાજય સ્થપાયું. ઈ. સ. ૩૩૫ થી ઇ. સ. પ૦૦ને સમય ભારતના યુવયુગ હતો, હિંદુ સભ્યતામાં નવું સત્વ રેડાયું. દરેક ક્ષેત્રે શિવમ્ સુંદરમની શ્રીનાં દર્શન થયાં. વિદેશી આક્રમણે ભુલાયાં. પ્રજાએ ઉત્સાહ-આનંદથી એના વર્તમાન જીવી બતા. સાહિત્યમાં અભિજ્ઞાનશાકુંતલ અને મેઘદૂત, કલામાં સારનાથના બુદ્ધ અને મથુરાના ઊભા બુદ્ધનાં દર્શન થયાં. ઉદગરિની કલામાં ગુપ્તશૈલી કહેવાઈ, પણ એમાં વિદિક મૌર્ય શું ગાંધાર અને મથુરાની કલાના પંચામૃત રસ મળે છે. પાંચમી સદીના ઉત્તરાર્ધમાં દણનાં પ્રચંડ થી ગુપ્ત સામ્રાજ્ય તૂટ્યું, પણ એ યુગને કલાસ્રોત ચાલુ રહ્યો. ગુપ્તત્તર કલા તરીકે શિ૯૫માં નવી રૌલીએ ફણગે કાઢો. બુદ્ધને પૂર્ણ માનવનું એની આધ્યાત્મિકતા સાથેનું રૂપ અપાયું. દિવ્ય શરીર ઉપર પ્રકાશની આભા મૂર્તિમાં આવી. સારનાથના બુદ્ધની તાજાં ખીલેલાં કમળ જેવી, પૂર્ણમાનવ છતાં પાર્થિવતા વિનાની આ પ્રતિમા એની અર્ધખૂલેલી આંખેથી સંદેશ આપે છે કે માનવ–આંખથી પણ સોંદર્ય જોઈ નહિ શકાય. એ ને જાણે હમણ ખૂલશે એમ લાગે છે. પ્રેમસભર પૂર્ણજ્ઞાનમય એ ચહેરો એને દિવ્ય રિમથી પ્રશાંત પવિત્રતાનાં દર્શન કરાવે છે. ભેલા બુદ્ધ પણ સારનાથના બુદ્ધ જેવા છે, પણ એ વધારે ધ્યાન છે. ઊમાં રહેવામાં વિવેક દદડા અને બાળ-ફૂલભ નિર્દોષ ભાવ છે; શરીર પર જતે દ્રિયતાને એપ છે. આ કલાએ મંદિરની સેવ્ય પ્રતિમા ઓ તેમ જ શોભનમૂર્તિઓ અને પૌરાણિક પ્રસંગેનાં પાત્રોનું ભીંત પર વિપુલ શિલ્પ આપ્યું છે. મંડોરને પાંચમી દીને વન-સ્તંભ, બેસનગર ગંગાદેવી-પેનલમાં શેષશાયી વિષ્ણુ અને નરસિંહ કાર્તિકેપ, વાલિયરના સુર્ય ને પરશુરામ, મરપુર ખસના બ્રા, સાંચીના બેખ્રિસવ જેવાં શિ૯૫ સુખી સદ્ધ પ્રજાને આશીર્વાદ આપતાં હોય એમ લાગે છે. ખેડબ્રહ્મામાંથી મળેલું ૫ ફૂટ ઊંચું મુખલિગ,
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૫
પથિક
શામળાજી પાસે મેશ્વા નદીના પટમાંની દૈવની મેરીથી મળેલ જીમ્ તિ, પશ્ચિમ સૌરાષ્ટ્રની યક્ષો અને ભાદરકાંઠે ખંભાલિડાના પદ્મપાણિ, પાટણવાવના પ્રમથ પાંચમી સદીનાં શિલ્પ છે.
કાબૂલની પશ્ચિમે ભામિયાન બૌદ્ધ કેદ્ર હતું. સાસાનિયને એ વિજય મેળવ્યા હતા છતાં ખીજી સદીથી ત્યાંના સ્થાનિક સરદારા સ્વતંત્ર હતા. ઉત્તર હિંદની વણુજાર અહી' આવતી. ચૂનાના પથ્થરના ખડક ઉપર કે,તરી કાઢેલ એ વિશાળ અને બુપ્રતિમા ૧૭૫' ને ૧૨૦' ઊંચી છે નજીકમાં ગુફાઓ છે. ખામિયાનનું બુદ્ધનું ચિત્ર ઈરાની અસરવાળું છઠ્ઠી સદીનું છે, અહીં જેવું લી'પશુકામ કાશ્મીરમાં પણ એ કાલની ખંડેરામાં દેખાય છે,
પશ્ચિમ ભારતવના લાટ દેશ તે! ઉત્તર દક્ષિણને જોડતા માંગરૂપ હતા. મેહેજોદડાના સંસ્કાર લેાથલ મારફત આ પ્રદેશે ઝીલ્યા હતા. ભૃગુકચ્છ અને સુર્પારક તા પ્રાચીન કાલથી ખંદા હતાં, મૌ ક્ષત્રપ અને ગુપ્ત-સત્તાએ આ ક્ષેત્રે આવી ગઈ. અહીં” જ કારવાણુ-ક્ષેત્રે લકુલીશ થયા, જેણે પાશુપત શિવ-સંપ્રદાય પ્રસરાવ્યેા ને સેામનાથનું પ્રથમ શિવાલય કરી ઈ, સ.ની પહેલી સદીમાં સ્થાપ્યું, ઉજ્જૈનનું મહાકાળ ને ખટમંડુનું પશુપતિનાથ એ ભારતખ્યાત શિવાલયે! પછી થયાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુપ્તસામ્રાજ્ય નીચે આવતાં ગુપ્તકલાનાં દર્શન અહી થયાં. પાંચમાં સદીથી મૈત્ર આવ્યા. વલભીપુરનું મડારાજ્ય થયું, શિલ્પમાં ગુપ્તશૈલી જ ચાલી. કદવારના વરાહ, શામળાજીના વિશ્વરૂપ વિષ્ણુ અને ગણપતિ, વડાદરા મ્યુઝિયમના આદિનાથ, ભાવનગર ગાંધી સ્મૃતિની વિષ્ણુભૂતિ, જૂનાગઢની જલકન્યા આ કલાના નમૂના છે.
મૈત્રકા પછી પ્રતિહાર આવે છે. સ્કંદગુપ્તે દૂર્ણાને હરાવી કાઢથા ખરા, પણ એનાં ઝનૂની મેન'એ સામે થવામાં ગુપ્તસામ્રાજ્ય તૂટયું, ગુપ્તકલાને ઘસારા પણ લાગ્યા. હર્ષાને હરાવી સ્થિરતા આણી, પણ એ ઉચાટવાળી રહી. હર્ષના મૃત્યુ બાદ કનાજનું સામ્રાજ્ય ભાંગ્યું, આક્રમકાએ ભાંગફાડ કરી. હર્ષથી પૂછ્યું પોષિત નાલંદા વિશ્વવિદ્યાલયની પ્રશંસા હ્યુએન-સંગે કરી છે. નાલામાં બુદ્ધ-પ્રતિમા થઈ; સારનાથના બુદ્ધ પછી એ આઠમી સદીની પ્રતિમા ઉન્નત દીસતી નથી. બાળક સાથે માતૃકા અને કૌશાંખીનેા ઇંદ્ર સાતમી સદીના સાર! નમુના છે, પણ એ સૌમાં અલૌકિક ભાવ આછા ભાસે છે. ગ્વાલિયરનાં કૃષ્ણે યોદા અને વૃક્ષિકા પણ એ સમયનાં જાણીતાં શિલ્પ છે, એ સમયની મૂર્તિઓ નથી તા પૈકી, નથી તા માનનીય, ચાલુ થયેલ પ્રણાલિકાદ્ધ ઘડવામાં આવી હાય એમ લાગે છે. સૌરાષ્ટ્રમાં જામનગર મ્યુઝિયમની ગજલક્ષ્મી, દ્વારકા–વસઈના ખાલાદિત્ય, માંગરેળ-સેરઠના સૈનિક સ્વરૂપ સૂર્ય, ગીર-હડમતિયાના દક્ષિણામૂતિ શિવ અને દીવના મત્સ્યેંદ્રનાથ સાતમીથી નવમી સદીની પ્રતિમાઓછે. ઘૂમલી-ઢાંકના ગણેશ બ્રહ્મા યક્ષ ને બલરામ, શીલ-બુધેચાનાં સૂ શિવ-પાવતી દુર્ગા પણ એ સમયની મૂર્તિઓ છે,
અઠ્ઠમી સદીમાં અરખાએ સિંધ પર હૂમલા કર્યાં. આગળ વધી વલભીપુરને ધ્વંસ કર્યો, ભિન્ન માળને હરાવ્યું. દક્ષિણમાં પુલકેશીએ અખેને હરાવ્યા. પ્રતિહાર નાગભટ્ટ ૧ લાગે મરખાને હરાવ્યા અંતે પાતે ઉજજૈનને સ્થિર સત્તાધીશ રાજવી થયે।.
મદિર-સ્થાપત્યમાં ઈટ પથ્થરથી બાંધેલું છૂટું મંદિર જયપુર પાસે વિરાટનગરનાં ખંડેરમાં ઈ. પૂ. ત્રીજી સદીમાં થયું હેાય એમ લાગે છે. એ મંદિર ઈંટ-લાકડાનું હતું એમ એનેા પાયા કહે છે. એના પછી તક્ષશિલાના ખાદકામમાં ચેરસ દેવગૃહને પાયેા દેખાયા છે અને આગળના ભાગે સભાગૃહ તે દ્વારની બંને બાજુએ એ મેટા સ્ત`ભાના અવશેષ દેખાયા છે. ગ્રીકઢબનું આ‰િદિયાલનું મદિર અગ્નિપૂજકાનું હશે એમ વિદ્વાના માને છે. એ ઈ. સ. બીજી સદીનું છે, એના પછી કાશ્મીરનું શિવન
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૫
મદિર, જે વીક-રોમન શૈલીનું, તેના સ્તંભ છજું ને ત્રણ તાકવાળી કમાન તથા પ્લાટર-કામ અવશેષરૂપે રાખી ઊભાં છે તે પાંચમી સદીનાં લાગે છે. ભગ્ન થયેલું કાશ્મીરનું માર્તડ મંદિર, મીક શૈલીના સ્તંભ અને ત્રિકોણાકાર છાઘવાળું ભારતવર્ષમાં બંધાયેલું સાતમ-આઠમી સદીનું મંદિર છે. આ પહેલાંના કેઈ બાંધેલ મંદિરના અવશેષ ભાગ્યે જ મળે છે. કાઠ-ઈટનાં દેવસ્થાન રચાયાં હશે, જે કાલ સામે ટકી શકતાં નહિ. સૌરાષ્ટ્રનું ગેપમંદિર માતા મંદિરને થેડું મળતું છે. મહાન સુર્યરથ જેવું આ ભવ્ય મર્યમંદિર કરી સદીની શરૂઆતનું છે. ભારતવર્ષમાં સૌ-પ્રથમ પથ્થરથી બંધાયેલ મંદિરોમાં ગેપનું મંદિર મુખ્ય કહી શકાય. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે મૈત્રકકાલમાં થયેલ અનેક મંદિર છે, જે દ્રાવિડ શૈલીનાં છે. બિલેશ્વર ખીમેશ્વર કદરખેડા ભાણસરા ધાસણવેલ કદવાર અદર વગેરેનાં મંદિર સાતમ-આઠમી સદીમાં થયાં છે. આ પ્રાલંકી દહેરાં મૈત્રક સેંધવ તથા ગારુલક રાજાઓએ કરાવ્યાં મનાય છે. નવમી સદી પછી તે ભારતવર્ષમાં ઉન્નત પ્રતિહાર-સ્થાપત્યનાં દર્શન થાય છે. કચ્છસૌરાષ્ટ્રમાં પ્રતિહાર-લંકી દેવમંદિર અનેક થયાં, જેના અવશેષ ઊભા છે.
સોલંકીકાલ પહેલાં સૌરાષ્ટ્રનાં મૈત્રક-રીંધવ મંદિરનાં પાયા અને બાંધકામ સાદાં મજબૂત હતાં. નાનાં દ્વાર, ઉચક તંભ, મંડપનું સપાટ શિલાથી છાવરણ, ગર્ભગૃડ ઉપર ઊ ચેરું ભૂમિવાળું શિખર, ચૂના વગરનું પથ્થર પર પથ્થર બેસાડેલું દઢ બાંધકામ, મુખ્ય દ્વારથી મંદિરમાં ઊંડે સુધી જવાય, ભમતીવાળાં અને ભમતી વગરનાં આ દહેરાં અંદરથી ગુફામંદિર જેવાં લાગે છે. આ પ્રાચીન મંદિરનાં લક્ષણ છે. શિલ્પકામને અહીં ઓછે અવકાશ હતો.
- ઝાંસી પાસે દેવગઢના મંદિરમાં ઘેડ વિકાસ દેખાય છે. શિલાઓને પકડી રાખવા ધાતુનાં સાલફિલિયોને ઉપયોગ ત્યાં થયો છે. દેવગૃડ, એની આગળને ગૂઢમંડપ, મુખચોકી, બધું એક જ લંબચોરસ બેસણી ઉપર બંધાવું શરૂ થયું હતું. મૈત્રક-મંદિરોને પણ એ જ પદ્ધતિથી પાય મળ્યું હતું.
સમય જતાં મંદિરનાં દ્વારશાખ ઉદુમર તેણે એતરંગ ગૃહપટ્ટી તેમ મંડોવર પર ગવાક્ષે અને અન્ય શેઃ ભન-શિપ આવતાં ગયાં, કાષ્ઠના શિલ્પને પથ્થરનાં શિ૯૫માં ઉતાર્યું. પ્રતિહારશૈલી, સૌરાષ્ટ્ર ગુજરાતમાં સોલંકી-મંદિરૌલી ગુર્જર મારૂ મંદિરમાં દેખાવા લાગી. એમાં પણ મંદિરનાં વિતાન-રણનાં શિલ્પ તે અનન્ય ભાતમાં થયાં, દેશનું ધન બન્યાં.
સામાન્ય રીતે દેવમંદિર પૂર્વાભિમુખ હેય છે. શિવાલય પશ્ચિમામુખ પણ થયાં છે. જલાધારીને જલમાર્ગ કાયમ ઉત્તર તરફ જ રખાય છે. બ્રહ્માજી અને સુર્યનાં મંદિર પૂર્વાભિમુખ જ હોય છે, દેવીનાં મંદિર મુખ્યત્વે ઉત્તરાભિમુખ અને વિષ્ણુમંદિર પૂર્વ કે પશ્ચિમ દ્વારે પણ હેય છે. સૌરાષ્ટ્રમાં ઘુમલી મુનિદેવળ, પ્રભાસનાં મંદિર, કદવાર ભીમદેવળ અજેઠા દ્વારકા બિલેશ્વર વગેરેનાં છે. કચ્છમાં પુંઅરેશ્વર ઠેર ને કેટાઈનાં પ્રાચીન મંદિર છે, જેમાં પ્રતિહાર–છાયા દેખાય છે.
ભારતવર્ષના પ્રાચીન ભક્તિયુગમાં સર્વ પ્રાંતમાં પથ્થરનાં દેવાલય બંધાયાં. કમભાગ્યે વિધમી આક્રમણની ભાંગફેડ-પ્રવૃત્તિથી હિંદુદેવમંદિરની શિલ્પ-સ્થાપત્ય-સમૃદ્ધિને આઘાત થયા. અમુલ્ય કલાભંડારને નાશ થશે. મહમદ ગઝનવીથી શરૂ થયેલ આ પ્રવૃત્તિ છેલ્લે મથુરા ને કાશીમાં તે રાજપૂત રાજાઓએ બંધાવેલાં બહુ વિશાળ મંદિરોને નાશ દિલ્હીના બાદશાહે કર્યો ને ત્યાં મસ્જિદે બાંધી તેમજ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સુલતાનના સુબાઓએ વંસ કર્યો ત્યાંસુધી ચાલુ રહી. મસ્જિદમાં હિંદુજૈન મંદિરોનાં ભવ્ય વિતાને ઘૂમટામાં સ્થાન આપી એ સુંદર શિલ્પની કદર કરી છે. પાટણ-ઉત્તર
ગુજરાતની મરિજદ, જામા મસ્જિદ-માંગરોળ (મેરઠ), માયપુરી મસ્જિદ-પ્રભાસ, વંથળીની મસ્જિદ વગેરે • સ્થળોએ દેવમંદિરોની શોભા મુસ્લિમ પૂજાસ્થાને મળેલી જોઈ શકાય છે.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર-૨
પથિક ત્યુગમાં રાજાઓ શ્રેષ્ઠીએ ધર્મગુરુઓ અને શિલ્પીઓએ બેવડા ઉ સહિ અને ભેગથી મંદિરનાં ફરી નિર્મારા કર્યા, કલાભક્તિ ચાલુ રહી, શિલ્પ-સ્થાપત્યનાં ઘેરણ રૂઢ થતાં ગયાં, શાસ્ત્રો પણ રચાયાં.
હિંદમંદિરમાં ગુંબજ કે કમાન નથી, એને બદલે ત્યારે સ્તંભ ઉપર ચાપણું ભીડા અને તોરણ મુકાતાં તેમ મંડપ ઉપર આઠ સાંભે પર ચાપણું ભીડા અને તરણ મૂકી મૂળ થર દઢ કરાતે અને એના ઉપર બંદર આવતા થર બંધાતા જતા. છાવરણ પૂરું થતાં વચ્ચે પદ્મશિલા મુકાયે મંડપનું વિતાન પ થતું. નાના મંડપ, તો રસ ભીંત ચણતર ઉપર ત્રાંસા ચેરસ એક પર બીજા મુકીને ત્રી થરમાં તે મંડપછઘ પૂરું થતું. આવાં મજબૂત વિતાન સે કડો વર્ષોથી ઊભેલાં ઘણાં મંદિરમાં દેખાય છે. ઉપરના ભાગે મંડપને ઘંટાકાર કે પિરામિડ-વાટે સાવરણ કરી પૂરો કરો.
મંદિરના ગર્ભગૃહ પર ! શિખરને દ્રાવિડ શૈલીમાં ભારે ભૂમ મૂકી ઊંચું લેવાનું, ઉપર સુપિક મુફ પૂરું કરાતું અને નગરશૈલીમાં શિખરની ઊંચે જતી રેખાઓ સાંચવી, શિખર ઊરુશિખર ને લયબદ્ધ ગણતર વળાંકમાં ઊંચે લઈ જઈને ઉપર આમલ-કળશ મુકી મંદિર પૂર્ણ કરાતું.
ધીમે ધીમે યુગે યુગે હિંદુ-મદિરમાં એનાં જગની પીઠ મંડોવર ગવાશે તેમ શિખરમાં અને અંદર બાર શાખ ઉદુમ્બર એ તરંગ સ્તંભ તે અંતરાલ અને વિતાનમાં શિલ્પસમૃદ્ધિ આવતી ગઈ. હિંદુ-મદિર-નિર્માણ પૃથ્વી પાતાળ અને સ્વર્ગને ખ્યાલ આપે છે, જેનારને પૃથ્વી પરથી અપભાવપૂર્વક ભક્તિભાવથી આકાશ તરફ મીટ માંડતા કરે છે. ઉર્વદષ્ટિ આપે એ જ મંદિર ! - ભારતવર્ષમાં મંદિરના વિવિધ પ્રકાર છે. મુખ્યત્વે શિખરની દૃષ્ટિથી જોઈએ તે બે પ્રકારનાં છે : ઉતરન નાગર શિખરવાળાં ને દક્ષિણ- દ્રવિડ શિખવાળાં. ઉત્તરનાં મંદિરમાં ખજુરાહે દાણા પુર ભુવનેશ્વર કાશી ઉદયપુર એશિયા પાટણ મોઢે તારંગા વડગર રણકપુર અબુ ઉદયેશ્વરમાળવા ગિરનાર શેનું જે પ્રભાસ પ્રાચી દ્વારા ઘૂ લી મેજકપુર ભદ્રેશ્વર કટાઈ પુંઅરેશ્વર ધરા કેટેશ્વર અને કલ્યાણેશ્વરનાં જેવાં મંદિર છે. દક્ષિણનાં મંદિરમાં મારા મામલપુરમ કાંચી તાંનેર રામેશ્વર ઘસૂણે શ્વર બંદેશ્વર વગેરે મંદિર છે. દક્ષિણનાં મડામંદિરને ભવ્ય રત ભેદી હારો અને પ્રવેશદ્વાર પર ઉન્નત ગોપુરમ હોય છે. સર્વ સ્થળે સ્થાપત્યને શિપથી અલંકત કરેલ છે. આવાં રાત્રે પથ્થરથી બાંધેલાં મંદિર ભારતવર્ષના શિલ્પસ્થાપ- સમૃદ્ધ યાત્રા રથાન એવાં મોં મંદિર છે.
યાત્રા રથાને સ્નાનનો મહિમા તો છે જ. જળાશય પણ બંધ એલ ડેય છે. નદીન: ઘાટ, રાવરના ઘાટ, કુડે વાપીઓ પણ સુંદર બાંધકામના નમૂના છે. શિપમ ડિત એ.વાર છત્રીઓ વગેરે ઠેર ઠેર દેખાય છે. ભારતવર્ષમાં તેમજ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ દેશકાલ અનુસાર દેવસ્થાન પાસે ઘાટ કુંડ તળાવ વાપી વગેરે છે.
ચાલુક્ય-સામ્રાજ્યને દંતિદુર્ગ” નાશ કર્યો ને રાષ્ટ્રકુટ શાસન જમાવ્યું. રાષ્ટ્રટાના યુગમાં ત્રણ મહાન સ્થાપત્ય થયાં કહેવાય છે? જોધપુરનાં એશિયાનાં મંદિર, દલેરા કલાસનાથ વગેર ગુફામંડપ અને પરશુરામેશ્વર ભુવનેશ્વરનાં મંદિર. આ સ્થાપત્યમાં એના ઉન્નત શિ૯૫માં ધાર્મિક ઉત્સાહ અને ધગશની ધોધમાર પ્રવૃત્તિનાં દર્શન થાય છે. આ કોલમાં લકુલીશની મતિ શિવાલયમાં મુકાઈ. એશિયા કેદ્ર પ્રતિહારોના સ્વદેશમાં હતું. નાગભટ્ટ ૧ લાના અનુગામી વત્સરાજને રાજ્યમાં આઠમી સદીમાં બનેલ મંદિરના શિલાલેખ મળેલ છે. પશ્ચિમ ઉત્તર પૂર્વમાં એશિયાની 'દિરશૈલી ઊતરી છે એ સ્પષ્ટ દેખાય છે. સ્તંભે, ભવ્ય દ્વારશાખ, મૂર્તિમંડિત ટોડલા, ગવામાં મુકાતી દેવપ્રતિમાઓ વગેરે એશિયાની શેલી છે. અમરાણી વિષ્ણુ અર્ધનારીશ્વર વગેરે એશિયા-શૈલીનાં શિલ્પ છે. આ રૌલી ખજુરાહે મેઢે: અબુ અને ભુવનેશ્વરમાં શિખરે પહોંચી દેખાય છે. વડનગર પાટણ કારવણ ઢાંક સેમિનાથ દ્વારકા અને કટાઈનાં પ્રાચીન દહેરા તેમજ ત્યાં પડેલી મૂર્તિઓ પ્રતિહાર-શૈલીનાં દર્શન કરાવે છે.
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૫ ગુર્જર-પ્રતિહારો ચાહમાન પરમાર ચાલુકય સાથે ઉચ્ચ સ્થાને હતા. ઈ. સ. ૭૫૦ના અરસામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જીજ્યાં ને કને જ પર અધિકાર જમાવે, દક્ષિણની રાષ્ટ્રકુટ ને પૂર્વના પાલ રાજાઓ સાથે હરીફાઈ કરી આગળ વધ્યા. ઇ. સ. ૮૦૦ થી ઈ. સ. ૯૧૫ સુધી સામ્રાજય–સત્તા ભેગવી. પ્રતિહાર રાજાના રાજકવિ રાજશેખરના કથન મુજબ કને જ ભારતવર્ષની રાજધાની બન્યું. પંજાબથી મહારાષ્ટ્રને બિહારથી સૌરાષ્ટ્ર સુધીના પ્રદેશો પર મંદિરનાં શિલ્પ-સ્થાપત્ય પર પ્રતિહાર-પ્રભાવ છે. લાટ ઉપર વાકાટ ઈસ. પ૨૦ સુધી, પછી ત્રિકૂટના ખડિયા કટરી હતા, પછી ચાલુકય મંગળરાજ અને ગુજર દ૬ વગેરે નામે આવે છે, જે ગુર્જર–પ્રતિહાર નીચે હતા.
પશ્ચિમની શિલ્પકલા સેમિનાથનાં એક પછી એક પાંચ મંદિરોમાં દેખાય છે. પહેલું ઈસુની પહેલી સદીમાં કાછનું મંદિર હતું. બીજુ પાંચમી-છઠ્ઠી સદીમાં ગુપ્તશૈલીનું હતું, જે અબેએ તેવું; ત્રીજું આઠમી સદીની શરૂઆતનું મૈત્રક-પ્રતિહારશૈલીનું લાલ પથ્થરનું હતું, ચોથું વિશાળ પથ્થરોથી લંબચોરસ ઘાટનું એશિયાની અસરવાળી સોલંકીૌલીનું ભીમદેવે બંધાવ્યું, જે મહમુદ ગઝનવીએ ઈ. સ. ૧૦૨૬ માં તેડયું છતાં ચાલુ રહ્યું. એ જીર્ણ થતાં કુમારપાલના સમયમાં ભાવબહસ્પતિ પાશુપતાચાર્યે એને વિરતૃત મહાપ્રાસાદરૂપ આપ્યું. આને કુતબુદ્દીન અલાઉદ્દીન અને મડેમૂદ બેગડાએ તેથે રાખ્યું અને ફરી પૂજતું થયું. ઔરંગઝેબના સમયમાં તેડીકેડી મસ્જિદના રૂપમાં થોડો સમય મૂકયું હતું, જેનાં ખંડેર હમણાં સુધી ઊભાં હતાં. આ મંદિરોના અવશેષ પ્રભાસ-મ્યુઝિયમમાં છે, ભારતવર્ષના ભાગલા થયે ભારત સ્વતંત્ર થતાં કુમારપાલના સોલંકી જીનું મંદિરને સ્થાને પાંચ આજે ઊભું છે તે મંદિર રાજપ્રમુખ જામસાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી કનૈયાલાલ મુનશીના ઉત્સાહથી સ્થપતિ પ્રભાશંકર સોમપુરાએ બાંધ્યું કે ભારતના પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજે. પ્રસાદને હાથે ઈ.સ. ૧૯૫૦માં ખુલ્લું મુકાયું. સોમનાથને આ કૈલાસમેરુપ્રાસાદ આપણા શિલ્પ સ્થાપત્યને એક શ્રેષ્ઠ નમન થયું છે. સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે સોમનાથ ને દ્વારકેશના મહામંદિર મંદિર-સ્થાપત્યના યાત્રીને જોવાલાયક છે.
પ્રતિહાર મિહિરભજ તે આદિવરાહ કહેવાત. પ્રતિહારશૈલીનાં શિલ્પમાં વિધરૂપવિણ લક્ષ્મી સરસ્વતી આદિવરાહ અને નૃત્ય કરતા ગણેશ અતિસુંદર છે. શિવ-પાર્વતીની મૂર્તિઓના ભાવ અદ્દભૂત છે. આ યુગના કલાકાર માનવને નહિ; દેવને કંડારતા હતા. જાગ્રત શિપીની કૃતિ અનન્ય બની જતી, સારનાથની તારામાં પાલશૈલીને પ્રાદેશિક ભાવ છે. સુલતાનપુરના વિષ્ણુ, ગોરખપુરને સૂર્ય, કનાજની ફિમિણી વગેરેને પ્રતિહારશૈલીના ઉત્તમ નમૂના કહી શકાય.
કલિંગ દેશના ગંગાવંશના અનંતવર્માએ બારમી સદીમાં પુરીમાં જગન્નાથ મંદિર શરૂ કર્યું. જે એના વંશજે પૂરું કર્યું. કોણાર્કનું સૂર્યમંદિર ગંગાવંશના નરસિંહદેવે તેરમી સદીમાં બંધાવ્યું. હજારો કારીગરો-મજૂરોએ વર્ષો સુધી કામ કરી પૂરું કર્યું. ર૨૦' ઊંચું આ મહામંદિર ભારતવર્ષનું સ્થાપત્ય ધન બન્યું. આ દેવમંદિર કુદરતી દુર્ધટનાને કારણે પડી ગયું, આજે મંદિરને મહાન ગૂઢમંડપ ઊભો છે, જે ૧૨૮’ ઊગે છે. ૧૮૩૭ માં જેમ્સ ફર્ગ્યુસને પડેલા શિખરને ઘેડે ભાગ ઊભેલો જોયો હતો. જે પણ એ પછીના થોડા સમયમાં ઝંઝાવાતમાં પડી ગયે. શિખરનું વિશાળ આમલક તૂટેલ પડયું છે. આકાશમાંથી ઊતરી સૂર્યદેવને મહાન રથ પૃથિી ઉપર ઊભા હોય એવું આ વિશાળ મંદિર હશે. ભારે અલંકારોથી શોભતા સાત દેવી અશ્વોથી ખેંચાતે, બાર વિશાળ શિપલિંકૃત પૈડાંવાળા આ મહામંદિર–રથ છે. આખા મંદિર પર યથાસ્થાને યથોચિત શિ૯૫સમૃદ્ધિ છે. વિશાળ જોરદાર આકતિએનાં અહીં દર્શન થાય છે. મદિરડાર પર નવગ્ર-પદ્ ભગ્ન પડેલ છે. મંદિર પરની અંતિએ
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર ૮૫
પથિક જગત પરના માનવના સર્વ ભાવો–બળ ગતિ સુખ મૃત્યુ આનંદ પ્રાપ અને મુક્ત જાતીય આનંદ–ને વ્યક્ત કરે છે. માનવજીવનનાં દશ્ય–સવારી લશ્કર યુદ્ધ સભામંડપ સાધુઓ નતિકાએ વાદકે પશુઅહીં છે. વિવિધ મુદ્રાઓમાં યુગલો છે. સૂર્ય નીચેની સમગ્ર સષ્ટિ જીવ લીલામાં ૪ ગતિએ જતી અહીં શિલ્પમાં બતાવી છે. પુરી અને કોણાર્કમાં મહામંદિર ઉપર બાહ્ય ભાગે ભારે શિપ છે, જયારે અંદરના ભાગે સાદી સપાટ દીવાલે છે, માત્ર દેવ તરફ દષ્ટિ લઈ જતે શૂન્યાવકાશ છે. શાંત વાતાવરણ છે તે જાણે બહારને દુન્યવી વૈભવ ધાર્મિક દષ્ટિ માટે માર્ગ કરી દૂર રહે છે. અલૈકિક પર જવાનાં પગથિયાં-રૂપે જ એ લૌકિક સુષ્ટિ હતી. દેવ સામે બધું જ શાંત થઈ જાય છે, માનવને પ્રભુત્વનાં દર્શન થાય છે. મંદિરની શિ૯૫ગંગાનો કલાભવ ધાર્મિક દ્રષ્ટિથી જોવા માટે છે. એમાં અશિષ્ટ કંઈ નથી. મેઘદૂત કે ગીતગેવિંદને સાહિત્ય-ગારરસ અહીં શિલ્પમાં શક્ય મર્યાદાથી બહારના ભાગે બતાવ્યા છે. માનવહૃદયમાં પ્રેમભક્તિ ઉદ્દભવે, દેહમાં પૂર્ણ ખરું સ્વાસ્થ દીપે, એવું પથ્થરમાં રહેલી સુંદર મૂર્તિને શિપીએ પ્રાકટથ આપ્યું છે,
મામલપુરમના સમુદ્રકિનારાનાં પૂર્વકથિત સાત પેગડા' ખડકમાંથી કોતરી કાઢેલ, પાકા પથ્થરમાં નિર્માણ કરેલ પલ્લવ-શ્રેષ્ઠ શિ૯પસ્થાપત્યના વિખ્યાત નમૂનારૂપ મંદિરે છે. કાંચીનું કૈલાસનાથ મંદિર ભવ્ય બાંધકામ છે. આ દ્રાવિડ મંદિરે આઠમી સદીનાં છે, પલ્લવકલાને ચૌલ રાજવીઓએ વિકસાવી. દસમો-અગિયારમી સદીમાં ચૌલ રાજરાજ અને રાજેશ્વરે તાંજોરમાં ૨૦૦' ઊંચું શિવાલય બંધાવ્યું, સુંદર સ્તંભની હારે મંદિરની વિશાળતાને ખ્યાલ આપે છે. મંદિર સંકુલને ફરતી દીવાલે, દીવાલમાં દરેક દિશામાં પ્રવેશદ્વાર ઉપર વિપુલ શિલ્પકામવાળાં ભવ્ય ગોપુરમ એ દક્ષિગુનાં હિંદુ મંદિરોની વિશિષ્ટતા છે. શ્રીરંગમ મંદિર ભગવાન શેષશાયી વિષ્ણુનું છે. ધાતુમતિઓમાં ચૌલ નટરાજ, રાજા કૃષ્ણદેવ અને એની બે પટરાણીઓની મૂર્તિઓ, સુંદર સ્વામી-પ્રતિમા, તિરૂમલાઈ ને તારની શિપ કલાકૃતિઓ પ્રખ્યાતિ પામેલ છે.
કર્ણાટકનું હતૌબીડબેલૂર મંદિર બારમી સદીના સ્થાપત્યનો નમૂનો છે. દક્ષિણના ચાલકોએ અને હૈયશળાએ ગુપ્તશૈલી વિકસાવી હતી. એનાં ૧૧ થી ૧૪ સદીમાં થયેલાં મંદિર મજબૂત ચેરસ તેમજ બહુકોણ જગતી ઉપર બંધાયાં હતાં. દઢ બાંધકામ અને વિપુલ શિલ્પ આ મંદિરની ખાસિયત છે. કીર્તિ મુખ હસ્તી અશ્વ માનવ દેવતા અપ્સરા વ્યા વગેરે શંગારમડિત છે. મંડોવર સ્તંભ વગેરેમાં ક્યાંય ખાલી જગ્યા મૂકી નથી. વિપુલતામાં કલાની ગુણવત્તા દબાઈ જતી પણ લાગે છે, કલાનું ઘડપણ દેખાય છે, છતાં તક્ષણકાર્યની બારીકી પણ દાદ માગે છે. હસ્તીની સાંકળમાં પણ વરની કડીઓને જુદી હલતી બતાવી છે તેમજ સ્ત્રી પાત્રની બંગડી હાથ ઉપર હલતી જુદી કરી બતાવી છે. કાઈ કઈ કૃતિ હજુ સચવાઈ રહેલી છે. આ કૌલીના મદિરમાં માળવાનું ઉદેશ્વર અને તેમનાથપુરમ્ ને ત્રિગૃહપ્રસાદ એનાં અનન્ય શિલ્પ-સ્થાપત્ય માટે વિખ્યાત છે. વિજયનગરના સામ્રાજ્યની કીર્તિકલા ૧૬ મી સદીમાં પૂર્ણ કક્ષાએ પહોંચી હતી એ હેપીનાં ખંડેર બતાવે છે. વેતાલમંદિર અને અમ્મામંદિર લગ્નમંડપ શિલ્પ સ્થાપત્યના સુંદર અવશેષ છે. ભગ્ન શિપમાં સ્તંભો અને વ્યાજે તે ઉત્તમ નમૂના છે. મૈસુરને વિશાળ નંદી મુકમશહૂર છે. પથ્થર હાથીદાંત સુખડ કાષ્ઠ અને ધાતુ પરનું ગેસનું શિલ્પ હજીએ પ્રસિદ્ધ છે.
બાદામીના ચાલુકોને કાંચીને પલના સમકાલીન કર્ણાટક તલકડના પશ્ચિમી સંગાવંશીય રાજ્યકર્તાઓએ સાતમી સદીથી દેવગ્રહનાં શિલ્પ સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું દેખાય છે. કર્ણાટકના એ જુના ગંગારાજાઓનાં ગાવાડી પ્રદેશમાં શ્રવણ બેલગોલા (શ્રમણ બેલગુળ) જૈન તીર્થધામ હતું,
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૫ પવિત્ર શિલ્પકલાનું કેંદ્ર હતું. શ્રવણ બેલગેલાની ૪૭૦' ઊંચી ઇદ્રગિરિ ટેકરીના મથાળા ઉપર પ૮ ઊંચી જગવિખ્યાત મટેર–બાહુલિની પ્રચંડ પ્રતિમા બારસે વર્ષથી જગત પર અમીદ્રષ્ટિ નાખતી ઊભી છે. બારીક રજકણોથી બંધાયેલ પાકા કઠણ કાળમીંઢ પથરની એક જ પૌલખંડની આ વિરાટ મૂતિ ગંગ શિપકલાને કીર્તિ-કલશ છે. મેટું ગોળ મસ્તક, ભરાવદાર ગરદન, પહોળી છાતી, શરીરથી જુદા બંને બાજુ ઝુલતા આજાનુબાહુ, પુરી પર દેઢ રાખેલા બંને પાદ, ડેક પરની વલ્લરેખા, હથેળીની રેખા, હાથ પગનાં આંગળાના નખ, માથા પરના કેશગુર૭, લલાટ પર ફરકતી વાળની લટ, અર્ધખુલાં નેત્ર, મંદ દાયેલું સ્મિત, વગેરે મોટા માપમાં પણ મને હર રૂપમંડિત છે. દિગંબર કેવલી સિદ્ધની ત્યાગવૃત્તિ, ધ્યાનસ્થ વિનમ્ર આત્મનિઝ ભૂતલ ઉપર ઊભેલા મહાસિદ્ધની મહામૂર્તિમાં દેખાય છે. મહાપુરુષનાં સર્વ અંગલક્ષણ અહીં છે.
મૌસમયની પથ્થરને ઘસી લીસે કરવાની કલા આ પ્રતિમા ઉપર દેખાય છે. લીપ એપ તે આપે છે, પણ ચળકતી સપાટી આ ખુલ્લામાં ઊભેલ પ્રતિમાને કાળ સામે હવામાનની વિષમતાઓ સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે. લાંબા સમયથી ધ્યાનસ્થ સિદ્ધના પગે વેલ ઊગીને ઊંચે ચડી ગયેલ છે; વેલ વડે પૃથવી જાણે સંતને પગેથી પકડી રાખે છે.
ગોમટેશ્વર-બાહુબલિની પ્રતિમા માપ અને રૂપમાં અનન્ય છે. આવી પ્રતિમા બીજે ક્યાંય ભાગ્યેજ છે એમ ફર્ગ્યુસન કહે છે. રાષ્ટ્રટાની શૈલી ગંગાશિપીઓએ પલવશિપના માધ્યમ ‘ગ્રેનાઈટ'માં ઉતારી છે, એલિફન્ટાના ત્રિમૂર્તિ શિવ ને બમિયાનના બુદ્ધની મૂર્તિઓ બહુ વિશાળ છે, પણ એ રેતિયા ને ચૂનાના ખડક પર કરેલ છે, જયારે બેલગેલાના બાહુબલિ મામાલપુરનાં શિલ્પાની જેમ પાકા કઠણ અગ્નિજન્ય પથથર પર કંડારેલ છે.
મૈસૂર પાસે મેલકેટ ટેકરી પર ગુફામંદિર, ગુ મંડળને ચામુંડરાયના દસમી સદી સમયનાં તિલ ત્રિતલ જૈન મંદિર વગેરે જૈન શિલ્પપાપત્યનાં સ્થાન છે. ખાસ કરીને આ મંદિરમાં કલામય ભારે સ્તંભો લક્ષ ખેંચે છે.
શ્રવણબેલગેલાની ઇદ્રગિરિ ટેકરી પર ચંદ્રગુપ્ત વસતિમાં ઊભા પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. બેલગોલા મઠમાં અનેક પ્રતિમાઓમાં એક પ્રાચીન ધાતુપ્રતિમા ગોમટેશ્વરની છે, જેના ઉપરથી વિરાટ ગોમટેશ્વર થયા હોય એમ લાગે છે. દસમી સદીની અનેક હિંદુને જૈન મૂર્તિઓ આ પ્રદેશનાં મ્યુઝિયમમાં છે.
દક્ષિણ ભારતવર્ષ વિશ્વમાં વિદેશી હૂમલાઓ અને મંદિરોની ભાંગફેડમાંથી બચી ગયેલ હતું અથવા બહુ થોડા પ્રમાણમાં વિનાશક અસર ત્યાં થઈ હતી. ચાલુક્યવંશી પુલકેશીએ સામ્રાજ્ય સ્થાપ્યું. ઈ. સ. ૫૦૦ થી ૭૦૦ ને એ સમયમાં બૌદ્ધ ધર્મ સાથે બ્રાહ્મણધર્મનું ઉત્થાન થયું. નાશિક ધર્મ અને સાહિત્યનું કેંદ્ર બન્યું. પછી સામ્રાજ્યસત્તા રાષ્ટ્રકૂટાના હાથમાં ગઈ. બાદામી એહેલ પટ્ટદકલ અજિંઠા ઈલેરી અને એલિફન્ટાના કલાભંડાર ચાલુક્ય-રાષ્ટ્રના પ્રોસાહનથી ઉદ્દભવ્યા. બાદામીની ત્રણ ગુફા બ્રાહ્મણધર્મની છે અને એક જૈનધર્મની છે. એ ચારે ગુફાઓમાં ચાલુક્ય રાષ્ટ્રકુટની (ઉત્તર-દક્ષિણની) અસર દેખાય છે. એકમાં શેષશાયી વિષ્ણુ છે એ “રિલીફ” ઈ. સ. ૫૭૮ નું છે. સુંદર નટરાજ છે, જેને દસ ભુજ છે. શરૂઆતની ઈલેરા ગુફાઓમાં ચાલુક્ય શૈલીમાં ગુપ્ત-અસર છે. દશાવતાર ગુફા તેમ રામેશ્વર ગુફા વરંડાનું ધટપલવ-શિપ વગેરે ગુપ્તૌલીનાં છે. ઈલેરામાં બૌદ્ધ ગુફાઓ એકાંત અને શાંતિ માટે હતી, શૈવ ગુફાઓ શક્તિ અને નિજાનંદ માટે તથા જૈન ગુફાઓ તપ અને ઇલેક માટે એ યુગમાં થયેલ છે. ઈલેરામાં શિપમાં ઉતારેલ સર્વ પાત્ર સંપૂર્ણ ને સશક્ત છે. ગંગા યમુના દ્વારપાલે નટરાજ શિવ-પાર્વતી દેવી તપસ્વી રાવણ સત–માતા સરસ્વતી વગેરેની શક્તિ દર્શાવતી પ્રતિમાઓ છે.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
ડિસેમ્બર/૮૫
પથિક
૧૭ મી સદીમાં ધર્મઝનૂને મૂર્તિને ખ`ડિત કરેલ દેખાય છે. હિંદુશિલ્પમાં આદર્શ શિવશક્તિ ને પૂર્ણ સ્ત્રીશક્તિ દાખવતા શિલ્પભ ડાર ઈÀારામાં છે. શિવ-પાતીના વિવાહનું તેા અહીના શિલ્પીઓએ અદ્ભુત નાટક પાષાણુમાં રચેલ છે.
બંગાળમાં ગુપ્તકલા પાલસમય ઈ. સ. ૭૫૦-૧૧૫૦ માં પાંગરી, પાલ રાજવીએ સમર્થ હતા. ધાતુમૂર્તિમાં પાલકલા વિશેષ ઊતરી છે. તારા ખુદ્દ અને ગંગાની મૂર્તિએ બહુ સુંદર થઈ. મ્યુઝિયમેામાં એ દેખાય છે. ઇતિહાસકાર તારાનાથ કહે છે કે બંગાળમાં એ સમર્થ ક્લાકાર થયા, ધીમન ને વિતમાલ, ઈ. સ. ૧૦૦૦ પછી આ કલા નકલી બની ગઈ. મુખ્તયાર ખલજી વગેરેનાં અક્રમા ને ભાંગફોડથી આ પ્રદેશનાં સાહિત્ય કલા રાળાઈને લુપ્ત થયાં, ગુપ્ત સમ્રાટા તથા હ" અને પાલ રાજાએથી રક્ષિત નાલંદાના ધ્વંસ થયા, ભારતીય સંસ્કૃતિને ખાને તારાજ કરાયા. યુગે યુગે રક્ષિત નાલા સ્તૂપ પુરાવશેષરૂપે દેખાય છે, જે છઠ્ઠી સદીનેા છે. મંગાળના કલાકારા નેપાલમાં આશ્રય લઈ રહ્યા. ત્યાં બંગાળી કલા સમૃદ્ધ બની અને મહાયાની બૌદ્ધોની મૂર્તિકલાને અવકાશ મળ્યે, તારા અવલે કિતેશ્વર અને વિષ્ણુની તામ્રપ્રતિમાએ નવમી સદીની નેપાલી છે. નેપાલી કલા તિબેટમાં ગઈ, મગધમાંથી પ્રાપ્ત નવમી સદીની ઉમા-મહેશની પાષાણુ–પ્રતિમા ઘણી સુંદર છે. ચતુર્ભુÖજ શિવના વામાંકમાં બેઠેલ ભુિજ પાર્વતી એના લાક્ષણિક ભાવ નીતરતું શિલ્પ છે. નેપાલી રાજકન્યા દાયામાં તિબેટમાં કલાભડાર લઈ ગઈ હતી. નેપાલી કલાકાર આરણિકને તિબેટનું નિમ...ત્રણ મળતાં ત્યાં ગયા, ત્યાંથી કુબલાઈખાનના તેડાવવાથી એ ચીન ગયા હતા. કલા પણ કલાકાર સાથે નેપાલથી તિભેટ અને ચીન ગઈ. નેપાલી કલાસ'સ્ટાર હજુ જીવે છે, કખેાજમાં અગકારવાટનાં શિખર નેપાલનાં મદિર-શિખરને મળતાં લાગે છે, એ યાદ આવે છે.
જી་દેલખંડમાં મહમૂદ ગઝનવીનાં ભયંકર મેાજા એ પછી ધ્વાંસમાંથી બચી ગયેલ ઝાડીમય પ્રદેશમાં ચંદેલા રાજાએ ખજૂરાહોનાં મંદિર ધાવ્યાં. આમાં ૧૧ મી સદીમાં થયેલ કંદ મહાદેવ – કંડારિયા મહાદેવનું મંદિર ૧૦૯', ૧૬૦', ૬૬'ના માપનું સર્વશ્રેષ્ઠ મહામદિર છે. સ્થાપત્ય-શિલ્પની ઉન્નત કલા આ મંદિરને જગપ્રસિદ્ધ બનાવે છે. ચંદેલા પ્રતિહાર સામ્રાજ્યના ખડિયા હતા. આ મદિરામાં પ્રતિહાર-શૈલી ઊતરી છે. કંડારિયા મહાદેવ મંદિરના ઉન્નત માંડોવર પર છૂટથી મૂકેલ દેવ-દેવીઓ અને પુરુષ-સ્ત્રોના મેાટી મૂર્તિ એના શાસનથર અનન્ય છે. આ પ્રતિમાગ્યે સશક્ત ઊર્ધ્વદૃષ્ટિ જીવનના પરમ આનંદ અને પ્રેમભાવની સનાતન કહાણી વ્યક્ત કરે છે. નિરાળી ભાવભ ́ગીમાં નૃત્યાંગનાએ છે. માતા બાળકની મૂર્તિમાં વાત્સલ્ય અને અધીરાઈના ભાવ દેખાય છે. એકબીન્તને આલિંગન આપતાં મિથુનાનાં નાક એકબીજાને લગભગ અડે છે એમાં જીવંત થડકાટ જોઈ શકાય છે. શિવ પાર્યંતીનો શ્રેષ્ઠ સ્મૃતિ" અહ્વાહાબાદ મ્યુઝિયમમાં છે, જેમાં શિવજીના કર્તાહર્તાના સૌમ્ય પુરુષભાવ દેખાય છે. ખજૂરાહેાના સમૂહમાં કંડારિયા મહાદેવ અને લક્ષ્મણુમ ંદિર એના સ્થાપતની દૃષ્ટિએ વિખ્યાત છે. અગિયારમી સદીના વિદેશી મુસાફર અઞીરનીએ એના સરનામામાં ખજૂરાહોના નિર્દેશ કર્યા છે, જ્યારે ચૌદમી સદીના અરળ યાત્રી ઇબ્ન ખડૂતાએ તા ‘ખારા'નું સારું વર્ણન કર્યું છે,
મહમૂદના ગયા પછી ગુજરાતમાં શિલ્પીઓનાં ટાંકણાં મેવડાં જોર અને ઉત્સાહથી કામે લાગ્યાં. રાજાએ સરદારા અને શ્રેષ્ઠીએએ એટલી જ ઉદારતા અને ધર્મની ધગશથી મદિરાના ફરીથી દ્દાર કર્યા, નવાં નિર્માણ કર્યાં. આજી-દેલવાડા મેઢેરા ગિરનાર-શેત્રુજાનાં ને સૌરાષ્ટ્ર-કચ્છનાં મદિર થયાં. ગ્વાલિયરનું સહસ્રભાડું મંદિર ઈ. સ. ૧૦૯૩ માં પરમાર રાજાએ બધાવ્યું. ધારાનગરીમાં ભાજ પરમારે સરસ્વતીસદન બંધાવ્યું હતું, જે પાછળથી મસ્જિદના રૂપમાં ફેરવાયું. આ સ મશિનાં સ્ત ંભા
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૫ વિતાને તોરણે શંગાર-પટ્ટોનું શેભનશિલ્પ અદ્ભુત છે. જગતની અજાયબીમાં ખપે તેવાં શિલ્પસમૃદ્ધ મંદિર ગુજરાતમાં થયાં. દેવમૂતિઓમાં માનવેતર ભવ્યતા આવી. ઉજજેનને શિવ અને અવરની મહિષાસુરમર્દિની શ્રેષ્ઠ નમન છે. આબુદેલવાડામાં સ્થાપત્ય કરતાં શિ૯૫કામ વિશેષ છે. આરસમાં કરેલ ઉચ્ચ પ્રકારની કોતરણી હાથીદાંત પર કરેલ નકશીકામ જેવી બારીક ને નાજુક છે. વિમલશાહનું દહેરુ ને વસ્તુપાલ તેજપાલને દહેરામાં એના સ્થાપત્યમાં અનન્ય ધારશાખ ગેખલા વિનાને સ્તંભ તેરણાનાં શિલ્પ શ્રેષ્ઠ પ્રકારનાં છે, વિશ્વમાં અજોડ છે. બંને મંદિરના મુખ્ય ઘૂમટોનાં ભવ્ય કલામય શિ૯૫મંડિત મહાન વિતાન જગપ્રસિદ્ધ છે, એ બહુ સુંદર નમૂના છે. ગુજરાતનાં વિતાને પર મહાનિબંધ લખાય છે. અહીં તે આરસ પર નાજુક શિ૯૫ને સર્વોત્તમ ખજાનો અને પ્રદર્શન છે, પણ ઘણું બધું કરી નાખવાના ઉત્સાહમાં થતા રૂઢિગત શિલ્પથી કલા ફિક્કી થઈ જતી હોય એવું પણ કયારેક લાગે. દેલવાડામાં શિલ્પીઓની સેનાએ કામ કર્યું, વર્ષો સુધી કામ કર્યું. આબુ પર આવેલ શિલ્પીસેનામાં જે જુવાને હતા તે વૃદ્ધ થઈ ગયા, વૃદ્ધ શિલ્પીએ મૃત્યુ પામ્યા, બાળકે શિખાઉ હતા તે જુવાન શિલ્પી બની ગયા હતા. કેતરણી માટે આવેલ આસના ટુકડાઓમાં જે હલકા નસવાળા લાગ્યા તે કાઢી નાખ્યા હતા. આવા નકામા ગણેલ આરસને મટે ઢગ થઈ ગયેલ હતા. વિમલવસહી ને લુણિગવસહીનું કામ પૂર્ણ થતાં શિપી-સેનાના કેટલાક શિપીઓએ પેલા નકામા આરસના ઢગમાંથી પથ્થરે લઈ એક નવું જ મંદિર બાંધ્યું. કારીગરોએ-કલાકારોએ પિતાના તરફથી વિના મુલ્ય એ પાંચમું મંદિર બાંધી આપ્યું, જેમાં શિલ્પની વિપુલતા નથી, ઓછું શિલ્પ છે, પણ જોરદાર ને ઉડા ઉદાર શિલ્પ કલાદષ્ટિએ ઊંચા પ્રકારનું થયું છે.
ડભોઈ ઝીંઝુવાડા પાવાગઢ જૂનાગઢ પ્રભાસના કિલ્લાઓ અને એનાં દ્વારના સ્થાપત્ય અને શિલ્પ, આરાસુર-કુંભારિયાનાં દહેરાં, કપડવંજ કુંડ, વડનગરનાં તરણુ, સુરત જૈન મંદિરનું કાષ્ઠશિલ્પ, પાટણનું કાષ્ઠશિપ, એકલિંગજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર ને કુંડ, ગિરનાર-શેત્રુજાનાં મંદિર, દ્વારકાનું જગતમંદિર, તારંગા રાણકપુર ભદ્રેશ્વરના દહેરાં, તરણેતરનું શિવમંદિર જાણીતાં છે. વર્તમાન યુગનાં મંદિરમાં અમદાવાદનું હઠીસિંગનું દહે, મોરબીનું વાઘમંદિર, ગઢડા-સારંગપુરનાં સ્વામી-મંદિર, સેમિનાથને મહાપ્રસાદ ગુજરાતનાં શિલ્પ સ્થાપત્યના ધનરૂપ દેવમંદિરો છે,
કરછ કેરાનું પ્રતિહાર-શૈલીનું જૂનું શિવમંદિર ભગ્ન દશામાં ઊભું છે. એના આંગણામાં એક વખત અહીં પૂજનું સમભાગ શિવલિંગ ઊભું છે. આ લિંગને નીચેને ચરસ બ્રહ્મભાગ, એની ઉપર વચ્ચેને અષ્ટકોણી વિષ્ણુભાગ ને ઉપરને નળાકાર ગાળ રુદ્ધભાગ સરખા છે. જેના એ ત્રણે ભાગ સરખા હોય તેને “સમભાગ શિવલિંગ’ કહેવાય. શિવલિંગને ઉપરને ત્રીજો ભાગ જ પૂજાય છે. નીચેના બે જલાધારીમાં અંદર દઢ બેસાડાય છે. કાજમાં એક ચતુર્મુખ શિવલિંગ મળેલ છે તેમાં ‘વામદેવ તત પુરુષ' “અઘેર” “સજાત” શિવને ચાર દિશાએ ચાર મુખ્ય છે. ઉપર ગોળાકાર મથાળાનું લિંગ હોય છે, જે ઈશાન” પાંચમું મુખ છે. શિવજીને પંચમુખા મનાય છે. વલભીપુરના સમયથી સૌરાષ્ટ્રમાં એકમુખ અને ચતુર્મુખ શિવલિંગ ઘણે સ્થળે નાનાં મોટાં મળે છે. અન્ય કિંમતી ભગ્નાવશેષ સૈારાષ્ટ્રમાં અજારા-પાર્શ્વનાથ મંદિરની મૂર્તિઓ, વેરાવળ પ્રભાસ દીવ દ્વારકા વસઈ બુધેચા-માંગરોળ(સોરઠ)ની
તિહાર-શિલ્પ દાખવે છે,.
અગિયારમી સદીના ઉત્તરાર્ધથી શાસ્ત્રોક્ત ઢબે બંધાયેલાં અને શગારમ'ડિત થયેલાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં ગતીથી વજદંડ કળશ સુધી પીઠ મંડોવર અને શિખર સુંદર થયાં તેમજ મુખમંડપ યમંડપ ગૂઢમંડપ અને ગર્ભગૃહનાં નિર્માણ પણ ભવ્ય રીતે થયાં. એનાં યાચિત અંગ પણ શિલ્પ
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
ડિસેમ્બર ૮૫
સમૃદ્ધ થયાં છે. પીઠ પરના ગજથર અશ્વથર નરથર વગેરે પછી મંડોવર પર દેવ ગાંધર્વ અસર મુનિઓ વ્યાલે અને દિપાની મૂર્તિઓ યથાસ્થાને મુકાઈ. ભગવાક્ષમાં દેવમંદિરને અનુરૂપ ભદ્રદેવતા સ્થાપિત હેય છે. ગ્રહની વેદિકા પૂરી થતાં ભવ્ય શિખર અને મંડપ સાવરણ આવે છે. પાયાથી કળશ સુધી મંદિરના બાહ્ય ભાગે સંસારની લીલાનાં શિલ્પમાં દર્શન થાય છે. ક્ષર જગતમાં અક્ષરને પામવાની નિર્માતાની આ દૃષ્ટિ છે. નરથરમાં તે સમકાલીન સમાજના વિવિધરંગી જનજીવનને બતાવતાં ઉંદ્રકન હેય છે. મડોવર ઉત્તર દિશાથી વાયવ્ય સુધી કુબેર ઈશ ઇઃ અગ્નિ યમ નિતિ વરુણ ને વાયુદેવની દિપાલ મતિએ મૂકેલી હોય છે. મંદિરના પાયામાં અનંત અને ઉપર બ્રહ્મસ્થાને સુવર્ણ કળશ એમ દસ દિપાલ યથાસ્થાન હોય છે.
ગર્ભગૃહની દ્વારશાખ પણ પ્રલંકી મંદિરમાં સાદી લતારેખાવાળા ને ઉબરે બહુ તે બે બાજ ગંગા યમુનાની મતિએ દેખાતી એને સ્થાને પછી તે સુભગા-ત્રિશાખાને બદલે પંચશાખા સપ્તશાખા અને પશ્ચિમની નવશાખા પણ દેખાય છે. દ્વાર પર એતિરંગે પણ અધિદેવને અનુરૂપ દેવમૂર્તિઓ મુકાયેલ છે. કદવારના પ્રાણલંકી વારાહમંદિરના તરંગે સૂર્ય બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ને ચંદ્ર મુકેલ છે. ઘણાં જૂનાં મંદિરમાં નવગૃહપટ્ટિકા મૂકેલ છે અને ગણેશ પણ હવે તે દરેક મંદિરમાં સ્થાપિત છે. સૂર્ય મંદિરમાં આદિત્ય કે રહેના, શક્તિમંદિરમાં સાત કે આઠ મતિકા અથવા નવદુર્ગાની પ્રતિમાનાં દર્શન થાય છે. મંદિરના મંડોવરના ભદ્રભાગે ઘુમલીનવલખામાં બ્રહ્મા-સાવિત્રી વિષ્ણુ-લક્ષ્મી ને શિવ-પાર્વતીનાં યુગલ સ્થાપિત હતાં. સાદા ભદ્રમાં ન્ટરાજ શિવનાં સ્વરૂપે પણ દેખાય. ઉત્તર ભાગે દેવી ચર્મ મુંડા પણ મુશ્કેલ હોય છે.
જૈન મંદિરોમાં અંદરના ભાગે ઘણું શિલ્પ અને સુંદર નકશીકામ થયું, તરણ સ્તંભ વિતાન તે અનન્ય થયાં. કલા ખાતર કલાનું પ્રદર્શન થયું; ત્યાં કલા સાધન મટી સાધ્ય બની લાગે છે. વિદ્યાધરી યક્ષીઓ યક્ષે દેવદેવીઓ પાર્ષદે વગેરે તેમજ મનહર તક્ષણકામ આ મંદિરોમાં છે. સેવ્ય અને શોભન મૃતિઓ માટે તે મૂર્તિ શાસ્ત્ર છે. ગુજરાતની મૂર્તિ કલા ઉપર શ્રી કનૈયાલાલ ભા. દવેએ અને શિ૯૫ પર ડે, ઉમાકાંત કે. શાહ, શ્રી મધુસુદન ઢાંકી અને ડે. ગોદાનીએ ઘણું કામ કર્યું છે.
ભારતવર્ષના વિવિધ પ્રાંતના શિપીઓ યુગે યુગે વિકાસ સાધતા રહ્યા હતા અને સુંદર સર્જન કરતા રહ્યા હતા. માનવજીવનમાં આધ્યાત્મિકતાને એનું અંતિમ ધ્યેય માનેલ છે. “મનુષ્ય-દેહ ધર્મ ધારણ કરવા અર્થે છે” એમ મનાતું; ભારતીયતનું એ લક્ષણ હતું. શિલ્પ-સ્થાપત્ય પણ ધર્મ સ્થાને દેવમંદિરો અર્થે થયાં. આપણું ધર્મમાં સ્થાપત્યમાં વંસને સ્થાન નથી. ભૌતિક કે લોકિકને મહત્ત્વનાં સાધન તરીકે જ મહત્ત્વ આપેલ છે, એને સાધ્ય મનાયેલ નથી. આ માટે જ ગઢ કિલ્લા કે રાજમહાલની આપણે વાત કરી નથી. પૂજાસ્થાને અને પવિત્ર માર વગેરે આપણા વર્તુળમાં આવી શકે. અહીં જનાં હિંદુમંદિરનાં શિલ્પ-સ્થાપત્યને દૃષ્ટિમાં રાખેલ છે. કાલક્રમે વિધમી આક્રમણે અને ધર્મ પ્રત્યે સંસ્કૃતિ પ્રતિ દુર્લક્ષને લીધે મૂળ શિ૯પીવર્ગ મૃતપ્રાય બન્યો, દેશાંતર કરી ગયે. શિ૯૫કલા પણ નવાં રૂપકડાં છીછરાં સર્જનોથી દૂબળી બની, એમ ઈતિહાસ-પુરાતત્વ કહે છે.
મંદિર-નિર્માણ માટે એગ્ય સ્થાન નકકી કરી, ત્યાંનાં જળ વાયુ ભૂમિની તાસીર ચકાસીને ત્યાં દેવમંદિરને શાસ્ત્રોક્ત વિધિથી પાયો નખાતે ને યોગ્ય સ્થપતિ-શિલ્પીને એ કામ મેં પાતું. જગત પરનું આ ભગવકાર્ય લેખાતું, ધર્મ સ્થાને કાશીપુરી ને કાંચીપુરી, દ્વારિકાપુરી ને જગન્નાથપુરી ભારતવર્ષમાં છે. શ્રીમદ્દ શંકરાચાર્યે ભારતવર્ષમાં અદ્વૈતવાદને દિગ્વિજય કરી ચાર દિશાએ ચાર મઠ સ્થાપ્યા છે. દેવી મંદિરે મુખ્યત્વે પર્વતની ટોચ પર થયાં છે : અર્બુદા વિંધ્યવાસિની અંબાજી ચામુંડા હરસિદ્ધિ
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર-૫
ભવાની મહાકાળીનાં મંદિર પર્વત-ડુંગર પર છે. આખા ભારતવર્ષને ભારતમાતા' તરીકે સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીના ખડક પરથી જયાં ત્યાં વિવેકાનંદ મેમોરિયલ સ્થપાયું છે. પ્રાકૃતિક સૌંદર્યને જોઈને કુદરતના ખોળામાં દેવાલય રચાયાં હોય ત્યારે ત્યાંની નભે રેખાને વિશેષ રૂપ અપાતું. સ્થપતિશિલ્પીનું એ કામ હતું. આ દૃષ્ટિ આપણામાં હતી ત્યાંસુધીના ભારતીય શિલ્પમાં દેવત્વને ધબકાર દેખાય છે.
મધ્યયુગના રાજા પાદશાહેના વ્યક્તિગત કે એમના સમૂહગત આડંબરને પોષવા માટે ઈમારત થઈ. કુતુબમિનાર તાજમડાલ ગળગુંબજ, દિલ્હી આગ્રા લખનો કલકત્તાની ઈમાર, રાજા મહારાજાએના મહેલે, સરકારી ઈમારત, સંત-સતી-શૂરનાં સ્મારક, મહાપુરુષો તેમજ અન્ય પ્રાણીઓ ઉપર બંધાયેલ છત્રીઓ, શાલિમાર અને વૃંદાવન બગીચાઓ વગેરે હિંદુ-મુસ્લિમકલાનાં રાજન મહાન અને ભવ્ય છે. ગેવા-દીવનાં ખ્રિસ્તી દેવળ સુંદર છે. મુસ્લિમ શિ૯૫માં ભૌમિતિક આકૃતિઓ તેમજ વેલ(લને લયબદ્ધ વળાંક આપી સજેલ આકૃતિઓ શિ૯૫ના અનન્ય નમના મસ્જિદો રોજા દરગાહમાં જોઈ મસ્તક નમે છે. ખુદાના કુદરતી સર્જનની નકલ ન કરવાની મુસ્લિમ કલાકારની ટેક છે. ઘણી ભવ્ય ઈમારતેમાં હિંદુ-મુસ્લિમકલાનાં સુંદર સર્જન થયાં છે. કલાકાર ઉસ્તાદને કસબ ભૌતિક લાભ માટે નહિ, પણ પવિત્ર હેતુને ખાતર, કલાને ખાતર થયો હોય ત્યાં એ કામ યજ્ઞરૂપ બને છે; એવાં કામ અદ્ભર બને જ. આવાં સ્થાપત્ય મધ્યયુગમાં તેમજ આજના યુગમાં થયાં છે. અહીં કલા સાધ્ય બની છે. ચીન દેવાલયના ભારતના કલાકારોની કલા તે સાધન હતી, સાધ્ય તે પરમ તત્વ હતું. પાછળના કાલના શિલ્પીની દષ્ટિ પૃથ્વી પર છે તેથી આપણું વિષયના ક્ષેત્રની બહાર છે.
વર્તમાન કાલમાં તે માત્ર દુન્યવી દષ્ટિ આગળ રાખી લૌકિક સને થાય છે, જલદી સુખી થઈ જવાનાં કામ થાય છે, તતનો લાભ લેવા લાંબા ગાળાનાં સનાતન સુખનાં મૂળ અને મૂલ્યોને નાશ થાય છે, મહાન “ડેમ બંધાતાં નદી ને શહેરોમાં માનવજંતુઓને રહેવા ઊધઈના રાફડા કે કબૂતરખાનાં જેવાં સિમેન્ટ કોન્ક્રીટનાં બહુમાળી ખાં ઊભાં થાય છે, જેમાં શિ૯પને સ્થાન નથી, સ્થાપત્યની રેખામાં લય નથી, પર્યાવરણ પ્રતિ લક્ષ નથી. માનવ “કયુટરાઈન્ડ' થતો જાય છે; હવે, પછી શું?
ભારતના દરેક પ્રાંતમાં શિલ્પ સ્થાપત્યની, આપણે જોયું તેમ, ચડતી પડતીનાં મોજાં આવ્યાં છે. લાટના શિલ્પી રાજસ્થાન ગયા હતા. ઈલેરામાં કામ કરવા રાષ્ટ્રકૂટ રાજાએ લાટના શિપીઓને પણ બોલાવ્યા હતા. શિપી તે ભગવાન વિશ્વકર્માના પુત્ર ! આપણા કડિયા લુહાર સુથારના ઇષ્ટદેવ વિશ્વકર્મા છે. વિશ્વ ગુર્જર મેવાડા સુથાર છે, જ્યારે પંચાલ લુહાર છે. આ ચારે શિપીકુળના છે. મંદિરોનાં વિવિધ અંગોનાં ઘાટ-પદ્ધતિને વિકાસ ક્રમે ક્રમે થયે, જુદા જુદા દેશે ધાર્મિક માન્યતા અને સાધનાના યોગે ભિન્ન ભિન્ન ઘાટ દેખાયા. અમુક ઘટ અમુક સંપ્રદાયે પ્રવર્તાવ્યો તેથી એ બ્રાહ્મણ જૈન કે બૌદ્ધ શૈલી થઈ જતી નથી. અમુક પદ્ધતિ ધમની છે એમ કહેતાં અચકાવું જોઈએ, નવમી -દસમી સદી સુધી શિલ્પ-સ્થાપત્યમાં પરિવર્તન-વિકાસ થતાં રહ્યા પછી એનાં ધોરણ-સિદ્ધાંત ઘડાયાં. કાલભેદ અને પ્રાંતભેદ જોઈ શકાય. બારમી સદીથી વાસ્તુશાસ્ત્રના અનેક ગ્રંથ લખાયા. ભેજદેવે “સમરાંગણત્રધાર લખ્યું; “અપરાજિતપૂછ.' અને વાસ્તુવિદ્યાના “અર્ણ' વગેરે પંથે વિદ્વાન પંડિતને હાથે લખાયા. બાંધકામના ઘાટની સહેતુક રચનાથી વેદિક જૈન બૌદ્ધ મંદિરમાં એનાં મુખ્ય લક્ષણ જોઈ શકાય. પ્રદક્ષિણાપથવાળું “સાંધારમંદિર” ને ભમતી વગરનું નિરધાર મંદિર' કહેવાય. શિખર-શૈલીના આઠ પ્રકાર છે તેમાં મુખ્ય “નાગરાદિ' ઉત્તરમાં વિશેષ છે, દ્રાવિડાદિ દક્ષિણ ભારતમાં દેખાય છે, લતિનાદિ ભારતવર્ષના મધ્યભાગમાં જોવામાં આવે છે. ગુજરાત રાજસ્થાનમાં મંદિરે ગુર્જરશૈલી મારશૈલી તેમજ મારુ-ગુર્જરીલીનાં છે.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિથિક
ડિસેમ્બર ૮૫ રૂદ્રમાળને પતિ ગંગાધર હતો અને એને પૂરે કરનાર ગંગાધરને પુત્ર પ્રાણધર સિદ્ધરાજના સમયમાં હતું. ડભોઈને કિલે હીરાધરે સં. ૧૨૧૦ માં કર્યો. વિમલશાહ પાસે ગણધર હતે સં, ૧૦૮૮ માં. વસ્તુપાલ-તેજપાલનાં દહેરાં સં. ૧૨૮૫ માં શનિદેવે કર્યા, ખાલી પરગણામાં રાણકપુરને જૈન ચતુર્મુ ખ દેવપ્રાસાદ પછીના સૈકામાં સ્થપતિ દેવાકિને હાથે થશે. પાટણને શિલ્પી મંડન કુંભા રાણાના તેડાવ્યાથી ચિત્તોડ ગયો. ૧૫ મી સદીમાં એણે “રાજવલભ' ગ્રંથ લખે.
માનવ–સભ્યતાનાં મૂળભૂત મૂલ્યોની સર્જનાત્મક રજુઆત કલા દ્વારા સુંદર તેમજ સચેત રીતે થાય છે. કાલગંગાના પ્રવાહમાં કઈ પણ કલા પિતાના વિશિષ્ટ રંગને વહેતે રાખી શકે છે. માનવની પ્રગતિ, સુંદર પ્રત્યેની ભાવના, પૂલ સાથે સુકમ પ્રતિ સંવેદના માનવની લલિતકલામાં દેખાઈ આવે છે. અનંતકાલ તરફ દૃષ્ટિ રાખતું આપણું શિ૯૫ સનાતન ગાથા ગાય છે. પ્રાગૈતિહાસિક કાલમાં માતૃક ને લિંગ, પછીના કાનમાં પશુપતિદેવને જગત જનેતા દેવી, એ પછીના યુગમાં અધિદેવનાં અનેક રૂપ માતૃશક્તિનાં અનેક દેવી સ્વરૂપ દર્શન દે છે. પુરુષ અને પ્રકૃતિની લીલાનાં દર્શન થાય છે. આપણું શિ૯૫માં અનેક રૂપે અનેક રીતે એક જ સનાતન ભાવ વિલસે છે–સત્યમ્ શિવમ્ સુંદરમ્ ને પામવાને ધલવલાટ ! ભારતવર્ષમાં ભૂતકાળમાં જેમ નાદબ્રહ્મ થકી સંગીત ઉદ્દભવ્યું તેમ વાસ્તુબ્રહ્મનાદથી શિલ્પકલા અલૌકિક પદ પામી.
દેવમંદિરના શિ૯પીઓ સાધક હતા. હાથ દૂબ ને હૈયું સમર્પિત કરી હડી ચલાવતે માણસ પિતાના કસબને પ્રભુપ્રસાદી માની પિતાની કૃતિને જનતા દ્વારા જનાર્દનને જ અર્પણ કરે છે. એવા ભાવપ્રેમભક્તિપૂર્વક શ્રમ કરે ત્યારે એને શ્રમ એક પ્રકારને યજ્ઞ બને છે અને ભક્તકસબીની કલા જગતમાં આશીર્વાદરૂપ બને છે, અમર બને છે. પેટ ખાતર જ કરેલું કામ પટ જેટલું જ વામણું ને અલ્પજીવી હેય છે.
પ્રાચીન દેવસ્થાનના શિલ્પી-સ્થપતિઓ કર્મીગી ભકત હતા એ એમનાં સર્જને ઉપરથી કહી શકાય છે. ગાંધીજીનું કતલ સુતર કે કબીરજીનું વણેલ કપડું એ ભેદી કસબના અવશેષરૂપે વિશ્વના સંગ્રહસ્થાનમાં સ્થાન પામી શકે. વ્યાસ વાલમીકિનાં જીવન વન, દેવદાસીનું નૃત્ય, સાંચી-અમરાવતીઅજિંઠા-ઈલેરાનાં સ્થાપત્ય-શિ૯૫ અને ચિત્રવીથિ એ સર્વ પરમ તત્વ તરફ વહેતે આકાશગંગાને પ્રવાહ છે. પુરુષ સુકત ને કાદંબરી, શિવ-પાર્વતીને નટરાજમૂર્તિ, તુલસી-મીરાંનાં ગીત, દેલવાડા-ત્રયાળ બાગની નકશી એ પ્રભુનાં કામ પ્રભુએ કર્યા છે. શ્રદ્ધા-પ્રેમથી ઉદ્દભવેલ કલાર તે વિવિધ રૂપ-નાદે રજૂ થતાં ભકતશિ૯પીએનાં ભાવભજન છે, અલખના આરાધ છે ! સંદર્ભોંધ : બસ, એ. એલ. બાશામ, એમ. એ. ઢાંકી, કનૈયાલાલ મુનશી, પ્રભાશંકર સોમપુરા,
મોરિઝી ટી, પુરાતત્વ સંશોધન મંડળ-પોરબંદરનું મારી આ કથા ઉપર ઋણ છે. ડે. કડિયા પ્લેટ, ફાટક સામે, પિર પંદર-૩૬૦ ૫૭૫ : તા. ૧૮-૭-'૮૫
Telephones
office : 369124 Factary : 372254
રમેશકુમાર શામજીભાઈ
પાવરલૂમ કાપડના વેપારી પાંચકૂવા, માધવબાગ સામે, મૂળચંદ આશારામ બિડિંગ, અમદાવાદ-૩૮૦ ૦૦૨
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધિની રમત
કાઈ વિરલ મહાપુરુષનું અવસાન થાય ત્યારે એમનું સ્થાન તરત પુરાતું નથી અને એમના જવાથી અમાપ અવકાશ ઉત્પન્ન થતાં એમણે આદરેલ મહા કાર્યો અધૂરાં રહી જાય છે.
જમાદાર ફતેહમહમદના અવસાનથી કચ્છના રાજકીય આસમાનમાંથી જાણે એક જવલંત સિતારા તેજ:પુંજ પ્રગટાવી, આકાશને થોડી વાર માટે જવલ'ત કરી મૂકી પછી સદાને માટે લુપ્ત થયા. જમાદારની સ્મશાનયાત્રામાં જગજીવન મહેતા, નગરશેઠ, ડેાસવેણુ, શિવરાજ શાહ વગેરે હાજર રહ્યા હતા અને એ મહાપુરુષના અંતિમ સહકાર વખતે ઉપસ્થિત રહેલ સર્વે લેાકાનાં હૃદય ગદ્ગદ બન્યાં હતાં.
જગજીવન મહેતાએ જમાદારના બે મેટા પુત્રો હુસેનમયાં તથા બ્રાડીમિયાં તથા ખીજા ખે નાના પુત્રો અને જમાદારનાં બેગમને સાંત્વન આપ્યું, પશુ એમની પૈતાની આંખામાંથી આંસુ ટપકી પડયાં. એમને એક સહૃદય મિત્ર ‘મુરબ્બી’ અને શુભેચ્છકની ખેાટ પડી હતી, જમાદારનાં કુટુંબીઓને આશ્વાસન આપતાં એએ ખેલ્યા : “તમને હું મારું દુઃખ શી રીતે જણાવું ? જમાદાર મારા માત્ર ઉપરી અધિકારી ન હતા, એએ મારા આત્મીય પણ હતા તે એમના સ્વર્ગવાસથી મારા હૈયામાં અધિકાર વ્યાપી ગયેા છે. એમની એથ તથા માયાળુ 'ને લઇને મને ક્રાઈ પણ કાર્યં મુશ્કેલ લાગતું ન હુંતું.' “પણ અમે તે નોધારાં બની ગયાં, મહેતાજી! હવે શું થશે ?” હુસેનમિયાંએ ખેદ વ્યક્ત કરતાં ચિંતા પ્રદર્શિત કરી.
,
મારી હયાતી લગી આપને ક્રાઈને ઊની આંચ નહિ આવવા દઉ, અહી થી જ દેશનેા કારભાર ચલાવવામાં આવશે.' મહેતાએ જણાવ્યું.
આપનું મા દર્શન અમને મળતું રહેશે એવી અમને પૂરી ખાત્રી છે. આપ જ અમારા વડીલ છે.” હુસેમિયાંએ જણાવ્યું.
''જમાદાર તથા એમનાં સર્વ કુટુંબીએની સેવા કરવા તથા એઓના ઉત્કર્ષ માટે મારાથી બનતું સર્વ કરી છૂટવા હું તમારા સદ્ગત પિતાશ્રીથી વચનબદ્ધ છું. તમે કશી પણ ચિંતા રાખશો નહિ.”
એની તા અમને પૂરી ખાત્રી છે, પણ હુસેનભાઈને તા હવે તરત અાર પાછું સંભાળવું પડશે અને હું અહીં અમ્મા સાથે રહેવાના છું તે પછી અહીની રાજકારભાર માટે શી વ્યવસ્થા કરવાની છે ??' ઈબ્રાહીમે પ્રશ્ન કર્યો, વિધિની રમત શરૂ થઈ.
પણ હું હમણાં આ ંજાર જવાના નથી, ત્યાંને માટે બીજી વ્યવસ્થા કરીશું.” હુસેનપ્રિયાંએ પાતાની મહત્ત્વાકાંક્ષા દર્શાવી,
તમારા વિના અંજારની મેાટી જવાબદારી ક્રાણુ સ ́ભાળી શકશે ?” ઈબ્રાહીમે પેાતાની મતાબ
વ્યક્ત કરી.
“તારે નર સંભાળવા જવું હેાય તે વ્યવસ્થા કરીએ, પ્રેમ, મહેતાજી ! એમાં કઈ ખેલું છે ?" હુસેનમિયાંએ પેાતાના પત્ર ભૂજમાં મજબૂત સ્થાપવા માટે નવી જ યુક્તિ અજમાવી અદ્વેતાને પોતાના પક્ષમાં લેવા તજવીજ કરી,
હુ તો ત્યાં જવા માગતા નથી, હું તો અહીં અમા સાથે જ રહેવા માગું છું, તમે મુ જારના ભે:મિયા છે! અને ત્યાંની બધી વસ્તુસ્થિતિશ્રી વા છે એટલે ત્યાં જ ્ વધુ સારું થશે. આપણા દુશ્મને ફાવી શકશે નહિ.”
હુસેનમિયાં ભલે હમણાં અહી જ રશકાય. એમની જરૂર પણ રહેશે, કેમકે કમ્પની સરકારના
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ૪]
પથિક
[ સંધ્યાના રંગ હાકેમ સાથે કેટલાક નવા પ્રશ્નોને ઉકેલ લાવવો પડશે. ઈબ્રાહીમભાઈએ પણ હર | અમ્માની સેવા માટે અહીં રહેવું પડશે. આપણે હાલ થડા વખત માટે અહીંથી લક્ષમીદાસ કામદારને અંજાર મેકલીએ તે શું છેટું છે ? ત્યાંથી કપની સરકારના અમલદાર તથા તેને ગરાસદારની કાર્યવાહી પર દેખરેખ રાખી શકાશે.” મહેતાએ કહ્યું.
એમ થાય તે કંઈ ખોટું નથી. હુસેનનિય તેમજ ઇબ હમ બંને જણે પિતપતાને સ્વાર્થ સધાય એ હેતુથી સંમતિ વ્યક્ત કરી. બંને ભાઈ સત્તા ભી બન્યા હતા અને બની શકે તે એકબીજાને દૂર કરવા ઈચ્છતા હતા.
તો પછી લક્ષમીદાસને બેલાવીને એને અંજર જવાને હુકમ કરું છું. ભલે એ થોડા દિવસ ત્યાં જઈ આવે અને બની શકે તે રાજ્યની વસૂલાતની ઊપજ વધે તેવાં પગલાં પણ ભરે. વળી વાગડને શિરમાણ લુટારે ઉપદ્રવ મચાવી રહ્યો છે તો એને પણ વશ કરવાની જરૂર પડશે અને એ માટે લક્ષ્મીદાસ એગ્ય થશે.”
“હમણાં એ ભલે અંજારમાં રહીને વ્યવસ્થા જાળવે, એકદમ વાગડ તરફ જવાની જરૂર નથી, કેમકે અંજારને સાચવવાનું કામ અઘરું છે. ત્યાં પરદેશી જાસૂસની પણ સંભાળ રાખવાની છે, કેમકે એઓ ત્યાં બેડા વખતથી પગપેસારો કરી રહ્યા હેય એવી અફવા છે.” હુસેનમિયાંએ શિરમાણનું નામ સાંભળીને બેચેની અનુભવતાં સાવચેતી બતાવી.
“ઠીક છે, એ તે અંજાર ગયા પછી લક્ષ્મીદાસને આપણાં તરફથી સૂચનાઓ મળતી જશે તે પ્રમાણે અમલ થતા રહેશે, હમણાં આગળ વધવાની કંઈ જરૂર રહેશે નહિ.” મહેતાએ જણાવ્યું.
જમાદારને ઘેરથી મહેતા પિતાને ઘેર આવ્યા. ફતેહમહમદ જેવા વિશ્વાસ રાખનાર મિત્ર અને માર્ગદર્શકની ખેટ મહેતાને હવે જણાવા લાગી. જમાદારના પુત્ર વચ્ચે સત્તા મેળવવા માટેની ખેંચતાણ તથા એકબીજાને ભૂજથી દૂર રાખવાની વૃત્તિ જોઈ મહેતાને આશ્ચર્ય થયું, એટલું જ નહિ પણ એમને વિચાર કરતા કરી મૂક્યા. - ઈબ્રાહીમ તેજસ્વી હતા, એની માતાને તેમજ પિતાને લાડકે હતા અને એની અત્યારનો મહવાકાંક્ષા પાછળ મુદ્રાવાળા મહમદમિયાંને હાથ હતો. એ મહમદમિયાં ભુજમાં તાપર આવવા પેરવી કરી રહ્યો હતો એવી મહેતાને કંઈક ગંધ બેત્રણ દિવસ થયાં આવ્યા કરતી હતી. હુસેનામયાં સ્વાથ હતા, પણ એનામાં બહુ દૈવત નહોતું અને હંમેશાં નમતે છાબડે બેસી જાય એ એને સ્વભાવ હતા એમ સૌ જાણતાં. એના પર બહુ વિશ્વાસ મૂકી શકાય એમ નહતું.
જમી પરવારીને મહેતા જરા આરામ કરવા માટે પિતાના શયનખંડમાં ગયા. એમનાં પુત્રી સરસ્વતીને સાસરે વિદાય કરવાનાં હતાં તેથી પુત્રી તથા એમની માતા બંને જણ ત્યાં આવ્યાં અને ડી વાર સુધી વાતચીત થયા બાદ એને બહાર આવ્યાં,
બપોર નમ્યા બાદ મહેતા પિતાના બેઠક–ખંડમાં આવ્યા અને લક્ષમીદાસને બોલાવવાનો વિચાર કરતા હતા એટલામાં રાજમહેલ પરથી ખબર આવ્યા કે બંદીવાન મહારાવ રાયધણજીની તબિયત કંઈક વધુ નરમ થઈ ગઈ છે.
સંધ્યા થાય એ પહેલાં મહેતા મહારાવશ્રીની તબિયતને ખબર પૂછવા એમની પાસે જવા માટે રાજમહેલ તરફ ઉપડ્યા. થોડી વારે એઓ મહારાવના બંદીખાનાવાળા ખંડમાં આવ્યા.
આવે, મહેતા! જમાદાર ફતેહમહમદ તે ગુજરી ગયા એવા ખબર મળ્યા. બહુ છેટું થયું ?” મહારાવે કહ્યું.
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
૧૯, વિધિની રમત ]
૭૫ “ખરેખર, અન્નદાતા ! એમના મૃત્યુથી રાજ્યને મોટી ખોટ પડી છે !”
હવે કોણ, તમે દીવાન કે જમાદારને દીકરે હુસેન દીવાન? હવે તે રાજાને પુછગ્યા વિના દીવાન બની શકાય છે.” રાજાએ વ્યંગમાં કહ્યું.
- “અમે સૌ આપના જ સેવક છીએ, બાવા ! આપશ્રીની તબિયત નરમ છે એમ સાંભળ્યું. શું જણાય છે ? હકીમને બોલાવીશું?”
“જરા નરમ ગરમ રહે છે. કોઈ વાર પેટમાં દુખાવો ઊપડી આવે છે. હકીમ દવા મેકલી આપે. છે. તમે લેકે આટલી બધી સંભાળ લે છે અને ચિંતા કરો છો એ માટે તમારે સૌને આભાર માનવો જોઈએ.” રાજાએ ફરી વાર ભંગ કર્યો.
એ શું બોલ્યા, અન્નદાતા? આપ સંપૂર્ણ પણે તંદુરસ્ત થાઓ. પ્રજા આ ને તંદુરસ્ત તથા સ્વસ્થ જોવા ચાહે છે.” મહેતાએ જણાવ્યું,
પણ બંદીખાનામાં !' રાજાએ જરા નારાજીમાં કચવાટ-ભર્યા ઉદ્ગાર કાઢયા.
“એવું પણ નથી. આપને બંદીખાનામાં રાખવાની અમારી ઇચ્છા ન હોય, સંજોગને જ એ આભારી છે. આપની અંગત સલામતી અત્યારે અહીં રહેવામાં જ છે. બહાર આપને દુશ્મન ઘણા છે. આપના પર જોખમ છે.” મહેતાએ કહ્યું.
ઠીક છે, જેવી ખુદાની મરજી !”
“ત્યારે રજા લઉં છું. આપની તબિયત નરમ થાય અથવા કંઈ જરૂર પડે ત્યારે અમને હુકમ મોક્લાવશે. હું કોઈ પણ વખતે આપની સેવામાં હાજર થઈશ.”
+ જગજીવન મહેતા ઘેર આવ્યા ત્યારે રાત પડવા આવી હતી, જમતી વખતે એક ખાનગી સંદેશ મો : માંડવીવાળા શિવરાજ શાહ મળવા માગે છે અને રાત્રિના બીજા પ્રહરની શરૂઆતમાં મળવા આવનાર છે.
રાત્રે જમી પરવારી નિવૃત્ત થતાં મહેતાજી બેક-ખંડમાં આવ્યા. થોડી વારે શિવજ શાહે ખંડમાં પ્રવેશ કર્યો. અંધારામાં એક ચોળા શિવરાજ શાહની પાછળ પાછળ મહેતાના ઘર સુધી આવ્યો અને શિવરાજ શાહ ઘરમાં પ એ દૂરથી જોતાં ઓળો અંધારામાં અદશ્ય થયે.
જય જિને, મહેતાજી!” શિવરાજ શાહે ખંડમાં પ્રવેશ કરતાં મહેતાને નમસ્કાર કર્યો. “આવે, આવો, શિવરાજ શાહ ! જય મહાદેવ! કેમ, ખુશીમાં ને ?”
આપનાં દર્શનથી વિશેષ આનંદ થશે. માંડવીથી અહીં સુધી આવ્યા એટલે આપનાં દર્શનને લાભ લઈ માર્ગદર્શન મેળવવાની ઈચ્છા થઈ.” શિવરાજે જણાવ્યું. આ
અમારા મુખી હંસરાજ શેઠના આપ ચિરંજીવી ! આપને માર્ગદર્શનની શી જરૂર હોય? ઓપ તે અમને માર્ગદર્શન આપી શકે એવા છે.”
“એ તે આપની મોટાઈ તથા મારા તરફની ભલી લાગણી બતાવે છે. જમાદાર ગુજરી ગયા એટલે હવે અમારે મન તે અ૫ એમના પ્રતિનિધિ અને કચ્છના સત્તાધીશ છે. આજ્ઞા ઉઠાવવા અમે સદા તત્પર રહીશું એમ આપને કહેવા જતે આવ્યો છું.”
આપ પણ મોટા છે. હું તે જમાદારને સેવક અને આપણે સૌ મહારાવશ્રીના સેવક છીએ. જમાદારના પુત્ર હુસેનમિયાં હવે એમના પ્રતિનિધિ તરીકે સત્તા પર છે એટલે હવે હું એમનો સેવક છું.”
“આપ વડીલ છે, અમારા શિરછત્ર જેવા છે. આપની આજ્ઞા ઉડાવવા અમે તત્પર છીએ, પણ
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
[સંસ્થાના રંગ
જમાદાર કે એમને પુત્રની આજ્ઞા ઉઠાવવા અમે તૈયાર ન હોઈએ, આપ ચાહે તે આજે જમાદારની સત્તા ધારણ કરી શકે છે. આપને અમારી બધી મદદ મળી રહેશે એની ખાત્રી આપું છું.” શિવરાજે જણાવ્યું.
આપને આભાર, પણ એવું તે બની શકે નહિ. જમાદારને હું મિત્ર અને વિશ્વાસુ એમના પુત્રોને વફાદાર રહેવાની તથા એમનું ભલું ઇચ્છવાની હું મારી ફરજ સમજું છું. એ ફરજમાંથી હું ચુર્ક એમ તે આપ પણ ન ઇચ્છ.મહેતાએ સ્પષ્ટતા કરી.
“હવે ફરજ જેવું ક્યાં છે? આપ સ્વતંત્ર છે. આપની ઈચ્છા હોય તે આવતી કાલે મહારાવશ્રીને બંધનમુક્ત કરી, રાજગાદી પર સ્થાપીને આપને કચ્છના દીવાન તરીકે જાહેર કરીએ. અમે બધી આપની પડખે ઊભા રહીશું, આપ એમ ન ચાહે તે ભાઈજી બાવાના પુત્ર લઘુભાને રાજાભિષેક કરીએ અને આપને દીવાન તરીકે જાહેર કરીએ. જમાદારના બંને દીકરા અહીં થી નાસી જશે; એમને અહીં રહેવું ભારે થઈ પડશે.”
માફ કરે ! એવું કાંઈ મારાથી નહિ બની શકે. હું વચનથી વેચાય છું, જમાદારના પુત્રો મારામાં વિશ્વાસ રાખે છે અને મને માન આપી મારી સલાહ પ્રમાણે વર્તે છે. વળી અરબ શિબંદી પણ મારામાં વિશ્વાસ રાખે છે. મહારાવના પુત્ર માનસિંહજીના હક-અધિકારની પણ અવગણના થઈ શકે નહિ. કચ્છમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. જમાદારના પુત્રોની કે માનસિંહજીની અવગણના કરવાથી દેશમાં અંધાધૂંધી ફેલાય અને એને દેષ મારા પર આવી પડે. હું લાચાર છું.” મહેતાએ કહ્યું.
પણ કર૭ દેશનું હિત જમાદારના દીકરા સત્તાધારી હશે તે જળવાશે એમ હું ધાર નથી, એ અવિચારી છોકરા કચ્છને પાયમાલ કરશે.” શિવરાજે ચેતવણી ઉચ્ચારી.
“મારાથી બનશે ત્યાંસુધી એમ નહિ થવા દઉં. પછી તે જેવી ભોળાનાથની મરજી. માણસનું ધાણું બધું કાંઈ પાર ઊતરતું નથી, ભવિષ્ય ભગવાનના હાથમાં છે. એના ખેલની આપણને શી ખબર પડે? આપણે તે કર્તવ્ય બજાવવાનું છે.”
ત્યારે આપ અમને નિરાશ કરશે ? આવી તક વારંવાર મળતી નથી. ઈશું તે પાછળથી "પસ્તાવાને વખત આવશે.”
હું લાચાર છું.”
તાં હું આશા રાખું છું કે આપને કોઈક દિવસ બધું સમજાશે. ફરી વાર જોઈશું. હવે રજા લઈશ. આપને તકલીફ આપી એ માટે ક્ષમા કરશે.”
“એ શું બોલ્યા, ભાઈ? સુખેથી સિધા. આજે આપને નિરાશ કર્યા છે, પણ હું નિરૂપાય છું.”
“હું કદી નિરાશ થતો નથી. હજી પણ આશા અને વિશ્વાસ છે કે આપને સત્ય વસ્તુ કેઈક દિવસ સમજાશે અને એ દિવસે આ૫ અમારી વાત સ્વીકારશે. અરબ શિબંદી ઉપર બહુ મદાર બાંધવા જેવું નથી અને એને વિશ્વાસ કરવામાં પણ જોખમ રહેલું છે. આપને જ્યારે પણ અમારી મદદની જરૂર પડે ત્યારે અમને હુકમ કરશે; આપને અમારો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે. કેટલાક ઘરના ઘાતકીઓથી આપે ચેતતા રહેવાનું છે. ભગવાન એઓથી બચાવે !”
ભગવાન સૌને સદ્દબુદ્ધિ આપે. આપણે તે પ્રયત્ન કરવાના રહે છે, ફળ એના હાથમાં છે.” મહેતાએ જણાવ્યું,
“ભલે, ત્યારે હું રજા લઈશ.” શિવરાજે કહ્યું. “ખુશીથી; ટેકરછ કાકાને પ્રણામ કહેશે.”
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦. ઝંઝાવાતનાં મંડાણ]
પથિક જય જિનેન્દ્ર !” જય મહાદેવ !” શિવરાજ શાહે ખંડની બહાર નીકળી રાજમાર્ગ પર આગળ પ્રયાણ કર્યું, દૂર અંધારાની એથે છુપાયેલ એળો જમાદારનાં ખેરડા તરફ ફર્યો.
ઝંઝાવાતનાં મંડાણ
જમાદાર ફતેહમહમદનું મૃત્યુ થયાને હજી પૂરા પચીસ દિવસ વીત્યા નહિ ત્યાં ભૂજની બજારમાં અફવા ફેલાઈ કે મહારાવ રાયધણજી ગંભીર રીતે બીમાર પડયા છે. ક્યાંક તે એવી પણ વાત થવા લાગી કે એઓ મૃત્યુ પામ્યા છે અને એમના દેહના અંતિમ વિધિ માટે તકરાર પડી છે.
મહમદમિયાં હજી ભૂજમાં જ રોકાયા હતા, જમાદાર ફતેહમહમદની કાયમી યાદગીરી માટે ભવ્યા મકબરા ભુજ શહેરની બહાર વાર કરાવવાનું હતું. એ અંગેની કામગીરી માટે સલાહ-સૂચને આપવા તથા સાધને એકઠા કરવા માટે એઓ રોકાયા હતા એમ કહેવાતું હતું.
લક્ષ્મીદાસને અંજારમાં કારભારીની કામગીરી હાલ તરત માટે સંભાળવા જવાનું હતું, પણ અંગત રોકાણને લઈને એઓ હજી ભૂજ છોડી શકયા ન હતા અને અંજાર ગયા ન હતા..
તા. ૩૦ મી ઑકટોબર, ૧૮૧૩ ના રોજ વહેલી સવારે જગજીવન મહેતા તથા હુસેનમિયાં રાજમહેલ પર ગયા ત્યારે એમને ખબર મળ્યા કે મહારાવ રાયધણજી ગંભીર રીતે બીમાર છે અને છેલ્લા શ્વાસ લે છે. ઈબ્રાહીમમિયાં તથા કાસમ એમની પાસે હતા. રાજમહેલમાં મહારાવની રાણીઓ તથા રખાતામાં એ સમાચાર ફેલાતાં સૌ ચિંતાતુર બન્યાં. હકીમનાં દવાદારૂ ચાલુ હતાં અને હકીમ પણ બંદીખાનામાં હાજર હતા. જગજીવન મહેતા તથા હુસેનમિયાં ત્યાં પહોંચ્યા અને સ્થિતિ જોઈ ને રાજકુટુંબનાં સભ્યોને ખકર આપવામાં આવ્યા. કેટલાક નજીકના ભાયાત ગરાસદારોને ખાસ સવારે મોકલી મહારાવની ગંભીર બીમારીના ખબર પહોંચાડતાં એ પણ ભુજ તરફ આવવા લાગ્યા, રાજકુમાર માનસિંહજી, કવર લઘુભા, રાજકુમારી કેસરબા અને રાણીએ તથા રખાતો વગેરે બંદીખાનામાં મહારાવની અંતિમ વિદાય વખતે એમના દર્શન કરી ગયા,
મધ્યાહ્ન સમયે દરબારગઢની અંદર આવેલ મંત્રણ ખંડમાં જગજીવન મહેતા, નગરશેઠ, હુસેનમિયાં, ઈબ્રાહીમ મિયાં, મહમદમિયાં, લક્ષ્મીદાસ કામદાર, રાજકુટુંબના કુળગોર ઓધવજી વગેરે એકઠા થયા હતા. આસંબિયા રેહ તથા નાગ્રેચાના જાગીરદારે પણ આવી પહોંચ્યા હતા. મહારાવ રાયધણજી મૃત્યુ પામ્યા છે એમ ત્યાં જાહેર થયું અને એમના મૃત દેહના સંસ્કારવિધિ સંબંધમાં વિચારણા ચાલી.
“મહારાવશ્રીએ મૌખિક વસિયત કરેલ છે તે પ્રમાણે એમના મૃત દેહની મુસ્લિમવિધિ પ્રમાણે બધી વ્યવસ્થા થવાની જરૂર રહે છે અને થવી જોઈએ.” ઇબ્રાહીમે જણાવ્યું.
“એમ કેમ થાય? મહારાવશ્રી જાડેજા વંશના રાજા હતા અને તેથી જાડેજા રાજપૂતના કુલાચાર પ્રમાણે એમને હિંદુવિધિથી અગ્નિસંસ્કાર થાય અને થવો જોઈએ.” રાજપુરોહિત ઓધવજીએ પિતાને અભિપ્રાય જણાવ્યો.
પણ મહારાવની વસિયતનું શું? એએએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને મુસ્લિમ ધર્મ પાળતા એ તે સૌ જાણે છે.” મહમદમિયાંએ કહ્યું,
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
સંધ્યાના રંગ “એ તે એમના મગજની અસ્થિરતાને લઈને બનેલ હતું. જાડેજા રાજવીને એમના કુળધર્મ પ્રમાણે અગ્નિસંસ્કાર થશે.” નગરશેઠ બેલા,
મેં એમના અંતિમ વિધિ માટે વ્યવસ્થા કરાવી છે અને કફન તૈયાર કરાવેલ છે એ જાણે છે ?” ઈબ્રાહીમે વિરોધ કર્યો.
તેથી શું થયું ?" આસંબિયાના ઠાકોર બેલી. “ કુમાર શ્રી માનસિંહજીને બોલાવીએ, એમને પૂછી જોઈએ.” ઈબ્રાહીમમિયાએ જણાવ્યું.
એ હજી બાળકબુદ્ધિના કહેવાય અને એમને આવી બાબતમાં કંઈ ખબર ન પડે.” નાગ્રેચાન જાગીરદાર બોલી ઊઠયા.
“જાડેજા કુળના રિવાજ પ્રમાણે અગ્નિસ રકાર થાય તે શું ખોટું છે ?” જગજીવન મહેતાએ જણાવ્યું.
“પણ એક મુસ્લિમને હિંદુ તરીકે અગ્નિસંસ્કાર નહિ થવા દેવાય, એમને દફનાવાશે” ઈશાહીમે મક્કમતાથી કહ્યું,
તમારે તમારી ઈચ્છા પ્રમાણે જ કરવું છે અને અમારા જાડેજા કુળના રિવાજની અવગણના કરવી જ હેય તે એનું પરિણામ સારું નહિ આવે. કેમ, મહેતાજી ! આપ શું કરવા ધારે છે ?” રોહાના જાગીરદાર આકળા થઈ બોલી ઊઠયા.
હજી કયાં કઈ ચેકસ નિર્ણય પર આવી શકયું છે? હજી વિચારી જોઈએ છીએ.” મહેતાએ જણાવ્યું,
તમે સો શાંત થાઓ અને ધીરજ રાખે. ભાઈ હુસેનમિયાં તથા મહમદમિયાને વિનંતી છે કે આ બાબતમાં વિચાર કર, ગરાસિયા ભાયાતને કચવાવવા એ પણ સારું નથી.” નગરશેઠે સમજાવટથી વાત કરી.
આપણે સ્મશાનયાત્રા તે કાઢવી પડશે ને? એવી તૈયારી કરવામાં વખત લાગશે. અત્યારે બપોર થઈ ગયા છે. નમાજ-ટાણું પણ થયું છે તેથી એકાદ પાર પછી ફરી વાર મળીને વિચાર કરી નિર્ણય કરીશું. અત્યારે સૌ પિતાપિતાને કામે બહાર જઈ શકે છે.” હુસેનમિયાંએ જણાવ્યું.
સૌ છૂટા પડ્યા. જગજીવન મહેતા ઘેર આવ્યા. એમની સ્થિતિ વિષમ બની હતી, પણ છેવટને નિર્ણય જેમ બને તેમ તરત અને રાજકુળની પ્રતિષ્ઠા સચવાય એ રીતે લેવાની જરૂર હતી. ઈબ્રાહીમની અવિચારી હઠને સતિષવા જતાં પરિણામ ગંભીર રીતે નુકસાનકારક આવે એમ હતું. પરિસ્થિતિ ફેટિક બને એ સંભવ હતો તેથી ત્વરિત ચોકકસ પગલું ભરવાની જરૂર હતી. રાણીવાસની અંદર રાજપુતાણીઓ મહારાવને અગ્નિસંસ્કાર થાય એમ ઇચ્છતી હતી અને મક્કમ હતી એવા સંદેશા રાષ્ટ્રવાસમાંથી એમને મળ્યા.
એમણે મારવાડી માલમસિંહ તથા લક્ષમીદાસ કામદારની સાથે મારવાડી રાજપૂતની એક ટુકડીના કેટલાક સૈનિકોને રાજમહેલ પર મેકલીને મહારાવના મૃતદેહને કબજે કરવા અને સામે થાય તેને ઠાર કરવાને કમ આપ્યો. નગરશેઠ જાગીરદારો તથા ભૂજના અગ્રણી શહેરીઓને તાબડતોબ બેલાવી તરત જ મશાનયાત્રાની તૈયારી કરાવી હુસેનમિયાંને ખબર મોકલ્યા. સમય જોઈને વર્તન કરનાર હુસેનમિયાં જાગીરદારે નગરજને તથા જગજીવન મહેતાનું વલણ સમજી જઈને અગ્નિસંસ્કાર વિધિ થવામાં સહમત થશે અને સમશાનયાત્રામાં જોડાય અને તેથી ઇબ્રાહીમ મિયાં તથા મહમદમિયાં યુપકીદી પકડી શાંત રહ્યા.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. ઝાવાતનાં મંડાણ].
પથિક મહારાવ રાયધણજીના દેહને અગ્નિસંસ્કાર પૂરી ધામધૂમથી અને પ્રજાના ઉત્સાહથી હમીરસરની દક્ષિણે આવેલી રાજવીઓની છતરડીવાળા પ્રાચીન અને સુવિખ્યાત સ્થળે કરવામાં આવ્યા.
પણ ઇબ હીમમિયના અંતરમાં જગજીવન મહેતા પ્રત્યે ઈર્ષ્યા તથા વેરવૃતિને ત્યારથી ઉદ્દભવ થયો અને મહમદમિયાએ આગમાં ઘી હોમ્યું.
સદ્ગત મહારાવશ્રીને અનેક રાણીઓ ઉપરાંત કેટલીક રખાત પણ હતી. એમને કુંવર માનસિંહજી સિવાય બીજે કઈ પુત્ર ન હતા. માનસિહજી તથા એમની બહેન કેસરબા ઉર્ફે કેસાંબા અત્યારે સંપૂર્ણ રીતે જમાદારના કુટુંબનાં આશ્રિત હતાં અને એમના વર્ચસ નીચે હતાં. કુંવર માનસિહજીની ઉંમર અત્યારે ૧૮-૧૯ વર્ષની હતી. રાજગાદી માટે એ ખરા હકદાર હતા, પણ કેટલાક રાજપૂત ગરાસદાર તથા ભાયાત ફતે મહમદ તથા ઇબ્રામમિયાંથી વિરુદ્ધ હતા અને શિવરાજ શાહની તરફેણમાં હતા; એને જે માનસિહજીને ગાદી મળે તે એમની પિતાની સ્થિતિ કફોડી થાય અને નુકસાન થાય એવી ધાસ્તી હતી. એ કુમાર માનસિંહજીને ગાદી મળે તે ઈશ્વ હમમિયાંને પક્ષ મજબૂત બને એ સ્પષ્ટ હતું. શિવરાજ શાહ પણ એવી જ માન્યતા ધરાવતા હતા અને તેથી એ ભાઈજી બાવાના દીકરા લધુભાને ગાદી મળે એમ ઈચ્છતા હતા.
ભાઈજી બાવા ઉફે પૃથ્વીરાજજી એમની હયાતીમાં મહારાવ રાયધણજી કેદમાં હતા તે દરમ્યાન રાજગાદી પર હતા અને એમના નામથી રાજવહીવટ ચાલતું હતું તેથી પ્રજા વર્ગમાં પણ ઘણું એમ માનતા હતા કે રાજગાદીના સાયી હકદાર ભાઈજી બાવાના પુત્ર લધુભ છે. વળી રાયધણજીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલ તેથી એમના પુત્ર કુમાર માનસિંહજીને રાજગાદી મેળવવાને હક ન હો એવી પણ ઘણાની માન્યતા હતી. આ માન્યતાના અનુમોદનમાં શિવરાજ શાહ તથા બીજાઓએ એવી અફવા વહેતી કરી કે રાજગાદીના ખરા હકદાર લધુભા છે તથા જગજીવન મહેતા પણ એમની તરફેણમાં છે.
વડા મારફત આ હવા રાજમહેલમાં રાણીવાસમાં પહોંચી. લધુભા અત્યારે ૧૬-૧૭ વર્ષની ઉંમરના સગીર હતા અને રાજગાદી એમને મળે એવી એમને પિતાને કે એમનાં માતુશ્રીને કોઈ કલ્પના પણ ન હતી. એમની એ સંબંધમાં કે ઈ પ્રવૃત્તિ કે ઈરછી પણ જણાતી ન હોવા છતાં પ્રચાર તરફથી એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી અને રાયધણજીના વારસ તરીકે રાજગાદી પર કોઈ નિયુક્ત થાય નહિ ત્યાં લગી લધુભાની તરફેણની અફવા રોમેર ફેલાતી અટકી શકે એમ ન હતું.
થોડા દિવસ વ્યતીત થયા. એક રાજ રાજવડારણ જાનબાઈ ઈબ્રાહીમ મિયાં પાસે આવી. ઈબ્રાહીમ એની સાથે રાજમહેલમાં ગયે, એક ખંડમાં રાજકુમાર માનસિંહજી તથા રાજકુમારી કેસરબા એ બે જણ એમનાં માતુશ્રી સાથે બેઠાં હતાં. ઇબ્રાહીમે આવીને નમન કરી આસન લીધું.
“પછી રાજયાભિષેકનું કયારે નક્કી કર્યું ?” માનસિંહજીનાં માતુશ્રીએ ઈબ્રાહીમને પ્રશ્ન કર્યો.
હજી કાંઈ ચોક્કસ નથી, એ તે જગજીવન મહેતા નક્કી કરશે ત્યારે અને તેમ થશે. સમાચાર તે એવા મળ્યા છે કે જગજીવન મહેતા અને શિવરાજ શાહ કુમાર લધુભાને મહારાવશ્રી તરીકે રાજગાદી પર લાવવા માગે છે.” ઈબ્રાહીમે પિતાનું મહત્વ બતાવવા માટે પાસે ફેંકો અને ગધું હાંક્યું.
જગજીવન મહેતા એમ ઈ છે નહિ. વળી તમે કેમ શાંત બેસી રહ્યા છો ?' રાજકુમારીએ વેધક દષ્ટિ ફેકી સવાલ કર્યો અને ઉમેર્યું: “તમારી ફરજ નથી? શું ભાઈ તમારા દોસ્ત નથી ?”
“મારી ફરજ હું જરૂર બાવીશ અને કુમાર શ્રીમાનસિંહજીને રાજગાદી પર અભિષેક થાય છે એમ સી જશે.” ઇબ્રાહીમે માનસિંહજી તથા રાજકુમારી તરફ હેતુપૂર્વક સૂચક નજર નાખી જણાવ્યું.
તે પછી ઢીલ કેમ થાય છે ?” રાજકુમારીએ આતુરતા બતાવી પૂછયું. એને ચહેરે ઘણે
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir BM 24 Reg. No. GAMC-19 STORM INDIAN DYESTUFF INDUSTRIES LTD. (IDI 2 MAFATLAL CENTRE, NARIMAN POINT. BOMBAY - 400 021 Phone: 23 46 43 Cable : NAVICET Telex: 11 3089 IDI IN En MANUFACTURERS OF NAVINON VAT DYES NAVIDON INDIGOID VAT DYES NAVICET DISPERSE DYES FOR ACETATE/NYLON NAVILENE DISPERSE DYES FOR POLYESTER NAVICTIVE REACTIVE DYES NAVIFAST PIGMENT POWDERS NAVITEX PIGMENT EMULSIONS DYE INTERMEDIATES ALUMINIUM CHLORIDE ANHYDROUS HYDROSULPHITE CONC. BT 462 431213 247 : Well #12 U.. 84421H 31 211, . kad, adale, 24 HEFTIG-340 00 di 21-12-1624 244 : 2019 freel, 19/24, lovu 1, BUHELGE-320043 48 : axida R $ 21, 2016. W aisi NM, HELGIE-3C0 004 For Private and Personal Use Only