________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર-૨
પથિક ત્યુગમાં રાજાઓ શ્રેષ્ઠીએ ધર્મગુરુઓ અને શિલ્પીઓએ બેવડા ઉ સહિ અને ભેગથી મંદિરનાં ફરી નિર્મારા કર્યા, કલાભક્તિ ચાલુ રહી, શિલ્પ-સ્થાપત્યનાં ઘેરણ રૂઢ થતાં ગયાં, શાસ્ત્રો પણ રચાયાં.
હિંદમંદિરમાં ગુંબજ કે કમાન નથી, એને બદલે ત્યારે સ્તંભ ઉપર ચાપણું ભીડા અને તોરણ મુકાતાં તેમ મંડપ ઉપર આઠ સાંભે પર ચાપણું ભીડા અને તરણ મૂકી મૂળ થર દઢ કરાતે અને એના ઉપર બંદર આવતા થર બંધાતા જતા. છાવરણ પૂરું થતાં વચ્ચે પદ્મશિલા મુકાયે મંડપનું વિતાન પ થતું. નાના મંડપ, તો રસ ભીંત ચણતર ઉપર ત્રાંસા ચેરસ એક પર બીજા મુકીને ત્રી થરમાં તે મંડપછઘ પૂરું થતું. આવાં મજબૂત વિતાન સે કડો વર્ષોથી ઊભેલાં ઘણાં મંદિરમાં દેખાય છે. ઉપરના ભાગે મંડપને ઘંટાકાર કે પિરામિડ-વાટે સાવરણ કરી પૂરો કરો.
મંદિરના ગર્ભગૃહ પર ! શિખરને દ્રાવિડ શૈલીમાં ભારે ભૂમ મૂકી ઊંચું લેવાનું, ઉપર સુપિક મુફ પૂરું કરાતું અને નગરશૈલીમાં શિખરની ઊંચે જતી રેખાઓ સાંચવી, શિખર ઊરુશિખર ને લયબદ્ધ ગણતર વળાંકમાં ઊંચે લઈ જઈને ઉપર આમલ-કળશ મુકી મંદિર પૂર્ણ કરાતું.
ધીમે ધીમે યુગે યુગે હિંદુ-મદિરમાં એનાં જગની પીઠ મંડોવર ગવાશે તેમ શિખરમાં અને અંદર બાર શાખ ઉદુમ્બર એ તરંગ સ્તંભ તે અંતરાલ અને વિતાનમાં શિલ્પસમૃદ્ધિ આવતી ગઈ. હિંદુ-મદિર-નિર્માણ પૃથ્વી પાતાળ અને સ્વર્ગને ખ્યાલ આપે છે, જેનારને પૃથ્વી પરથી અપભાવપૂર્વક ભક્તિભાવથી આકાશ તરફ મીટ માંડતા કરે છે. ઉર્વદષ્ટિ આપે એ જ મંદિર ! - ભારતવર્ષમાં મંદિરના વિવિધ પ્રકાર છે. મુખ્યત્વે શિખરની દૃષ્ટિથી જોઈએ તે બે પ્રકારનાં છે : ઉતરન નાગર શિખરવાળાં ને દક્ષિણ- દ્રવિડ શિખવાળાં. ઉત્તરનાં મંદિરમાં ખજુરાહે દાણા પુર ભુવનેશ્વર કાશી ઉદયપુર એશિયા પાટણ મોઢે તારંગા વડગર રણકપુર અબુ ઉદયેશ્વરમાળવા ગિરનાર શેનું જે પ્રભાસ પ્રાચી દ્વારા ઘૂ લી મેજકપુર ભદ્રેશ્વર કટાઈ પુંઅરેશ્વર ધરા કેટેશ્વર અને કલ્યાણેશ્વરનાં જેવાં મંદિર છે. દક્ષિણનાં મંદિરમાં મારા મામલપુરમ કાંચી તાંનેર રામેશ્વર ઘસૂણે શ્વર બંદેશ્વર વગેરે મંદિર છે. દક્ષિણનાં મડામંદિરને ભવ્ય રત ભેદી હારો અને પ્રવેશદ્વાર પર ઉન્નત ગોપુરમ હોય છે. સર્વ સ્થળે સ્થાપત્યને શિપથી અલંકત કરેલ છે. આવાં રાત્રે પથ્થરથી બાંધેલાં મંદિર ભારતવર્ષના શિલ્પસ્થાપ- સમૃદ્ધ યાત્રા રથાન એવાં મોં મંદિર છે.
યાત્રા રથાને સ્નાનનો મહિમા તો છે જ. જળાશય પણ બંધ એલ ડેય છે. નદીન: ઘાટ, રાવરના ઘાટ, કુડે વાપીઓ પણ સુંદર બાંધકામના નમૂના છે. શિપમ ડિત એ.વાર છત્રીઓ વગેરે ઠેર ઠેર દેખાય છે. ભારતવર્ષમાં તેમજ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ દેશકાલ અનુસાર દેવસ્થાન પાસે ઘાટ કુંડ તળાવ વાપી વગેરે છે.
ચાલુક્ય-સામ્રાજ્યને દંતિદુર્ગ” નાશ કર્યો ને રાષ્ટ્રકુટ શાસન જમાવ્યું. રાષ્ટ્રટાના યુગમાં ત્રણ મહાન સ્થાપત્ય થયાં કહેવાય છે? જોધપુરનાં એશિયાનાં મંદિર, દલેરા કલાસનાથ વગેર ગુફામંડપ અને પરશુરામેશ્વર ભુવનેશ્વરનાં મંદિર. આ સ્થાપત્યમાં એના ઉન્નત શિ૯૫માં ધાર્મિક ઉત્સાહ અને ધગશની ધોધમાર પ્રવૃત્તિનાં દર્શન થાય છે. આ કોલમાં લકુલીશની મતિ શિવાલયમાં મુકાઈ. એશિયા કેદ્ર પ્રતિહારોના સ્વદેશમાં હતું. નાગભટ્ટ ૧ લાના અનુગામી વત્સરાજને રાજ્યમાં આઠમી સદીમાં બનેલ મંદિરના શિલાલેખ મળેલ છે. પશ્ચિમ ઉત્તર પૂર્વમાં એશિયાની 'દિરશૈલી ઊતરી છે એ સ્પષ્ટ દેખાય છે. સ્તંભે, ભવ્ય દ્વારશાખ, મૂર્તિમંડિત ટોડલા, ગવામાં મુકાતી દેવપ્રતિમાઓ વગેરે એશિયાની શેલી છે. અમરાણી વિષ્ણુ અર્ધનારીશ્વર વગેરે એશિયા-શૈલીનાં શિલ્પ છે. આ રૌલી ખજુરાહે મેઢે: અબુ અને ભુવનેશ્વરમાં શિખરે પહોંચી દેખાય છે. વડનગર પાટણ કારવણ ઢાંક સેમિનાથ દ્વારકા અને કટાઈનાં પ્રાચીન દહેરા તેમજ ત્યાં પડેલી મૂર્તિઓ પ્રતિહાર-શૈલીનાં દર્શન કરાવે છે.
For Private and Personal Use Only