________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર ૮૫ અવશેષ-યિહ દેખાતાં નથી. ચંદ્રગુપ્ત મૌર્યના મડાલય કાષ્ઠના સ્તંભ ઉપર ઊભેલા હતા. એ સ્ત સુવર્ણરંગી હતા એમ કહેલ છે. એ યુગમાં પથ્થરના તે માત્ર કીર્તિ સ્તંભ હતા, જે અવશેષરૂપે આજે ઊભા છે. આ પ્રકારના લાંબા લીસા એક જ પથ્થરના શિરોભાગે સિંહનું શિલ્પ હોય છે. સ્વતંત્ર ભારતના રાજચિહ્ન તરીકે રેતિયા પથ્થરને ૬–૧૦” ઊંચો સારનાથ તંમ છે. આ અશકતંભને મથાળે ઘંટાકાર શીર્ષ ઉપર ચાર કિંહ ચારે દિશા પર દષ્ટિ રાખતા બેસાડ્યા છે અને એના ઉપર ધર્મચક મુકેલ હતું. સિ તેની નીચેની પદિક ઉપર ચાર નાનાં ચક્ર અને વચ્ચે ચાર જીવંત પ્રાણી, સિંહ હાથી અશ્વને વૃષભ, કંડારેલ છે. આ સ્તંભ-શીર્ષ માં “પર્સિ પે લિસ તથા હેલેનિસ્ટિક અસર દેખાય છે. પથ્થરને લીસો કરવાની કલા મૌર્યગુગમાં હતી, સ્તંભ તેમજ ગુફાની ભીંતને પણ લીસી કરાતી, આ કલા ઈ. પૂ. પ૦ ૦ થી ઈસ. ૫૦૦ સુધી ચાલુ હતી. ભારતીય શિલ્પકાર શિપને એવા ભાવ આપી શકતા કે એ શિપ જોનારના હૃદયને સ્પર્શી જતું.
સૌ-પ્રથમ બાંધકામ અર્ધરોળાકાર, શબ દાટવાના ટીંબાના ઘાટન, પ્રાચીન રતૂપ નેપાળમાં થયો છે. એના ઈ ટેરી બાંધકામમાં વચ્ચે ખંડમાં ખાસ પ્રકારના પાત્રની અંદર બુદ્ધના અવશેષ રાખી એ ખુષને પૂરથાન કર્યું. આ સંતૂપના અંદરભાગે કાચી ઈ અને બહારભાગે પાકી ઈ ટે ચણ એને વિશાળ અર્ધગળાકારનું રૂપ આપ્યું. ગોળાર્ધ ઉપર કાષ્ઠના કોરાવાળી હર્મિક અને એના પર વચ્ચે ઊંચે છત્રો મુકાયાં હતાં. પછીના મૌર્યકાલમાં અને ગુપ્તકાલમાં વિસ્તૃત શિ૯પસમૃદ્ધ ભવ્ય સ્તૂપ થયા. ભારદૂત છે. પૂ. ૧૫૦, ગયા ઈ. પૂ. ૧૦૦ ને સાંચી ઈ. પૂ. ૫૦ માં વિખ્યાત સ્તૂપ થયા. સાંચીને સ્તૂપ તે પછીથી બહુ વિશાળ ૧૦૦' ઊંચે કરાવ્યું, પ્રદક્ષિણાપથ અને કાષ્ઠની રેલિંગને સ્થાને પથ્થરની ઉંચેરી લિન થયાં અને ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર ૩૪ ઊંયાં રૂપખંડિત થયાં. વિદિશા પાસે અ! સાંચી 1 2૦૦' ઊંચા ટેકરા ઉપર ત્રણ સ્તૂપ છે. વિશ્વવિખ્યાત ઉરિ-કથિત મેટા સૂપ પાસે ત્રીજા નંબરને નાને તૃપ સારીપૂત અને મહામોચ્ચલાનના અવશેષ ઉપર બંધાય છે. એનું તોરણ સાંચીનું છે. દિપક એ છે
સારનાથ અને નાલંદાના કંડારકામયુક્ત ઈટરી કામના સ્તૂપ થયા. નાલંદા-તૂપને ઉપર જતાં અગાસી અને એના ઉપર પિરામિડ જેવું સ્થાપત્ય હતું; એના દરેક ખૂણે રતૃપિકા હતી. આ સ્તુપમાં પાલ રાજ એ : ગુત સમ્રાટે એ સુધારા-વધાર કરાવ્યા હતા. આજે આમાંનું કંઈ નથી. સારનાથથી તે ભગવાન બુદ્ધ ધર્મચક્ર ચલાવ્યું હતું. ગળાકાર ઘુમટ ઉપર નળાકાર બાંધકામ, ચારે દિશાએ દેવકુલિકા અને એમાં બુદ્ધની મૂર્તિ ગુપ્તકાલમાં મુકાયેલી હતી. આના પણ થોડા ભગ્નાવશેષ માત્ર છે.
અમરાવ -તૂ પની વેદિકામાં બુદ્ધના જીવનપ્રસંગ આલેખેલ છે. આ ઈ. સ. બીજી સદીનું શિ૯૫ છે. એક બાજુ પહેલાં થયેલ શિપમાં બુદ્ધ નથી, એને સ્થાને પ્રતીક છે. બીજી બાજુએ બુદ્ધની પ્રતિમા આવી થઈ છે. એ ઈ. સ. ત્રીજી સદીનું કામ છે. લંકાને અનુરાધાપુરને સ્તૂપ અમરાવતી-તૂપથી મોટે છે અને જાવા ને બરબુદર-તૃપ તે બહુ વિશાળ છે, બહુ વિખ્યાત છે. ભારતવર્ષના સાંચીને તૂ પથી પણ આ બૃહદ્ ભારતના સ્તૂપ મેટા છે, જેના પર બોદ્ધ જાતકકથાઓના પ્રસંગ શિપમાં ઉતાર્યા છે. કાબૂલ કંદહારથી ઉઝબેમિસ્તાન અને તિબેટ થઈને ભારતીય સભ્યતાના સંસકાર હિમાલયની ઉત્તર-પૂર્વે થઈ અતિ એ સેવાના કર્મોડિયા સિયામમાં પહોંચ્યા હતા, કંબેજનું ખેર પ્રજાનું, અંગારવ ટનું બ્રાહ્મ ધર્મનું ઈતિહાસ પ્રસિદ્ધ મહામંદિર છે, જેમાં ભારતીય શિલ્પકલામાં ધર્મની કથા દષ્ટિગોચર થાય છે, કબાજ ને જાવાને સંબંધ તે ઘનિષ્ઠ રહેલે; એમાં ભારતીય સંસ્કૃતિનાં દર્શન થાય છે, હિમાલય અને હિંદી મહાસાગર પાર કરીને ભારતીય સભ્યતા પ્રસરી હિંદી ચીન અને જાવા
For Private and Personal Use Only