Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia
Catalog link: https://jainqq.org/explore/035000/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GebIIIe I Tollege p *lcl@blo ‘to||313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ તનસુખ ૨૧૯૩૮ LL OTH U CALLY S યાને OsOFF CTF પ્રણેતા- હીરાલાલ રસિકદાસ કાપડિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પતંગ પુરાણ ' યાને કનકવાની કથની (સચિત્ર) પ્રણેતા હીરાલાલ રસિકદાસ કાપડિયા પ્રથમ આવૃત્તિ : : : નાલ ૧૦૦૦ વીરસંવત ૨૪૬૪ ] ઈ. સ. ૧૯૩૮ [વિક્રમ સંવત ૧૯૯૪ મૂલ્ય . - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ મુદ્રકઃ કાલિદાસ કૃપાશંકર શૈલત, પ્રતાપ’ પ્રી. પ્રેસ, કણપીઠ, સુરત. સ‘પાદક અને પ્રકારાક હીરાલાલ રસિકદાસ કાપડિયા, સાંકડીશેરી, ગેાપીપુરા, સુરત. આ પુસ્તકના પુનર્મુદ્રણ, ભાષાન્તર વગેરેને લગતા તમામ હક્ક તેમ જ ચિત્રાને પણ લગતા તમામ હક્ક પ્રકાશકને સ્વાધીન છે. પ્રાપ્તિસ્થાન (૧) હીરાલાલ રસિકદાસ કાપડિયા, સાંકડી શેરી, ગેા પી પુરા, સુરત. (૨) મણીલાલ રસિકદાસ કાપડિયા, M. Sc. ખટાઉની ચાલ, ભાંગવાડી, કાલબાદેવી રાડ, મુંબઈ. (૩) Mr. S. V. Parekh c/o Win & Co. 41, Bruce Street BOMBAY (1) (૪) પ્રતાપ પ્રિન્ટિંગ પ્રેસ, કણપીઠ, સુરત. (૫) ગાંડીવ સાહિત્ય મંદિર, હવાડિયા:ચકલા, સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શું લખવું? ઈ. સ. ૧૯૧૮માં એમ. એ.ની પરીક્ષા ગણિત સાથે પસાર કર્યા બાદ મેં વિલ્સન કૅલેજ (wilson College )માં ગણિતના અધ્યાપક તરીકે મારું જીવન શરૂ કર્યું અને બે ત્રણ વર્ષમાં જ મેં પ્રાચતત્વસંશોધનના ક્ષેત્ર તરફ દષ્ટિપાત કર્યો. આજે કેટલાંયે વર્ષો થયાં મને આ સંશોધનના ક્ષેત્રે લલચાવે છે અને તેમાં હું મારી શક્તિ અનુસાર વિચરું છું. આ ક્ષેત્રમાં મારાં સંતાને રસ લઈ શકે કંઈ નહિ તે નિરીક્ષણ-શક્તિ કેળવી શકે, વિગતે મેળવી શકે અને તેને વ્યવસ્થિત રૂપ આપી શકે તેમ હું ઈચ્છતે હેવાથી તેમને અને મને પણ ગમતી કઈ એક પ્રવૃત્તિને લગતી વિવિધ હકીકતથી તેમને વાકેફગાર કરવાનું મેં ઉચિત ધાર્યું. આ પ્રવૃત્તિ તે “કનક ચગાવી પિચ લડાવવા” એ છે. હું આજથી લગભગ ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કલેજ (Elphinstone College)માં ગણિત શીખતે હતું ત્યારે કનકવાને લગતાં ઉદાહરણે મને જાણવાનાં મળ્યાં અને પછી તે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોને ગણિતશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવાનું પણું મને મન થયું. આ પ્રશ્નો મેં મારાં સંતાનોને પૂછી તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ કરી અને તેને તૃપ્ત કરવા માટે હું તેમને “કનકવા ચગાવવા ને પેચ લેવા વિષેવિવિધ માહિતી પૂરી પાડતે ગયે. રમુજી ભાષામાં કહું તે પતંગપુરાણની સામગ્રી રજુ કરતે ગયે. એમ કરતી વેળા એને લિખિત રૂપ આપવાથી આ વિષયના અન્ય જિજ્ઞાસુઓને પણ આનંદ થશે એમ લાગવાથી મેં એ દિશામાં પ્રયાસ શરૂ કર્યો. સૈથી પ્રથમ મેં વિચારવા લાયક વિવિધ મુદ્દાઓની નોંધ કરી અને પછી મને ફાવ્યું તેમ તેમાંથી એકેક મુદ્દે લઈ તેને હું વિસ્તારતે ગયે. આમ કરતાં કરતાં હું આ છપાઈને બહાર પડતાં નિબંધ (thesis)નું બેખું (tentative edition) ઘડી શક્યો. ત્યાર બાદ એક વેળા રા, છગનલાલ ઠાકરદાસ મેદી બી. એ. સાથે આ વિષય પરત્વે વાત નીકળતાં તેમણે મને કહ્યું કે સચિવ દેશી રમતે નામના પુસ્તકમાં મેં તમારા મામા સદ્દગત ગોરધનદાસ ડાહ્યાભાઈ વાવવાળા ૧ આ કાર્યમાં ભારે ઉત્સાહ ચાલુ રહે તે માટે મને મુંબઇ વિદ્યાપીઠ ( University of Bombay) તરફથી અત્યાર સુધીમાં ત્રણ વાર Research Grant મળેલ છે. ૨ આમાંના કેટલાક મેં અત્ર પ્રશ્નાવલી તરીકે ત્રીજા પરિશિષ્ટમાં આપ્યા છે. આમાં સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવનારી અનેક વ્યક્તિઓને સમાવેશ થતો હોવાથી મેં જેમ બને તેમ સાદી ભાષામાં આ પુરાણું લખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પાસેથી કેટલીક હકીકતે મેળવી કનકવા અને લંગરિયાં વિષે લખ્યું છે. વળી “જિક ક્ષેત્રે પુ ”માં પણ ડીક માહિતી એના લેખક મહાદયે આપેલી છે. આ બે પુસ્તકે જઇ જવાની મેં ઈચ્છા વ્યક્ત કરી એટલે તરત જ તેમણે પિતાના પુસ્તકાલયમાંથી મને એ વાંચવા આપ્યાં જે બદલ હું એમને ત્રાણી છું. એ બે પુસ્તક હું વાંચી ગયે તે પૂર્વે હિલી દ્વારા અને Encyclopedia Britanica હું જોઈ ગયે હતે. એમાંથી જે કાંઈ હું લાભ ઉઠાવી શક્યો છું તે બદલ હું એના લેખક અને પ્રકાશક મહાશયને સાનંદ આભાર માનું છું. બંગાળી કેશ વગેરેમાં આ વિષયને અંગે અત્રે નહિ નેંધાયેલી કેઈ વિગત છે કે કેમ તેની હું તપાસ કરી શકશે નથી તેથી મને ખેદ થાય છે. એથી જે કઈ એવી વિગત રહી જતી હોય તે તે તરફ તેમ જ અન્ન રજુ કરેલી વિવિધ હકીકતે પૈકી કેઇમાં કંઈ ખલના જણાતી હોય તે તે તરફ મારું સત્વર ધ્યાન ખેંચવા હું તને વિનવું છું. આ પુરાણની મુદ્રણાલય-પુસ્તિકા (press-copy) લગભગ તૈયાર થવા આવી હતી એવામાં મને મારા જૂના મહોલ્લામાં–નાણાવટમાં નવલશાના કેઠા આગળ જવાનું થયું, અને મને મારા સદૂગત પિતાના એક બાલ નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ છે. તેમની પાસે આ પુરાણમાંના કેટલાક મુદ્દાઓને લગતું લખાણું વાંચી ગયે એ વેળા તેમણે મને જે કંઇ નવીન બાબતેની માહિતી આપી હતી તેની હું અત્ર સાભાર નેંધ લઉં છું. કેટલાં યે પુસ્તકો જે સમયે છપાઈ રહેવાં જોઈએ તે સમયે છપાઈ રહેતાં નથી, પણ આ પુસ્તક તે ધારેલે સમયે સચિત્ર સ્વરૂપે છપાઈને બહાર પડે છે એટલે આ, આ મુદ્રણાલય નામે “પ્રતાપ”ને પ્રતાપ છે એમ કહ્યા વગર નહિ ચાલે. હવે આ પુરાણમાં જે ચિત્ર આપેલાં છે તે વિષે બે બેલ કહીશ. આ ચિત્ર અહીંના સુપ્રસિદ્ધ ચિત્રકાર છે. તનસુખ બાલુભાઈએ આલેખ્યાં છે. એમણે જે ઉત્સાહ અને ત્વરાથી આ કાર્ય કર્યું છે તે બદલ એમને ધન્યવાદ ઘટે છે. એ ચિત્રનાં પુનર્મુદ્રણાદિને લગતા તમામ હક આ લેખકને સ્વાધીન છે. અંતમાં આ પુરાણુ ગુજરાતીઓમાં સંશોધનવૃત્તિ જાગૃત કરવામાં સહાયક થઈ પડે એમ હું ઈચ્છું છું. વિશેષ શું લખવું ? સાંકડીશેરી, ગેપીપુરા, સુરત, માર્ગશીર્ષ શુક્લ ચતુથી તા. ૨૬-૧૧-૩૮ હીરાલાલ, ૨. કાપડિયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાંક ૩- ૪ ૧૫-૨૪ શું લખવું ? વિષયપ્રદર્શન પહેલે અધ્યાય : બીજે , : ત્રીજે , ચોથે , : પાંચમે , છો , : સાતમે , : પહેલું પરિશિષ્ટ : બીજું , ત્રીજું છે ? પહેલું ચિત્રપટ : બીજું ,, = ત્રીજું છે : શું છે ? કનકવાને પરિચય ૧- ૯ કનકવાની રચના ને પરીક્ષા ૧૦-૧૪ દોરી, પિંડું ને પરતી કનકવા ચગાવવાની ને ઉતારવાની વિધિ ૨૫-૩૨ પેચ લડાવવાના ને કનકવા લપટાવવાના પ્રકારે ૩૩-૩૯ કનકવાની મોસમ ને એ વખતનું વાતાવરણ ૪૦-૪૪ પ્રકીર્ણક ૪૫–૫૧ લંગરિયાં ને ઘીસરકાટ્ટા ૫૨-૫ પરિભાષા પ્રશ્નાવલી ચિત્ર ૧-૧૮ પૃ. ૪ ની સામે , ૧૯-૩૦ ૪૦-પર ૫૩-૫૫ ૫૫ છે ૫૦-૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષયપ્રદર્શન અધ્યાય ૧ : ઉપક્રમ, કનકવાની વ્યાખ્યા, પર્યાય, કનકવાનાં નામો, વિવિધ કનકવાનું સ્વરૂ૫, મેટામાં મેટો કનક તેમ જ કુંડી, પંજો અને ટટ્ટી. અધ્યાય ૨ : કનકવા બનાવવા માટેનાં સાધને, કનકવાનાં અવય, ઢઢ્ઢાની અને કમાનની બનાવટ, ઢઢ્ઢાનાં ને કમાનનાં અવયનાં નામ, સાદા અને દરીદાર કનક્વા બનાવવાની રીત, અસલના કનકવા, વિવિધ કનકવાનાં માપ, કનકવાના રચનાર, કનકવાની પરીક્ષા તેમ જ ભાવ. અધ્યાય ૩: દેરીની પાટલી, જાતજાતની વિદેશી રીલે, સ્વદેશી આંટીઓ, દોરીની પરીક્ષા, કાચી દેરીને પાકી બનાવનાર ઉસ્તાદ, માંજો બનાવવાની રીત, ભાવ, માંજાની પરીક્ષા, માંજાને ગાંઠ બાંધવાની રીત, માંજાનો વપરાશ, પ્રશ્નો, દેરી વીંટવા-લપેટવાના પ્રકારે, ગૂંચળી. વાળવાની રીત, પિંડાને અર્થ, પિંડાં બનાવવાનાં સાધને, ગાળ પિડું બનાવવાની રીત, નાળિયેરી પિંડું બનાવવાની રીત, શણનું પિડું, પરતીને અર્થ, ઘુમટદાર ને ગોળ ફરતીની બનાવટ, પરતીનાં અવયેની રચના, પરતીનાં નામ, પરતી પર મેજે, પરતીની પરીક્ષા, પરતીને ભાવ, પરતીને ગુચ્છે, પરતી લપેટવાની રીત, પિડું સારું કે પરતી ? તેમ જ પરતીને પ્રચાર. અધ્યાય ૪ : કન્ના બાંધવા માટે કનકવાને પાડવામાં આવતાં કાણાં, બે કન્નાં વચ્ચેનું વિવિધ કનકવા આશ્રોને અંતર, કન્ના બાંધવાની ને માપવાની રીત, કનકવાની સવળી ને અવળી બાજુની વ્યાખ્યા, ઉપલા કન્ના ને નીચલા કન્નાની સમજણ, ને શન વગેરે કન્નાનો પરિચય, એકવડાં ને બેવડાં કન્નાં, કન્નો માટેની દેરી, કનકવાને કહ્યા સર બનાવવાના ઉપાય, ઢઢ્ઢો ને કમાન મરડવાની રીત, ઢઢ્ઢો ભાંગી જતાં એ કનક ચગાવવા માટે કરાતી વ્યવસ્થા, કનકવાને કરાવવાની ને ગાય ખવડાવવાની રીત, ફાટેલા કનકવાને સાંધવાની રીત, કનકવો મૂકાવવાની રીત, પવનની અનુકૂળતા, કનકવા ચગાવવા લાયક સ્થળ, કનકવા ચગાવવાની રીતે, કનકવાની સહેલ, કનકવો ઑતારવાની રીત, કનકવા ચગાવવા માટેની અનુકૂળતા, કની બાંધવા વિષેની સમજણ અને કનકવા ચગાવતાં શીખવવાની રીત. અધ્યાય ૫: પેચનો અર્થ, પેચ લડાવવાના પ્રકારે, પેચ માટેનાં કન્નાં, સળંગ દેરી, ચામડાની ખેલી, કનકવા પર નામઠામ, જર્મની અને ઇંગ્લંડ વચ્ચેનું યુદ્ધ, કયા પેચ લડાવવા સારા ? કેમની સાથે પેચ ન લેવા? પેચમાંથી છટકવાના ઉપાયો, હુરિયો, પરતી પકડનારની હોંશિયારી તેમ જ કનકવા લપટાવવાની રીત. અધ્યાય ૬: જુદા જુદા દેશમાં કનકવાની જુદી જુદી માસમ, કનકવાને અંગે શરતે, વેચનારની હરિફાઈ, ખાટું વડું, મકરસંક્રાતિને લગતું વાતાવરણ, કનકવા ઉપર ફાનસ, ફુગા, ઘંટ ને ખુરસી, અટકચાળાં, નિયમે, સામાના કનક્વા અને દોરી પકડવાની રીત, વાસી ઉતરણ, ગારવ, ઉઠમણું અને વરસી સુરતમાં હિંદુસ્તાની કનકવાને પ્રચાર તેમ જ સુરતને શોખ. અધ્યાય ૭: કનકવાની ઉત્પત્તિ, કનકવાની પ્રાચીનતા, રાષ્ટ્રીત રમતગમત, ચીન વગેરેમાં કનકવાની ઉજવણી, અન્ય દેશોના વિવિધ જાતના કનકવા, પ્રજન, ઉપયોગ, કનકવાની ઊંચાઈ, એને વેગ, એ ચગાવવાથી લાભ ને હાનિ તેમ જ કનકવાને લગતાં કાવ્યાદિ. પરિશિષ્ટ ૧-૩ : ઘસરકા ને લંગરિયાં, પરિભાષા તેમ જ પ્રશ્નાવલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યક્ષેત્રમાં મારા નમ્ર ફાળા (૧) ન્યાયકુસુમાંજલિ (૨) શૃંગારવરાગ્યતર ગિણી (૩) સ્તુતિચતુર્વિ’શતિકા સટીક (૪) ચતુર્વિશતિકા સટીક (૫) શ્રીચર્તુવિ તિજિનાન ંદસ્તુતિ સટીક (૬-૭) શ્રીભક્તામરસ્તેાત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ ( ભાગ ૧-૨) (૮) શ્રીશે।ભનસ્તુતિ વિવિધ ટીકા ,, તેમ જ સંસ્કૃત ભૂમિકા ,, (૯-૧૦) તત્ત્વાર્થાધિગમસૂત્ર (ભાગ ૧-૨ ) સ્ત્રાપન્ન ભાષ્ય, ભાનુમારિણી ટીકા તેમ જ સંસ્કૃત અને અંગ્રેજ પ્રસ્તાવના સહિત. ગુજરાતી અને અંગ્રેજી અનુવાદાદિ સહિત અનુવાદાદિ ', "" " " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ". *' .. 39 (૨૪-૨૫) Descriptive Catalogue of Jaina Mss, Vol. XVII, pts. I-II. (૨૬-૩૦) આત જીવન જ્યોતિ (કિરણાવલી ૧-૫). છપાય છે ,, 17 (૧૧) તત્ત્વાર્થ સૂત્ર ગુજરાતી અનુવાદ સહિત. (૧૨) વૈરાગ્યરસમજરી ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત. (૧૩) પદ્માનંદ મહાકાવ્ય સંસ્કૃત અને અ ંગ્રેજી પ્રસ્તાવનાદિ સહિત (Gaekwad's Oriental Series ). "" (૧૪) નવતત્ત્વસંગ્રહ. (૧૫) પ્રિયંકરનૃપકથા અને ઉપસહરસ્તાત્ર પરિશિષ્ટાદિ સહિત. (૧૬) ચતુર્વિં શતિપ્રબન્ધ વિવિધ પરિશિષ્ટા સહિત (Forbes Gujarati Sabha). (૧૭) ભક્તામર, કલ્યાણુમ ંદિર અને નમિઊણુ સ્તંત્ર અંગ્રેજી અનુવાદાદિ સહિત. (૧૮) ઋષભપંચાશિકા, વીરસ્તુતિ વગેરે ગુજરાતી અનુવાદાદિ સહિત. (૧૯) અનેકા રત્નમંજીષા-અષ્ટલક્ષાર્થી વગેરે સંસ્કૃત પ્રસ્તાવના સાથે, (૨૦) જૈનધમ વરતેંત્ર "9 "S (૨૧) ગણિતતિલક ટીકા, સંસ્કૃત અને અંગ્રેજી ઉપેદ્ઘાત સાથે (Gaekwad's Oriental Series) (૨૨) ચતુર્વિશતિપ્રબન્ધનું ગુજરાતી ભાષાંતર (Forbes Gujarati Sabha). (૨૩) આ તદનદીપિકા. (૩૧) આર્યંત આગમાનું અવલેાકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા ( ભાગ ૧ ). (૩૨) અનેકાન્તજયપતાકા સ્વપજ્ઞ ટીકા અને વિવરણુ સહિત (Gaekwad's Oriental Series). (૩૩-૩૪) Descriptive Catalogue of Jaina Mss. (Vol. XVII, Pt. III & Vol. XVIII, pt. I). વિશિષ્ટ લેખા (1) New Indian Antiquary The Date of composition and authorship of a well-known verse in Sanskrit. (1938) www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (2) The Annals of the Bhandakar Oriental Research Institute Rajapras'niyasutra, its claim as upanga, its title etc. (133) References to the Bauddhas and their Philosophy in Umasvati's Tattvarthabhasya and Siddhasena Gani's commentary. (1983) Ethico-religious classifications of mankind as embodied in the Jaina canon. (1984) The Jaina commentaries. (1935) Methods adopted by Jaina writers for recording their own names and those of their Gurus in the works composed by them. (1936) A note on i and. (1936) Foliation of Jaina Manuscripts and Lettar-numerals. (1937) A Note on Four Probleins given by Sri Ratnas'ekhara Suri in his work Acarupradipa. (1937) (8) The Indian Historical Quarterly A note on Candraprajnapti. (1932) A note on Sripati and his Ganitatilaka. (1932) A note on Jaina hymns and magic squares. (1934) Some references pertaining to Agriculture in Jaina Literature. (1984) (4) The review of Philosophy and Religion Prohibition of Flesh-eating in Jainism. (1933) (8) The Seventh Oriental Conference Women in Jainism. (8) The Journal of the University of Bombay Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Outlines of Paleography with special reference to Jaina Palæographical data and their evaluation. (1938) The Jaina Manuscripts. (1938) (૭) આલાક આત્મજાગૃતિ મન એ જ બંધમેક્ષનું કારણુ ભ્રાન્તિ (યનિકા) ( ૮ )કૃષિવિજ્ઞાન કૃષિશાસ્ત્ર તે ભારતીય સાહિત્ય (૯) ગુજરાત વિ. સં. ૧૯૭૭ સાહિત્યસેવા પૂ`ખ'ડ .. "" "3 આગે કદમ ( એક પ્રાચ્યતત્ત્વપ્રકાશનમંદિરની સ્થાપના ) ઇ. સ. ૧૯૩૬ કાણે શું ખાધું ? ૧૯૩૭ (૧૦) ચિત્રમયજગત્ શ્રીદશવૈકાલિકસૂત્રનું દિગ્દન યાને એક આર્યંત આગમનુ અવલેાકન ૧૯૩૨ જૈન સાહિત્યમાં ‘મનુષ્ય' સંબંધી વિશિષ્ટ ઉલ્લેખા સ્વસ્તિક, શ્રીવત્સ અને નન્ત્રાવ ૧૯૩૬ ઇ. સ. ૧૯૩૩ (૧૧) જૈન .. ૧૨-૧૨-૨૬; ૨૬-૧૨-૨૬ ઉત્તર ખ’ડ ૨૪-૪-૨૭; ૧-૫-૨૭ સાહિત્ય અને દૃષ્ટિક્રાણુ (રૌપ્ય મહેાત્સવ અંક ) વિ. સ. ૧૯૮૬ (૧૨) બુદ્ધિપ્રકાશ કેટલાક ઉચ્ચારમાં ખામી ઇ. સ. ૧૯૩૬ કાયલ ૧૯૩૭ 29 99 (૧૩) શ્રીફા સગુજરાતી સભા ત્રૈમાસિક ઇ. સ. ૧૯૩૬ આગે કદમ ગુજરાત અને લિપિકદમ્બક, લેખનસાહિત્ય તથા અક્ષરશિક્ષણ (લેખાંક ૧–૪) ૧૯૩૭-૧૯૩૮ www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પતંગ પુરાણ કનકવાની કથની અધ્યાય ૧ કનક્વાને પરિચય ઉપકમ– સૌ કોઈને આનંદ કરવો ગમે છે અને એથી તે જેને જેમ ફાવે તેમ તે એ મેળવવા મથે છે. નાનાં બાળકે રમકડાં વડે રમવામાં આનંદ માને છે તે કુમારે ને કુમારિકાઓ રમતગમતમાં ભાગ લેવામાં આનંદ માને છે. યુવક અને યુવતિઓ તેમ જ વૃદ્ધો અને વૃદ્ધાઓ પણ પિતાને ગમતી કઈ નહિ ને કઈ પ્રવૃત્તિ કરી આનંદ લૂંટે છે. આ પ્રમાણેની જે વિવિધ પ્રવૃત્તિઓ બાળકથી માંડીને વૃદ્ધો પણ આદરે છે તેમાંની એક પ્રવૃત્તિ એવી છે કે જેમાં હરોઈ ભાગ લઈ બે ઘડી મોજ કરી શકે. એ પ્રવૃત્તિ તે બીજી કોઈ નહિ પણ કનકવા ચગાવવા એ છે. એ પ્રવૃત્તિને યથેષ્ટ ખ્યાલ આવે તે માટે આપણે એની સાથે સંકળાયેલી અનેક બાબતને વિચાર કરવો જોઈએ, અને તેમાં પણ સૌથી પ્રથમ કનક એટલે શું' તે આપણે જાણવું જોઈએ. આમ હેઈ આપણે એની વ્યાખ્યારૂપે એના ગણેશ માંડીશું. કનકવાની વ્યાખ્યા–સામાન્ય રીતે જે લગભગ ખંડ કાગળને અને કેટલીક વાર એવા જે કપડાને વાંસની એક ઊભી ચીપ વડે તેમ જ કમાનના આકારની એક બીજી ચીપ વડે સજ્જ કરી એ કાગળને કે કપડાને યોગ્ય સ્થળમાં દેરી બાંધી આકાશમાં દેરી કે કવચિત તાર વડે ચગાવાય ૧ આ ભી ચીપને “ઢ” કહેવામાં આવે છે. જુએ ચિત્ર ૪૦. ૨ આ કમાનના આકારની ચીપને “કમાન” કે “કાપ' કહેવામાં આવે છે. જુઓ ચિત્ર ૪૦. 3 આ દેરી અનેક જાતની હોઈ શકે. જેમકે (અ) સાદી, (આ) શણની, (ઈ) કાચ પાયેલી અને (ઈ) રેશમની. ૪ આને “કન્ના બાંધ્યાં’ એમ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય છે તેને "કનકવો" યાને “પતંગ' કહેવામાં આવે છે. જે એ કનક બહુ નાનું હોય તે એને ૧ કનકવી”, “પતંગડી', “ઢેચી', “લેપડી', “લૂંપડી', કુદી કે “કુગ્ગી' કહેવામાં આવે છે. “કાશી-નાગરી–પ્રચારિણી સભા' તરફથી પ્રસિદ્ધ થયેલા “હિંવી-રસાર અર્થાત્ હિંદી માણો gf વૃહત સોરા (વૌથા રાઇeના ૧૯૫૬મા પૃષ્ઠમાં “પતંગ” યાને “કનકવા” વિષે જે કેટલીક હકીકત નેંધાયેલી છે તેમાંથી નીચે મુજબની પંક્તિઓ અત્ર રજુ કરવી દુરસ્ત સમજાય છે - ___“संज्ञा पुं. [सं. पतंग-उड़ानेवाला ] हवा में ऊपर उड़ानेका एक खिलौना जो बाँस की तीलियों के ढाँचे पर एक ओर चौकोना कागज और कभी कभी बारीक कपडा मढ़कर बनाया जाता है। કુછી નવા તુરા તિલા” અંગ્રેજીમાં કનકવાને બkite' કહે છે. આનો અર્થ સમજાવતાં The Concise 0xford Dictionary (. ૨૬-૬૨૭)માં નીચે મુજબ ઉલ્લેખ કરાયેલ છે – “ Toy consisting of light wooden frame, in form of isosceles triangle with circular arc as base, with paper stretched over it, flown in strong wind by string." The Students' English Dictionary by John Ogilvie L. L. D. (પૃ. ૪૦૬ ) માં “kite'ના સંબંધમાં એ નિર્દેશ છે કે “a light frame of wood and paper constructed for flying in the air for amusement." પર્યાય–જેને આપણે સુરત શહેરમાં મોટે ભાગે "કનકવો’ કહીએ છીએ તેને મુંબઈ વગેરે શહેરામાં “પતંગ' કહેવામાં આવે છે, અને એને કાઠિયાવાડમાં-જામનગર વગેરે શહેરમાં બેડલ ' કહેવામાં આવે છે. આ પ્રમાણે જેને ગુજરાતી ભાષામાં કનકો, પતંગ કે બેડલ કહેવામાં આવે છે, તેને કચછી ભાષામાં “પડાઈ” અને મારવાડી ભાષામાં “ કિન્ના' કહેવામાં આવે છે એમ તપાસ કરતાં માલમ પડે છે. હિન્દીમાં અને મરાઠીમાં તે એને “પતંગ' કહે છે. બિહારના લેકે એને ત્યાંની ભાષામાં નિલંગી' કહે છે. આ પ્રમાણે ભારતવર્ષના વિવિધ ભાગોમાં કનકવાને જુદા જુદા નામથી ઓળખાવાય છે. કનકવાનાં નામે-જેમ ખાદ્યાદિ પદાર્થોનાં વિવિધ નામો છે તેમ કનકવાનાં પણ વિવિધ નામે છે. એ નામે પડવાનાં અનેક કારણો છે. જેમકે રંગ, તરેહ, આકૃતિ, કદ, સાધન, મૂલ્ય, જાત વગેરે. તેમાં જે કનકવાનાં નામ રંગ ઉપરથી યોજાયેલાં છે તે પર્યાયપૂર્વક નીચે મુજબ છે – કાળી, કેસરી, ચટણી, તપખીરી, નારંગી, પીળી, બગલું, ભૂરી, +રાતી, ક્લાલી, લીલી અને વાદળી. આ પૈકી કેસર જેવા પીળા રંગવાળા કનકવાને “કેસરી’ તે નારંગી જેવા રંગવાળા કનક્વાને નારંગી' કહેવામાં આવે છે. ઘેરા લીલા રંગવાળે કનકવો “ચટણ” કહેવાય છે અને તપખીર જેવા રંગવાળો કનકવો “તપખીરી” કહેવાય છે. ૧ સ્વ. કવિ વિજયાશંકર કેશવરામ ત્રિવેદીએ રચેલ વિજયવાણી (પૃ. ૩૩૦)માં આ શબ્દ વપરાયેલો છે. ૨ ીિરાવ્સ (પૃ. ૧૯૫૬)માં આ સંબંધમાં કહ્યું છે કે “દુત રહી પત્તા છે તુર વહતે હૈ” + આ રિાહ્મથી અંકિત નામો રા. છગનલાલ ઠાકરદાસ મોદીએ રચેલ “સચિત્ર દેશી રમત” (પૃ. ૨૫૭)માં નોંધાયેલાં છે. આવાં બીજાં નામે માટે જુઓ સાવું પાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પહેલે] કનક્વાની કથની સફેદ યાને ધોળા વર્ણના કનેકવાને બગલું કહેવામાં આવે છે. જે એનું ચમચક પણ સફેદ વર્ણનું જ હેય તે એ શુદ્ધ બગલું કહેવાય છે. એવી રીતે કાળા વર્ણના કનકવાનું ચમચક પણુ કાળું હોય તે તે શુદ્ધ કાળી' કહેવાય છે. આ પ્રમાણે શુદ્ધ લાલી વગેરેને અર્થ વિચારી લે. કેટલાંક નામ કનવાની તરેહને આભારી છે. જેવાં કે અઢીપદાર, અઐદાર, આંકદાર, આંખેદાર, આદાસીસી, કળિયું, કળી, કાગડી, ખડબૂચું, ખરબુચું, ગિલંડર, મિલેંદર, ગીલન્ડર, ચટપટેદાર, ચટેરી, ચાનદાર, ચાનદાર પાનદાર, ચાંદદાર, ચેકડેદર, ચેસલેદાર, ચેકાળું, જામાસજી, નેળિયેદાર, પટાદાર, પાટીદાર, પટેદાર, +પવાલેદાર, પાનદાર, પાલેદાર, બાજીદાર, બાજુદાર, બાવટાની મા, બાવટો, બેઅસ્સેદાર, બે ખદાર, બે ખદાર પાનદાર, બે પાનદાર, એપાટીદાર, બેટીદાર માથેદાર, બેબાજુદાર, બેબાવટેદાર, બેલાવેદાર, મટકી, માથેદાર, માથેદાર ચાનદાર, માથેદાર ચાનદાર પાનદાર, માથેદાર પાનદાર, માથેદાર પુદાર, લંગટદાર, લાકડીદાર, લાડવાદાર, લાડવેદાર, વાવટેદાર, શીલેદાર, સાદડી, સાદડદાર, સેકડીદાર અને હમેલદાર આ નામો પૈકી કેટલાંક તે એક જ તરેહવાળાં કનેકવાનાં ભિન્ન ભિન્ન નામો હોય એમ લાગે છે. જેમકે આંકદાર ને આંખેદાર, કળિયું ને કળી, ખડબૂચું ને ખરબુચું, ગિલંડર, ગિલંદર ને ગીલન્ડર, ચટપટેદાર ને ચોરી, ચાનદાર ને ચાંદદાર, પટાદાર ને પટેદાર, પવાલેદાર ને પાલેદાર, અને લાડવાદાર ને લાવેદાર. આ પૈકી કયું નામ વાસ્તવિક છે તેને નિર્ણય કરવા માટે આ સ્થળ પ્રસ્તુત નહિ હેવાથી એ હકીકત હું જતી કરું છું, અને કેટલાક તરેહદાર કનકવાને સંક્ષિપ્ત પરિચય આપું છું અદ્વીપટેદાર જે કનકવામાં ઉપલક દષ્ટિએ ચાર ત્રાંસા પટા જણાય અને છેલ્લા પટાના બે ભાગ જેવાય અને રંગીન પટાને ન ગણતાં અઢી પટા ગણાવાય તેને “અઢીપદાર' કહે છે. જુઓ ચિત્ર ૨૦. અદાર– અદાર’ કહો કે “બેઅદાર' કહે તે એક જ હોય એમ લાગે છે. કનકવાને એકંદર ચાર ભુજા છે. તેમાં હઠ્ઠાની ટોચ આગળ મળતી કનકવાની બે ભુજાને આપણે એની ઉપલી બે ભુજ તરીકે અને ઠઠ્ઠાના છેડા આગળ મળતી એની બે ભુજાને આપણે એની નીચલી બે ભુજા તરીકે ઓળખાવીશું. ઢટ્ટાના ટચમાંથી પસાર થતી અને ઠઠ્ઠા સાથે સમાન ખૂણો કરતી તેમ જ નીચલી બે ભુજ સુધી લંબાતી બે લીટીઓ દોરાતાં કનકવાની જે બે ત્રિકોણ આકતિ પડે છે તે આકૃતિવાળા કનકવાને “અદાર' કહેવામાં આવે છે. જુઓ ચિત્ર ૧. આ કનકવામાં ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ત્રણ રંગના કાગળ વાપરવામાં આવેલા હોય છે. બને તરફના ત્રિકેણને કાગળ એક રંગને, કનકવાના બાકીના ભાગને કાગળ બીજ રંગને અને ચમચકને કાગળ એ ભાગના રંગ જેવા રંગને કે જુદા રંગનો હેય છે. ૧ કેટલાક કનકવાને જે ઠઠ્ઠાના નીચલા ભાગ ઉપર ત્રિકોણ આકારને એકેક કાગળ બંને બાજુએ ચટાડાયેલ હોય છે તેને “ચમચક’ કહે છે. જુઓ ચિત્ર ૪૦. ૨ જુઓ ચિત્ર ૨૨. ૩ આ ઉપરાંત બીજી અનેક જાતની તરેહના કનકવા બનાવાય છે. કેટલીક વાર દુકાનદારે કનકવામાં કેળાં, કેરી વગેરે ફળની આકૃતિઓ આપેલી હોય તેવા કનકવા દુકાનના બારણા ઉપર ટાંગે છે. ટૂંકમાં કહું તે કનકવામાં જે જાતની તરેહ પડાવવી હોય તેવી પડી શકે છે. સેકડાબાઇની રમત રમતાં દંપતી પડાવવાં હોય તે તે પણ પડાવી શકાય છે, જો કે એવા કનવા મોંધા મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય આંખદાર—ઢાની ટાચમાંથી પસાર થતી અને ઉપલી એ ભુજાના પ્રત્યેક છેડા સુધી લખાતી અને વળાંકવાળી એવી બે લીટી વડે કનકવાની જે આકૃતિ બને છે તેવી આકૃતિવાળા કનકવાને ‘આંખદાર’ કે ‘બેઆંખદાર' કહેવામાં આવે છે. જીએ ચિત્ર છ. આ કનકવા માટે પણ એ કે ત્રણ કાગળ કામમાં લેવાયેલા હ્રાય છે. નાકની દાંડીની ટાચની સાથે અને આંખાના નીચલા ભાગના વળાંકની જેવી આકૃતિ અને છે તેવી આકૃતિવાળા આ કનકવા હાવાથી એનું નામ ‘આંખદાર' પડયુ' હશે એમ લાગે છે. ઢઢ્ઢાથી સરખે અંતરે આંખ જેવી એ સ ંપૂર્ણ આકૃતિ જે કનકવામાં જુદી દેખાઇ આવતી હાય તેને પણ ‘ આંખદાર ’ કે ‘એઆંખદાર ’ તરીકે ઓળખાવાય છે. જીએ ચિત્ર ૧૦. આદાસીસી—કમાનના બે છેડામાંથી પસાર થતી એક લીટી કલ્પીએ તે એ લીટી દ્વારા કનકવાના બે ભાગ પડે છે. એમાંના ઉપરના ભાગને આપણે કનકવાના ઉપલા અડધા ભાગ કહીશું અને એવી રીતે એના નીચેના ભાગને આપણે કનકવાના નીચલા અડધા ભાગ કહીશું. આ પ્રમાણેના ઉપલા ભાગમાં અમુક રંગવાળા કાગળ વપરાયે। હાય અને બાકીના ભાગમાં ભિન્ન રગને કાગળ કે કાગળા વપરાયેલ હાય તા તેને · આદાસીસી ' કહે છે.૧ જીએ ચિત્ર ૨. કળિયું—જેમ અસ્સેદારમાં ઢ્ઢાની 2ાચમાં એ ત્રિકા મળે છે તેમ આમાં ઢઢ્ઢાના છેડા આગળ બે ત્રિાણા મળે છે. એ બે ત્રિકાણાને બાદ કરતાં બાકીના ભાગને આકાર લગભગ કળી જેવા હાવાથી એને ‘ કળિયું ' કે કળી' કહે છે. જીએ ચિત્ર ૪. કાગડી—નકવ'ના ઉપલા અડધા ભાગ કરતાં ઓછા ક્ષેત્રફળવાળા અને ઢઢ્ઢાની ટાયરૂપ શી*( vertex )વાળા સમદ્િભુજ ત્રિકાણુ જેવી આકૃતિ જે કનકવામાં જુદી દેખાઇ આવતી હાય તેને ‘કાગડી' કહેવામાં આવે છે. જીએ। ચિત્ર ૧૨. આ ઉપરથી જોઇ શકાશે કે આદાસીસી એ કાગડીનુ વિસ્તૃત રૂપ છે. -- ખડબૂચું—ત્રણ સમયેારસ આકૃતિએ જુદી જણાઇ આવે એવા આ કનકવો છે. એ ત્રણે સમચેારસના સામસામા બબ્બે છેડા ઢઢ્ઢા ઉપર રહેલા હાય છે. વચલા સમચેરસ સિવાયના સમચારસાના ખાકીના ખને છેડા એકેક ભુજા ઉપર હાય છે, જ્યારે કનકવાના મધ્ય ભાગમાં રહેલા વચલા સમચે રસના એક પણ ડેા કાઇ પણ ભુજા પર હાતા નથી. જીએ ચિત્ર ૨૫. ગિલ‘ડર–નીચલી એ ભુજાએ ચમચકને જ્યાં છેદે છે તે એ બિન્દુના અંતર જેટલી લગભગ પહેાળી અને ટ્ઠાથી સમાન અંતરે રહેલી બે લીટીઓથી બનેલા એવા જે આકાર કનકવામાં સ્પષ્ટપણે દેખાઇ આવતા હેય તેને ‘ગિલ'ડર' કહે છે. જીએ ચિત્ર ૫. ચર્ચાપટેદાર—જુદા જુદા રંગની અનેક લંબચેારસ અને સમાન અંતરવાળી ત્રાંસી પડીવાળા કનકવાને ‘ચટપટેદાર' કે ‘ટેરી' કહે છે. જીએ ચિત્ર ૬. ચાંદદાર—ખીજના ચન્દ્ર જેવી આકૃતિ જે કનકવામાં જુદી જણાઈ આવતી હાય તેને ‘ચાંદદાર’ કે ચાનદાર' કહે છે. જુએ ચિત્ર ૧૮, . ૧ કેટલાક આને · આધાસીસી ' પણ કહે છે અને તેનો અથ અડધુ' માથુ'' એમ કરે છે. વળી કેટલાક એમ પણ કહે છે કે અસલ લોકો આ જ કનકવાને ‘ કાગડી ' કહેતા હતા, અને જે કનકવાના એક કમાનના છેડામાંથી સામી ભુજને લગભગ અધવચમાં છેદતી લીટી દેરી એ છેડે, એ લીટી અને એ છેડામાંથી પસાર થતી જીન્ન વડે જે ત્રિકે બને છે તે આકૃતિ જેમાં જુદી દેખાઇ આવે તેને અસલ આદાસીસી ’ કહેતા હતા. જીએ ચિત્ર ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ અસ્સેદાર ढ ગિલંડર ચોસલેદાર તનસુખ કાગડી અસલ આઇસીસી આધસીસી All rights reserved, ] લાકડીદાર ૧૩ લાડવેદાર પ્યાલેદાર બેલાડવેાર ચટપટેશર ૧૩ બંઆંખાર મસજી કળિયું આંખદાર મટકી માથેદાર ૧૮ ચાંદદાર [ H, R. Kapadia. Page #16 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પહેલ] કનકવાની કથની ચાંદદાર પાનદાર–જે ચાંદદાર કનકવામાં પીપળાના પાન યાને પાંદડા જે આકાર જુદી જણાઈ આવતું હોય તેને “ચાંદદાર પાનદાર' કહે છે. સલું–કનકવાની સામસામી ભુજાના મધ્યબિંદુમાંથી એકેક લીટી દોરતાં કનકવાના ચાર ભાગે પડે છે. આ દરેકને “સલું' કહેવામાં આવે છે. આવાં ચોસલાંવાળા કનકવાને ચેલું ', “ચેસલેદાર ', “ફાળું ', “ ચેકઠેદાર' કે ખડબચું પણ કહે છે. જુઓ ચિત્ર ૮. જામાસજી–જે કનકવાની ઉપલી બે ભુજાની બાજુએ એકેક પટી હેય, ઠઠ્ઠાના ઉપલા ભાગ આગળ સમરસ હેય, ચમચકને બદલે પુનું હોય અને એ કુન્નાની ઉપરના ભાગમાં પાન જેવો ઘાટ હોય તેને “માસ' કહે છે. આ બે પટીદાર માથેદાર પાનદાર ફુનેદાર કનકવો છે. જુઓ ચિત્ર ૧૭. આ કનકવાનો ઢઢ્ઢો લગભગ બે ફૂટ જેવો હોય છે. એ કનકવાની પહોળાઈ લગભગ સવા ફૂટ જેટલી હોય છે. એ નાનાં છેકરાંઓથી તે ઝાલ્યો ઝલાય પણ નહિ. હવે આ કનકવો ભાગ્યે જ નજરે પડે છે. નાળિયેદાર–આ ગિલંડરનું બીજું નામ હેય એમ કહેવાય છે. પટેદાર–જે કનકવામાં ાની ગમે તે એક બાજુએ ત્રાંસે પટો જુદે જણાઈ આવતો હેય તેને “ પટેદાર' કહે છે. પાનદાર–જે કનકવાના ચમચકને ઉપલા ભાગમાં પાનના યાને પાંદડાના જે આકાર જુદ જણાઈ આવતો હોય તેને “પાનદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૯. ચાલેદાર–જે કનકવાના ચમચકને લગભગ ઉપલા ભાગમાં પ્યાલાના થાને પવાલાના જેવો આકાર જુદે જણાઈ આવતા હોય તેને ખ્યાલેદાર કે પવાલેદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૬. બાઝદાર–સાદડીની પેઠે નાનાં નાનાં એકઠાંવાળા કનકવાને બાઝદાર' કહે છે. કેટલાક એને “સાદડી” કે “સાદડીદાર' પણ કહે છે. જુઓ ચિત્ર ૨૧. બાજુદાર–વિજયવાણી (પૃ. ૩૨૯)માં આને ઉલ્લેખ છે, પરંતુ એનું વર્ણન નથી. બાવટાની મા–“ પતંગ એ એક એવી રીતને ભારે હેટ અને વિચિત્ર દેખાવને કનકેવો હોય છે કે તેનું માથું એક વણજારેણુનાં માથાં ઉપરનાં ઉચા અંબોડાની ઉતરડ સરખું (ઓખાહરણમાં જેમ વહેવણનું વર્ણન છે કે “નળિયાં જેવડું નાક, વહેવણ આવ્યાં રે!” તેવું) હોય છે. વળી તેની છાતીના ભાગનો ઘાટ એક મોટા ડૂચા ભરેલા-ઉપસેલા તકિયાના સરખો હે છે, કમરને ભાગ કંતાયેલ જાણે નગ્ન હેય તે દેખાય છે, અને છેલ્લી વારે પગને ઠેકાણે છાતીના ભાગના પ્રમાણમાં એક હાની સરખી પલાંઠી વાળેલી હોય એવું હોય છે, એવા દેખાવનું જે એક પતંગ આવ્યું તે જાણે બાણાસુર બાવટાની મા-અને કૃષ્ણ હમેલદારની બહેણુ-પિતાના છોકરા બાણાસુરના હાથ કપાતા અટકાવવાને આવતી હોય એવું જ નક્કી જણાયું” એમ વિજયવાણી (પૃ. ૩૨૮)માં આ કનકવા પરત્વે ઉલ્લેખ છે. બાવટેદાર–જે કનકવામાં જુદા જુદા રંગના ત્રણ ત્રાંસા પટા જણાતા હેય તેને બાવટેદાર' કહે છે. જુઓ ચિત્ર ૨૭. ૧ *નું કહો કે “કુમતું' કહો તે એક જ છે. એને અર્થ “કાગળની નાની નાની કાપલીઓનીપટીઓની બનેલી કલગી” એવો થાય છે. દાખલા તરીકે દ્ધા, તેરમા અને સત્તરમા ચિત્રમાં આપેલા કનકવાને જુનું છે. ૨ અમે બધાં (પૃ. ૧૧૫)માં એક પતંગનું નામ “વાવટે” આપેલું છે તે આ હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય બાવટે-લાલ, કાળા, સફેદ વગેરે રંગના સાંધાઓથી પટાદાર બનેલા કનવાને વિજયવાણું (પૃ. ૩૨૮)માં “બાવ” કહ્યો છે. એ લેટે છે ત્યારે બાણાસુરના હજાર હાથ જાણે તલવારના પટા ખેલતા હોય તેમ જણાય છે એ ત્યાં ઉલ્લેખ છે. બેલાવેદાર–ઠઠ્ઠાની બંને બાજુએ, એનાથી સરખે અંતરે લાડવા જેવી એકેક આકૃતિ જે કનકવામાં જુદી તરી આવતી હોય તેને “બેલાવેદાર ” કહે છે. જુઓ ચિત્ર ૩. મટકી–જે કનકવાની વચ્ચે વચ્ચે આડે પહોળો પટો હોય તેને “ મટકી” કહે છે. કમાનના બને છેડામાંથી એક લીટી જતી કલ્પીએ તે એના વડે આ પટાના બે સરખા ભાગ પડે. જુઓ ચિત્ર ૧૪. માથેદાર–જે કનકવાના માથા ઉપરની સમચોરસ આકૃતિને કર્ણ ઢઢ્ઢા ઉપર અને એની બે ભુજાઓ કનકવાની ઉપલી બે ભુજા પર આવેલ હોય તેને “માથેદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૧. લાકડીદાર–જે કનકવાના ઉપલા ભાગમાં એક આડી પટી જુદી જણાતી હોય તેને લાકડીદાર ” કહે છે. જુઓ ચિત્ર ૯. લાડવેદાર–જે કરવાના મધ્ય ભાગમાં લાડવા જેવો આકાર જુદે દેખાઈ આવતે હોય તેને “લાવેદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૩, શીલેદાર–આનું જ બીજું નામ “માથેદાર” હોય એમ કહેવાય છે. કેટલાક એને શીદાર' કહે છે. સાદડીદાર–આનું બીજું નામ બદાર હોય એમ કહેવાય છે. હમેલદાર–આ સંબંધમાં વિજયવાણું (પૃ. ૩૨૮)માં કહ્યું છે કે “જેની છાતી ઉપર મૂળ જે બે કાળા પટા તે સેકટની બાજીના આકારની પેઠે રહીને, એક બીજાને વચ્ચોવચ મળીને, બે પટાના ચાર પટા હોય તેવા દેખાતા, એવા ગારદીના પિશાક ઉપરની મહેલના સરખા પટાવાળા,-એ હમલદાર કનકે જ્યારે લેટે છે, ત્યારે કૃષ્ણનું સુદર્શન ચક્ર જાણે ચમર ચકર ફરીને ફરરર એવો અવાજ કરતુ શત્રુ જે બાણાસુર બાવટ તેના હજાર હાથ કાપીને તેનો ગર્વ ભાંજતું હોય તેવો દેખાવ માલમ પડે છે.” ઢા-“અમે બધાં” (પૃ. ૧૨૧)માં “રાત્રે દાદાએ મોટું ઢાઢું ચડાવી તેને ફાનસ બાંધ્યું” એમ જે લખ્યું છે તેમાં “ઢાઢું' એવું જે નામ અપાયેલું છે તે અત્રે નોંધી લઇએ. કનકવાની આકૃતિને ઉદ્દેશીને પણ એને ઓળખાવાય છે. આપણે જે કનકવા સામાન્ય રીતે જોઈએ છીએ તે તો ચોખંડા હોય છે. એ ઉપરાંત અનેક આકારના નવા આવે છે. મચ્છી–માછલીના આકારના કનકવાને “મચ્છી' કહે છે. એની પહોળાઈ કરતાં એની લંબાઈ લગભગ બમણું હોય છે. જુઓ ચિત્ર ૨૪. માણસ-માણસના આકારને મળતું આવે એવો પણ કનકવો મળે છે. જુઓ ચિત્ર ૨૩. ૧ આને અર્થ “હાંલ્લી' યાને “માટલી” એવો થાય છે. ૨ આનો અર્થ “પહેરેગીર” યાને ચોકીદાર થાય છે. ૩ આ શબ્દ નરજાતિમાં હોય ત્યારે એને અર્થ ગર્ભ થાય છે, જ્યારે નારીજાતિમાં હોય ત્યારે ચપરાશ, પટે, પટા પરની તખ્તી એ અર્થ થાય છે. અહીં “મહેલ’ શબ્દ નારીજાતિમાં વપરાયેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પહેલો કનકવાની કથની કેટલાક કનકવાનાં નામે કદ ઉપરથી પડેલાં જણાય છે. જેમકે અડધિયું, તાવિયે, પિણિયું અને બે તાવના પાંચવાળો. આ બધામાં કદની દષ્ટિએ બે તાવને પાંચવાળો કનકવો સૌથી નાને છે, કેમકે બે આખા તાવમાંથી પાંચ કનવા બનાવાય ત્યારે એ પ્રત્યેક કનકવો બે તાવના પાંચવાળો' કહેવાય છે. અડધિયું એ અડધા તાવમાંથી, પાણિયું એ પણું તાવમાંથી અને તાવિ એ આખા તાવમાંથી બનાવાય છે. આ ઉપરથી કદની દષ્ટિએ કનેકવાને આપણે નીચેના ક્રમપૂર્વક રજુ કરી શકીએ – બે તાવના પાંચવાળા, અડધિયું, પિણિયું અને તાવિયે. ગુજરાતની અપેક્ષાએ તાવિયો કનક કદમાં સૌથી મટે છે. કેટલાક કનકવાનાં નામો એ કનવા તૈયાર કરવા માટે જે વિશિષ્ટ સાધને વપરાયાં હોય તે ઉપરથી પડેલાં છે. જેમકે સાદા કાગળને કનકો અને ઘૂંટેલા કાગળનો કનક; સફેદ રંગના કાગળનો કનક અને એ સિવાયના કોઇ રંગના કાગળને કનકવો; સાદા કાપકમાનવાળો કનક અને બળેલા કાપકમાનવાળે કનક; ચમચકવાળો કનક અને ફૂમતાવાળો કનક; અને દેરીવાળો કનક અને દેરી વગરને કનકવો. ફૂમતાવાળા કનકવાને “કૂમતેદાર ” કે “પુનેદાર ' કહે છે; અને દેરીવાળા કનકવાને “દેશીદાર' કહે છે. કેઈ કનકવાને કપડાની લાંબી ચીંદરડી બાંધેલી હેય કે કાગળની લાંબી પટી ચોંટાડેલી હોય તો તેને “પૂછડેદાર ' કહે છે. જુઓ ચિત્ર ર૭. જે કનકે જેટલી કિંમતે સામાન્ય રીતે મળી શકે છે તે ઉપરથી પણ તે ઓળખાવાય છે. જેમકે પાઈની બેવાળી ફુગ્ગી, પાઇવાળી, દેઢપાઈવાળે, બે પાઈવાળા, પૈસાવાળો, બે પૈસાવાળા, ત્રણપૈસાવાળો ઈત્યાદિ. “સચિત્ર દેશી રમત” (પૃ. ૨૫૭)માં “કુગીને બદલે “પુગી ને ઉલ્લેખ છે. એને અંગે ત્યાં નીચે મુજબને નિર્દેશ કરાયેલ છે – એક નાનામાં નાના જીણા કાગળના બનાવેલા કનવાને પુગી કહે છે; વળી આવી ફગી બરાબર ચગી શકે તેને માટે તેના નીચલા ભાગ આગળથી એક હાથથી ચારેક હાથ લાંબી કાગળની કાપલી ચીટકાવે છે; આને પૂછયું કહે છે.” કનક ચગાવતાં તે જેવો નીકળે છે તે ઉપરથી પણ એનાં નામે પડેલાં છે. જેમકે જે સદાર અને લપુક. જે કનકવો ચગ્યા બાદ જેસવાળો નીકળે તેને “જોરદાર' કહે છે; અને જે કનકવાનું સામાન્ય રીતે જેટલું સહેવું જોઈએ તેટલું ન હતાં ઓછું હોય તેને લપુક' કહે છે. ચગાવતાં ચગાવતાં જે કનકે જાણે હેકને માર્યો છાપ ખયા કરતે હે તે છાપખાઉ' કહેવાય છે. જે કનક ચગ્યા બાદ સ્થિર રહે તે “ સ્થિર કન” કહેવાય છે. ખૂબ સ્થિર રહેલા કનક્વાને “થાંભલા જેવો સ્થિર' કહેવામાં આવે છે. જે કનક લેટથા કરે તે લેટણિયો કે “લેટ કન ” કહેવાય છે. જે દિશામાંનો પવન હોય તે જ દિશામાં ન રહેતાં એ દિશાની જમણી કે ડાબી બાજુમાં વધારે પડતે જે કનક રહે તેને “કજાતે કનો ' કહે છે. એ કનક એક બાજુ નમી ૧ આને “સુરતી પણ કહેતા હોય એમ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય પડેલો હોય છે. આથી એને નમી ગયેલ કનકવો” પણ કહેવામાં આવે છે. વળી એ કનો એક બાજુ ઉપર કતરાતે રહેતો હોવાથી કેટલાક એને “કરાયેલે કનો ' પણ કહે છે. જે કનકવો ચગાવ્યા બાદ એના માથા તરફના ભાગ આગળ ઘડિયાળના કે ઘંટના લોલકની પેઠે જરા જરા આમથી તેમ હાલ્યા કરતો હોય તેને “ઢઢણત કનકવો ” કહે છે અને એની હીલચાલને ઢઢણવું' કહે છે. ઢઢણત કનક જાણે માથું હલાવી ના, ના કહેતે હેય એમ લાગે છે. ધરમદાંડિયે “જેટલી દેરી હોય તેટલી દેરી મુકી દઈને માત્ર એક સહેલ જેવાને જ માટે જે દેરીને આખરે છે મુકી દેવામાં આવે છે તેવી દેરીવાળો ઊંચો આસમાન પર ડોલતે ડોલતે જતો જે કનકે તે “ધરમદાંડિયો' કહેવાય છે.” જુઓ વિજયવાણું (પૃ. ૩૩૧ ). મેમુદી–આ શબ્દ વિજયવાણું (પૃ. ૩૨૯ અને ૩૩૦)માં કેઈ કનકવા માટે વપરાય હોય એમ લાગે છે, પણ તેનું સ્વરૂપ ત્યાં આલેખાયેલું નથી. આ પ્રમાણે ગુજરાતમાં જેમ કનકવાના અનેક પ્રકારનાં નામ ઉપલબ્ધ થાય છે તેમ મહારાષ્ટ્રમાં પણ કનકવાના કેટલાક પ્રકારનાં નામો મળી આવે છે. જેમકે ચિત્ર માટી લેરે પુસ્તકા (પૃ. ૮૩)માં પતંગના-કનકવાના તુક્કલ, વાવડી, ઘાર અને ભરારી એમ પ્રકાર નેધેલા છે. વળી એ જ પુસ્તકમાં એ જ પૃષ્ઠ ઉપર કહ્યું છે કે કનક એક ફૂટથી માંડીને સાત આઠ ફૂટ જેટલે મેટે હેય છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે "पतंगांत तुकल, वावडी, घार, भरारी वगैरे अनेक प्रकार आहेत. पतंग एक फुटा पासून तो सात आठ फुटां पर्यंत मोटा करितात." આ સાત આઠ ફૂટ જેવડા કનકવાને પણ શરમાવે એવો મેટ કનક કેન્ટને ખેડુત H. E. Hukins ચગાવે છે એમ Bombay Chronicle-Sunday Editionની તા. ૨૪-૪-૩૮ના અંકની નીચેની પંક્તિઓ ઉપરથી જણાય છે – "He uses a giant kite which he has made to take photographs of his farm land. Ever since he was a boy, Mr. Hukins has flown kites, gradually increasing their size until now he has a kite which is 12 feet long and has a wing span of 47 feet and weighs more than one hundredweight. Nine men are required to launch it, and as many hold down the stout rope from which it flies. Mr. Hukins claims it is the longest and largest in the world." જેમ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ઉપર સૂચવ્યા મુજબ કનકવાનાં વિવિધ નામો પ્રચલિત છે તેમ મારવાડમાં પણ કેટલાંક નામે પ્રચલિત હોય એમ લાગે છે. ઉદાહરણાર્થે આનલકિન્ના, ફિન્નિયા, ચંદા, તિલંગ, દુધાર, દેદિયા, મકડા વગેરે. પાશ્ચાત્ય દેશોમાં પણ જાતજાતના કનકવા મળે છે. તેમાં વાયુની દિશા, એને વેગ ઇત્યાદિ સંબંધમાં માહિતી એકત્રિત કરવા માટે જે એક જાતને કનકે એડી (Eddy)એ ચગાવ્યો હતો aa Eddy Kite' to 3. Webster's New International Dictionary (પૃ. ૬૯૮)માં એ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – 1. A farmer of Old Palace Farin, High Halden, Kont, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પહેલા ] કનકવાની કથની “ Called also Malay kite. [ After William A. Eddy, Amerikan kite expert. ] A quadrilateral, tailless kite with convex surfaces exposed to the wind. This kite was extensively used by Eddy in his famous meteriological experiments. It is now generally superseded by Hargrave's box-ite. '' ૯ . આ પુસ્તકના આ જ પૃષ્ડમાં · box-kite ' પરત્વે નીચે પ્રમાણે નિર્દેશ છે Also called Hargrave, or cellular, kite. A kite invented by Lawrence Hargrave, of Sydney, Australia, which consists of two light rectangular boxes, or cells open on two sides, and fastened together horizontally, as shown in Illus. It is much used in meteriological experiments. '' આ ઉપરાંત · tetrahedral kite ' પણ આવે છે. એની ચારે બાજુએ એકેક ત્રિકાણુ જેવા આકાર હાય છે. એવી ધન આકૃતિને અંગ્રેજીમાં · tetrahedron ' કહે છે. કુંડી, પંજો અને ટટ્ટી—જેમ રમતગમતનાં અનેક સાધનેા બજારમાં વેચાય છે તેમ કનકવા પણ વેચાય છે. કેળાં ડઝનના હિસાબે, કેરી સેને ડિસામે તે નળિયાં હજારને હિંસાખે એમ જુદી જુદી ચીજો જુદી જુદી ગણતરી મુજબ વેચાય છે તેમ કનકવા કુંડીના હિસાબે વેચાય છે એટલે કે એના ભાવ ૨૦ નંગ ઉપર થાય છે. આ પ્રમાણે જોકે કનકવા કુંડીના ભાવે મળે છે, છતાં એનાં વીસે નંગ છૂટાં કે બધાં એક ખીન્નમાં ભેરવેલાં હાતાં નથી. સામાન્ય રીતે એક સાથે પાંચથી વધારે કનકવા ભેગા રખાતા નથી. એ પાંચ પણ ભેગા રાખવાની રીત એ છે કે પહેલા કનકવાની કમાનમાંથી બીજા કનકવાને એવી રીતે પસાર કરવા કે જેથી એના ઢઢ્ઢો પહેલા કનકવાના ઢઢ્ઢા ઉપર આવે. પછી એવી રીતે રખાયેલા આ પહેલા અને ખીજા કનકવાની કમાનમાં ત્રીજા કનકવાને અને એ ત્રણેની કમાનમાંથી ચેાથાને અને એ ચારેની કમાનમાંથી પાંચમાને પસાર કરવા. આ પ્રમાણે સાથે રાખેલા પાંચ કનકવાને ‘ પંજો ' કહેવામાં આવે છે. જીએ ચિત્ર ૨૬. બનતા સુધી આ પંજામાં એક જ રંગના કનકવા હાય છે, તેમ છતાં આપણે જુદા જુદા રંગના કનકવા ખરીદ્યા હાય તા દુકાનદાર પાંચ પાંચ કનકવાના પંજો બનાવી આપે છે. પછી તે એવા વિવિધ પૂજાઓને ઉપરાયાપરી, પરંતુ એકેકથી ઉલટાસુરી ગેડવી એની બંને બાજુએ એકેક જાડા કાગળ મૂકી નીચલી બાજુ ઉપર ઊંધી કામડી-વાંસની ચીપ અને ઉપલી બાજી ઉપર ચત્તી કામડી રાખી એ બંને કામડીના છેડા સૂતળી વડે બાંધે છે. તેમ કરવા પૂર્વે એ અને કામડી એક તરફ કનકવાથી જેટલી આગળ રાખે છે તેના કરતાં બીજી તરફ્ એ વધારે આગળ રાખે છે. એ પ્રમાણે વધારે આગળ રખાયેલા ભાગ પકડવાના કામમાં લેવાય છે. જીએ ચિત્ર ૨૮. દુકાનદારા જે જયપુર વગેરે સ્થળેથી સામટા કનકવા મંગાવે છે તેને તેએ ‘ ટટ્ટી' તરીકે ઓળખાવે છે. એ ટટ્ટીની કિંમત દસથી સે। રૂપિયા સુધી ગણાવાય છે. इति श्रीपतङ्गपुराणे पतङ्गपरिचयो नाम प्रथमोऽध्यायः समाप्तः । ૧ કનકવા થાડા હોય તેા દુકાનદાર બે કામડી ન વાપરતાં એક જ કામડીમાં લગભગ નાકા સુધી ઊભા ચીરા પાડી તેમાં કનકવા ભેરવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય અધ્યાય ૨ કનકવાની રચના ને પરીક્ષા કનવા બનાવવા માટેનાં સાધને–કનક બનાવ હેય તે સાધારણ રીતે (૧) કાગળ, (૨) વાંસ, (૩) લાહી, (૪) કાતર, (૫) ચપુ, (૬) પાટલે અને (૭) કેડે એમ સાત વાનાં જોઈએ. કાતર કાગળ કાપવામાં–વેતરવામાં ખપ લાગે છે અને ચપ્પ વાંસની ચીપે તૈયાર કરવાના કામમાં આવે છે. કનકવાના કાગળ ઉપર હદ્દો, કમાનના છેડાઓ, કાપલી, ચમચક અને પુનું ચુંટાડવામાં લાહી વપરાય છે. કનક તૈયાર કરતી વેળા તેના કાગળને મૂકવા માટે પાટલે કામમાં આવે છે. એ કાગળને ઘૂંટ હેય તે તે માટે કેડાને ઉપયોગ કરાય છે. હઠ્ઠા અને કમાન માટે ૧લીલે વાંસ વપરાય છે; સૂકે હાય તો તેને પલાળી રાખવો પડે છે. લોહીમાં યાને ઘઉંના લોટની ખેળમાં મેરિથૂથુ નાખેલું હોય છે જેથી એ વપરાતાં ઉંદર વગેરે કનકવા કરડી ખાય નહિ કનકવાનાં અવય-કનકવાનાં મુખ્ય ત્રણ અવયવ છેઃ (૧) કાગળ, (૨) ઢઢો અને (૩) કમાન. જે કનક ચમચકદાર હોય તે ચમચકને પણ મુખ્ય અવયવ તરીકે અને એના બે લગભગ ત્રિકોણાકાર કાગળ અને એને લગતી નાની નાની સળીઓને એનાં પેટાચવ તરીકે ગણાવી શકાય. એવી રીતે જે કનક કુનેદાર હેય તે કુન્નાને પણ મુખ્ય અવયવ તરીકે ઉલ્લેખ થઈ શકે. આપણે પહેલા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ કનકવાની વચ્ચોવચ્ચ જે ઊભી ચીપ યાને સળી હોય છે તે “ઢઢ્ઢો' કહેવાય છે. કેટલાક એને “ કયડ' કે ઠોંડું કે “બોળ' પણ કહે છે. એવી રીતે કનકવામાં આ ઢઢ્ઢાને સ્પર્શતી અને કમાનના આકારે ગોઠવાયેલી જે ચીપ યાને સળી હોય છે તેને કમાન, ૪ કાપ” કે “પકાંપ' કહેવામાં આવે છે. એ કમાન ખરેખર કમાનનું કામ કરે છે, કારણ કે એને લઇને કનકવાને કાગળ જેવો જોઈએ તે ખુલ્લે અને બરાબર તણાયેલું રહે છે. શ્રદ્ધા અને કમાનની બનાવટ-વાંસ સુકે હોય તે તેને પલાળીને અને લીલો હોય તે એમ ને એમ એની ચીપ બનાવાય છે. જેવડ કનકવો બનાવવો હોય તેના માપ પ્રમાણે એ ચીપના કકડા કરાય છે. પછી એ કકડાઓને બરાબર છલીને લીસા બનાવાય છે. હઠ્ઠા માટે ૧ આ ઉપરથી કેઈકને લગ્નના એક ગીતમાંની નીચેની પંક્તિ યાદ આવવા સંભવ છે – “આલા લીલુડા વાંસ વઢાવો, તેની રતન ટાપલીઓ ઘડાવે.” ૨ સાથે ગૃજરાતી જોડણીકોશ (પૃ. ૧૭૪)માં આના આ ઉપરાંત “સનારૂપાને બે ત્રણ આંટાને કરડો-વીંટલે” અને “ક્વાથ” યાને “ઉકાળે” એમ બે અર્થો નેધાયેલા છે, પણ તે અત્ર પ્રસ્તુત નથી. ૩ આનો અર્થ પેટને ડાબે પડખે આવેલ અવયવ” એવો જે થાય છે તે તે ઉપર્યુક્ત કાશમાં નજરે પડે છે પણ એને હૃો એવો અર્થ ત્યાં અપાયેલો નથી. ૪-૫ આ બેમાંથી એકે શબ્દ આ અર્થમાં ઉપયુક્ત કેશમાં સેંધાયેલ નથી. ૬ વાંસને પલાળવાનું કારણ એ છે કે એની ચીપ વાળતાં તે તતડી ન જાય કે ભાંગી ન જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ બીજે ] નવાની કથની ૧૧ ચપટી ચીપ પસંદ કરાય છે, પરંતુ કમાન માટે તે ગાળાકાર ચીપ પસંદ કરાય છે. એટલે ા અને કમાન માટે આ પ્રમાણે જુદી જુદી ચીપ બનાવાય છે. ઠ્ઠો અને કમાન એ બેમાંથી એકમાં પણ ગાંઠ ન હેાય તે। સારૂ; નહિ તે જરૂર પડતાં એ વાળવા જતાં કનકવા ત્યાંથી ભાંગી જવા સંભવ રહે છે, વાસ્તે બનતા સુધી ગાંડવ.ળી ચીપને કમાન માટે બહુ છે! ઉપયોગ કરાય છે. ઠ્ઠા ને કમાનનાં અયવાનાં નામ—ઠ્ઠા અને કમાનના તેમ જ એનાં અવયવનાં નામના સંબંધમાં હિંદી-રાસા ( પૃ. ૧૯૫૬ )માંથી નીચે મુજબની પંક્તિઓ અત્ર રજૂ કરવી ઉચિત સમાય છે:— t ' इसका ढांचा दो तीलियों से बनता है । एक बिलकुल सीधी रखी जाती लचा कर मिहराबदार कर देते है। सीधी तीली को कहते हैं ढड्ढे को एक सिरे को पुछल्ला और दूसरे को कागज और मढ दिया जाता है। कमांच के दोनो सिरे कुब्जे कहलाते हैं । ' "" है पर दूसरी को ढड्डा और मिहराबदार को कमांच या कांप मुड्ढा कहते हैं । पुछल्ले पर एक तिकोना ગુજરાતી ભાષામાં ઢઢ્ઢાના ઉપલા ભાગ માટે કે એના નીચલા ભાગ માટે કાઇ ખાસ શબ્દને પ્રયાગ થતા હાય તે તે જાણવામાં નથી. એવી જ રીતે કમાનના બે છેડા માટે પશુ ક્રાપ્ત વિશિષ્ટ શબ્દ વપરાતા હાય એમ જણાતું નથી. વિશેષમાં ઠ્ઠો, ઢાંડુ, કયડે, ખરેાળ, કાપ, અને કાંપ એ શબ્દોમાંથી એકેની વ્યુત્પત્તિ કે એને લગતા મૂળ શબ્દ જાણુવામાં નથી. ચમયકના અર્થ આપણે ત્રીજા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. અને ‘જીભ’ પણ કહેવામાં આવે છે. ૧ચમચક કે ૨જીભ એ બેમાંથી એકેની વ્યુત્પત્તિ વગેરે જાણવામાં નથી. વિશેષમાં મરાઠી વગેરે અન્યાન્ય ભાષામાં એ તેમ જ ઢઢ્ઢા વગેરે માટે કયા શબ્દો વપરાય છે તે પણ જાણવું બાકી રહે છે. નવા બનાવવાની રીત–મચ્છી, પુન્નેદાર ઇત્યાદિ કનકવાને બાદ કરતાં બીજા બધા કનકવા બનાવવામાં સાધારણ રીતે ચાખડા કાગળ કામમાં લેવાય છે. જો તે કાગળ તેવા ન ડાય તા તેને ખરાબર કાપીને ચેાખડી બનાવાય છે. પછી તે ચાખડા કાગળના એ સામસામા ખૂણા મળે તેવી રીતે તેને વાળવામાં આવે છે. તેમ કરાતાં વચમાં સળ પડે છે. આ સળ પાડ્યા પછી એ ભાગ ઉપર, ખરાભર ખેલીને લીસી બનાવાયેલી વાંસની એક ચીપ લાહી વડે ઊભી ચેાંટાડવામાં *આવે છે. આ પ્રમાણે ચોંટાડાયેલી ચીપને ‘ો' કહેવામાં આવે છે. ઢઢ્ઢો ઉખડી ન જાય તે માટે તેના મથાળે એક ચેાખડી કાપલી ચાંટાડવામાં આવે છે. એવી રીતે એનાથી અમુક અંતરે એ ઢઢ્ઢા ઉપર માટે ભાગે ખીજી પણ ચાખડી કાપલી ચાંટાડાય છે. ઢ્ઢો ચોંટી જાય એટલે કાગળની એ જ બાજુ ઉપર બીજી એક વંસની ચીપ ગેાઠવવામાં આવે છે. આ પશુ ઢઢ્ઢાની પેઠે લીલા વાંસની તૈયાર કરેલી લીસી ચીપ હોય છે. એને ક્રમાન આકારે વાળવામાં આવે છે. એનું માપ એવું રખાય છે કે એના બંને છેડા ઠ્ઠાના મધ્ય ભાગતી બરાબર સામસામે આવે અને એ કમાનના વચલા ભાગ ટ્ટાના માથાથી થેડેક દૂર રહે. ૧ ઉર્યુક્ત કાશમાં આ રાખ્યું નથી. ૨ આ અ'માં એ શબ્દ ઉપર્યુંકત કાશમાં નાંધાયેલે નથી. ૩ આ સ’બંધમાં “સચિત્ર દેશી રમતે ”ના ૨૫૫મા પૃષ્ઠમાં નીચે મુજખ ઉલ્લેખ છે:-- “ તે ભાગમાં એક કામડી ગાળ લાંબી છેાલીને તૈયાર કરેલી હોય છે તે લાહી વડે ઊભી ચાંટાડે છે, ને તેને આસરે એક આંગળ જેટલા ભાગ ધુટા રાખે છે. આ ભાગને નકવાનું માથું કહે છે, અને આખી કામડીને કયા અથવા ઢઢું કહે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય એ કમાનના પ્રત્યેક છેડા આગળ થોડેક કાગળ બહાર રહેલું હોય છે તે આ કમાન ઉપર તેમ જ એની અંદરના ભાગમાં રહેલા કાગળ ઉપર ચટાડાય છે. આ ઉપરાંત એ કમાનની બંને બાજાએ લગભગ એના છેડા ઉપર કમાનને ભાગ કબજામાં રહે એવે સ્થળે એકેક લાંબી કાપલી ચુંટાડવામાં આવે છે. તે એવી રીતે ચૂંટાડાય છે કે પ્રથમ તો એ કાપલીનો લગભગ અડધે ભાગ કાગળની નીચે ચટાડાય છે અને પછી બાકીનો ભાગ કાગળની ઉપર ચટાડાય છે. ત્યાર બાદ એ કે બીજા રંગના કાગળના લગભગ ત્રિકોણ આકારના બે કકડા કાપી ઢઢ્ઢાના નીચલા ભાગ ઉપર તે કનકવાની અને બાજુએ ચટાડાય છે. તેમ કરતી વેળા મૂળ કાગળના અને આ નવા કાગળના પડની વચ્ચે નાની નાની સળી મૂકાય છે અને તે ત્રિકોણની બે ભુજારૂપ બને છે. એની ત્રીજી અને સૌથી મોટી બાજુ કંઈક વળાંકવાળી રખાય છે. આ પ્રમાણે ત્રિકોણ આકારના કનકવાની અવળી અને સવળી એમ બંને બાજુએ ચુંટાયેલા કાગળને “ચમચક” કહેવામાં આવે છે. કેટલીક વાર ચમચકને બદલે કનકવાને પુનું કે ફૂમતું લટકાવવામાં આવે છે. એ લટકાવવા માટે એને દેરી બાંધી દેરીને બીજે છેડે ઠઠ્ઠાની સાથે નાની એખંડી કાપલી વડે ચોંટાડવામાં આવે છે. આ પ્રમાણે તૈયાર કરાયેલા કનકવાને આપણે પાંચમા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ “ કુનેદાર” કે “ મતદાર” કહેવામાં આવે છે. ચમચાળે કનક તદન સ્થિર રાખવા માટે અથવા શાભાર્યું કે મેજની ખાતર કેટલાક એને કાગળની લાંબી પટી ચટાડે છે અથવા તો એની સાથે ચીંથરાની લાંબી પટી બાંધે છે. આવી પડીને પૂછવું” અને એવા કનકવાને “પૂછડેદાર ” કહેવામાં આવે છે. જુઓ ચિત્ર ૨૭, આ તે સાદા કનવા બનાવવાની વાત થઈ. જે દેરીવાળો કનક બનાવવો હોય તે એ કનક બનાવતી વેળા કાગળ બધી બાજુથી જરા બહાર રહે તેવડો કાગળ લેવું જોઈએ અને કનક તૈયાર કરાયા બાદ એ આગળ રહેલા ભાગમાં દેરી મૂકી આગળ રહેલે ભાગ વાળીને કનકવા ઉપર ચટાડવો જોઇએ. લગભગ પાસે વર્ષ પૂર્વે આ શહેરમાં ચોખંડા આકારના કનકવા ઉપરાંત માણસ, મેર, માછલી વગેરે આકારના પણ કનકવા બનાવાતા એમ કહેવાય છે. એ પૈકી ચોખંડા આકાર સિવાયના કનકવાને “ તુક્કલ' કહેતા એટલે કે હિંદી ભાષામાં “તુક્કલ' શબ્દ મોટામાં મોટા કનકવા માટે વપરાય છે એ અર્થમાં એ શબ્દ અહીં વપરાતું ન હતું. એ સમયમાં અમદાવાદી કાગળને ઘૂંટીને કનકવા બનાવાતા. એ કાગળ એવો ચીકણો રહે કે એ કનકવાને દરીદાર બનાવવાની જરૂરિઆત રહેતી નહિ. બળેલા કાપકમાનના પણ કનકવા બનાવાય છે. એ માટે ચીપને જરાક બાળવામાં આવે છે, અને એવી ચીપને હઠ્ઠા અને કમાન માટે ઉપયોગ કરાય છે. માપ–અત્યારે જાતજાતનાં માપના કનકવા બજારમાં મળે છે. તેમાંના કેટલીક જાતના કનક્વાના ઠઠ્ઠાનું માપ તેમ જ એની કમાનના બે છેડા વચ્ચેના અંતરનું માપ અત્ર ઈન્ચમાં આપણે નેંધી લઈશું, જો કે આ માપ એક જ જાતના કનકવામાં પણ સહેજ ઓછુંવત્ત જેવાય છે - ૧ આ સંબંધમાં દિલી-રાદ્ધેલા (પૃ. ૧૯૫૬)માં આ હકીક્તને નિર્દેશ નીચે મુજબ કરા : " बनावट का दोष, हवा की तेजी आदि कारणों से अक्सर पतंग हवा में चक्कर खाने लगती है। इसे रोकने के लिये पुछल्ले में कपडे की एक धजी वाँध देते हैं, इसको भी पुछल्ला कहते हैं।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ બીજે ] કનકવાની કથની છે . છેડાનું હનું અડધીપાઈવાળી કનકવી પાઈવાળી કનકવી ૨૦ ક કમાનના કમાનના નામ માપ છેડાનું મા૫ | અંતર અંતર : ૧૦૪ | ૧૦ પાંચપાઈવાળો કનકવો , ૧૭૫ ૦૪ ૧૨.૫ ૧૩-૪ બે પૈસાવાળા કનકવો ૧૮ બે તાવના પાંચવાળ કનકવો ' ૧૯ ૨૧૮ ૧૪૫ ૧૭૪ અડધિયું ૨૦૫ ૧૫-૭ | ૧૮૧૮ || પિણિયું | ૨૩૫ ૨૬૨ ૧૫-૩ દઢપાઈવાળો કનકે બે પાઈવાળો કનક પૈસાવાળો કનકવો કનકવાના રચનાર–કનકવા વેચનાર જ કનકવા બનાવે કે જે કોઈ કનકવા બનાવે તે વેચે જ એવું કંઈ નથી. આ શહેરના લેકને કનકવાને અત્યારે શોખ છે એના કરતાં એમના પૂર્વજોને વધારે શેખ હતો. એથી તે આ શહેરના જુદા જુદા ભાગમાં કેટલાક સંગ્રહસ્થો જાતે કનકવા બનાવતા. દાખલા તરીકે નાણાવટમાં મારા એક વેળાના મહોલ્લામાં સ્વ. દલપતરામ તાપીદાસ સિયાઝવાળા ને સડક ઉપર લખપતિવાળા અને સૈયદપરામાં મારા માતામહ સ્વ. ઠાકરદાસ વીજભૂખણદાસ વાવવાળા કનક્વા બનાવતા હતા. એમ જણાય છે કે વિશેષમાં ગોપીપુરાના રહીશ રા. પ્રસન્નવદન (મૈલાભાઇ) મોટાભાઇના સ્વ. પિતામહ; કોઈ કોઈ વાર એવડો મેટો કનકવો બનાવતા કે બે જણે તે એ કનક મૂકાવવા માટે જોઈતા હતા, અને એ કનકવો ઘેડિયાનાં પાંગરાંના જેવી દોરી ઉપર ચગાવાતું હતું. આ શહેરમાં સુરતી કનકવા પણ બનતા હતા. એ માટે દેશી વાંસની ચીપના બનાવેલા હઠ્ઠા અને કમાન કામમાં લેવાતાં એટલું જ નહિ, પણ દેશી કાગળ વપરાતા. અત્યારે દસેક વર્ષથી કેવળ રા. છગનલાલ છબીલદાસ સુરતી કનકવા બનાવતા હોય એમ લાગે છે. એઓ એ કનકવા રૂપિયાના ચાર લેખે વેચે છે. એઓ નાના સુરતી કનકવા બનાવવા તૈયાર છે, પરંતુ તેને પૂરત ઉપાડ થવાનો સંભવ નહિ હેવાથી તેઓ બનાવતા નથી. એઓ મીરજાસામીના ચકલાના રહીશ સીમીયા પાસે કનકવા બનાવતા શીખ્યા હતા. એ સીમીયાના સમયમાં એમના જેવા બીજા પણ અહીં કેટલાક સરસ કનકવા બનાવતા હતા. જેમકે બડેખાને ચકલે ગુલામ કાદર, બુદેલાવાડમાં છોટુમીયા, રાણીતળાવમાં સીધી મહમદ, બરાનપુરી ભાગળે ઉસ્માનમીયા પઠાણ અને નવસારી ભાગ બનુમીયા એ સમયે જે પિણિયાં બનાવાતાં તે આજકાલનાં પણિયાં કરતાં લગભગ દોઢ બનાવાતાં, અને એ વખતના કનકવાના હટ્ટાનો ઉપલો ભાગ બે આંગળ જેટલે બહાર રહેતો. વળી એ વખતના ચમચકની આકૃતિ નીચલા ભાગમાં બે કટકે વળાંકવાળી રહેતી. જુઓ ચિત્ર ૨૫. વિશેષમાં તે વખતે તુક્કલ સિવાયના જે કનકવા બનતા તે તદ્દન ચોખંડા કાગળના બનતા એટલે કે અત્યારે જે સહેજ વળાંક આપણે જોઈએ છીએ તે તે સમયે તે નહિ. ૧ એમના બનાવેલા કનવા જરાક કન્નતા રહેતા, કે પેચ લગાવવામાં એ એથી વિશેષ અનુકૂળ રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય કનકવાની પરીક્ષા—આપણે કોઈ પણ ચીજ ખરીદવી હોય તે તેની આપણને પારખ હેવી જોઈએ-તે સારી છે કે નરસી તેની આપણને પરીક્ષા કરતાં આવડવું જોઈએ; નહિ તે કેટલીક વાર પૂરા પૈસા આપવા છતાં આપણને ખરાબ માલ મળે. આ હકીકત કનકવાની ખરીદીને પણ લાગુ પડે છે. આથી એની કેમ પરીક્ષા કરવી તે વિષે અત્ર વિચાર કરાય છે. . કનકવો ફાટેલા હોય તે તો હરકે તે ખરીદે નહિ એ દેખીતી વાત છે. ખૂબ તરેહવાળા કનકવો બનતા સુધી ખરીદ નહિ એટલે કે એના દેખાવથી લેભાઇને એ ખરીદવો નહિ; કેમકે એ કાગળના અનેક ટૂકડાઓનો બનેલો હોવાથી એમાં અનેક સાંધા હોય છે અને તેથી એકાદેક સાંધાનો કેટલેક ભાગ બરાબર ન ચુંટાડાયો હોય તો એ ચગાવતી વેળા, એના એ ભાગમાંથી હવા નીકળી જવા સંભવ છે, અને તેમ થતાં કનકવો એટલે અંશે ઓછો સદાર નીકળે તેમ જ વળી એ જગ્યાએથી કનકે કદાચ ફાટી પણ જાય અને એ પ્રમાણે એ “કુસકું' નીકળે. જે કનકવાના ઢઢ્ઢા કે કમાન સાફ ન હોય એટલે કે જેમાં ગાંઠ હોય તે કનકવો પણ ખરીદવા ગ્ય ન ગણાય, કેમકે ચગાવતી વેળા ઢઢ્ઢો કે કમાન મરડવા જતાં એ ગાંઠ આગળથી કનકવો ભાંગી જવાને સંભવ રહે છે. વળી જેને લપુક કનકવો ન જોઈતા હોય તેણે વધારે પડતા પાતળા હાવાળો કનક ન લે, પરંતુ સાધારણ રીતે જાડા દ્વાવાળો કનક લે. એમ મનાય છે કે એકદમ જાડા ઠઠ્ઠાવાળો અને પાતળી કમાનવાળો કનકવો કૈયલ નીકળે છે એટલે કે કુમકા માર્યા કરાય કે દોરી બેંચ્યા કરાય ત્યાં સુધી જ એ ઉંચો રહે છે. તેથી એ ખરીદો નહિ. ટૂંકમાં કહું તે કનક્વાને મુખ્ય આધાર ઠઠ્ઠા અને કમાન ઉપર છે. એથી એ બંને જેવાં જોઈએ તેવાં હોય તેવો કનકવો પસંદ કર. એ બરાબર છે કે નહિ તે માટે એના ઢઢ્ઢાને તેમ જ એની કમાનને આગળ ઉપર સમજાવાશે તેમ જરાક વાળી જેવાં. જે કનકવાને ચમચક આગળથી પકડી હલાવતાં ઢચક ઢચક એવો વધારે પડતા અવાજ થત હેય તે તે કનક ૫ણુ ખરીદવા લાયક ગણાય નહિ. વળી કનક્વામાં કરચોળી પડેલી હેય તે તે પણ ખરીદવો નહિ. ભાવકેઇ પણ ચીજ ખરીદતી વેળા જેમ તેની જાત પારખતાં આવડવી જોઈએ તેમ તેના ભાવની પણ આપણને થોડીઘણું ખબર હોવી જોઈએ; નહિ તે કઈ દુકાનદાર ભલે ન હોય તો તે આપણને છેતરે. એ વાત ખરી છે કે કોઈ પણ ચીજને ભાવ સદા સરખો હતો નથી. એ મોટે ભાગે સમય સમય ઉપર ફરતો રહે છે. કનકવાના ભાવનું પણ તેમ જ છે. હાલમાં કનકવા પહેલાં કરતાં ઘણું મોંધા મળે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે બે તાવના પાંચવાળા સાદા કનકવી એક રૂપિયે કુંડી અને એવા ઘૂંટેલા અને બળેલા કાપકમાનવાળા કનકવા સવા રૂપિયે કુંડી, અડધિયાં દેઢ રૂપિયે કુંડી અને પિણિયાં બે રૂપિયે કુંડી વેચાય છે. આ તમામ કનક્વામાં વિદેશી કાગળ વપરાતો હોય અને નફો ઘણો ખવાતું હોય એમ કહેવાય છે. વિશેષમાં એમ પણ કહેવાય છે કે દેશી કાગળના કનકવા બનાવાય તો પાઈવાળી કનકવી એક રૂપિયાની વીસ કુંડી, દેઢપાઈવાળી કનકવી ચૌદ કુંડી, પૈસાવાળા કનવા એક રૂપિયાના સાડા પાંચ કુંડી અને બેપૈસાવાળા સવા ત્રણ કુંડી પડે. વળી જે સુરતી કનવા પાંચ રૂપિયે કુંડી વેચાય છે તે પણ તેને પૂરતું ઉત્તેજન મળે તે ઘણું સસ્તાં મળે. इति श्रीपतङ्गपुराणे पतङ्गरचनापरीक्षावर्णनामिधो द्वितीयोऽध्यायः समाप्तः । ૧ સરખા-“માર્યા વતી રાઃ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો] કનકવાની કથની ૧૫ અધ્યાય ૩ દેરી, પિંકું ને પરતી દોરી– કનકે માગે દેરી ને ચગાવનાર માગે ભીખ” એ લેકક્તિમાં સૂચવાયા મુજબ કનક ચગાવવા માટે દેરી જોઈએ. કુમ્મી કે લેપડી જેવડી નાની કનકવી, સીવવા માટે જે પાટલી યાને ચાપડ વપરાય છે તેની દેરી ઉપર ચગાવી શકાય, પરંતુ મેટા કનકવા માટે એવી દેરી ચાલે નહિ, કેમકે એ કનવા સામાન્ય રીતે જોસદારભારી હોય છે. એથી એવી દેરી ઉપર મોટો કનકેવો ચગાવતાં દેરી તૂટી જવાને અને એ કનક હાથમાંથી ચાલ્યા જવાનો ભય રહે છે. આથી જેઓ સાદી દેરી ઉપર મોટા કનકવા ચગાવવા ઇચ્છે છે તેઓ એ માટે પાટલીની દેરી નહિ વાપરતાં રીલની મજબૂત દોરી વાપરવી પસંદ કરે છે. આવી રીલ અનેક જાતની છાપવાળી આવે છે. જેમકે (1) પાનઘોડાછાપ, (૨) બંને બાજુએ પાનછાપ, (૩) ભૂતછાપ, (૪) લંગર છાપ, (૫) કિસનછાપ, (૬) ગેંડાછાપ અને (૭) સાંકળીછાપ. આ બધી જુદી જુદી છાપની રીલમાંથી છેલ્લી ત્રણ પ્રકારની છાપવાળી જ રીલ મોટે ભાગે વપરાય છે, કેમકે એની દેરી ટકાઉ હોય છે, જ્યારે પાનધેડાછાપ વગેરે છાપવાળી રીલની દેરી એવી મજબૂત હેતી નથી.' કિસનછાપ રીલ ચાર તેમ જ છ નંબરની આવે છે. તેમાં છ નંબરની દેરી પાતળી હેય છે. એથી ઘણુંખરૂં ચાર નંબરની દેરી જ વપરાય છે. ચાર નંબરનું રીલ છૂટક પણ ચાર આને વેચાય છે, પરંતુ જે બાર રીલ સાથે લઈએ તે ઘણેભાગે પિણું ત્રણ રૂપિયે મળે છે. છ નંબરના બાર રીલના સામાન્ય રીતે બે રૂપિયા અને છ આના બેસે છે. ગેંડાછાપ દેરી કિસન કરતાં વધારે મજબૂત હોય છે એથી કેટલાક ગેંડાછાપ દેરી પસંદ કરે છે. ગુંડાછાપવાળી રીલ ૧, ૨, ૩ અને ૪ એમ ચાર નંબરની આવે છે. એમાં પહેલા નંબરની દેરી જાડી હોય છે, જ્યારે બીજા બધાની પાતળી હોય છે એથી મેટે ભાગે બીજા અને ત્રીજા નંબરની દેરી પસંદ કરાય છે. પહેલા અને બીજા નંબરની ગુંડાછાપ બાર રીલનો ભાવ પણ ત્રણ રૂપિયા અને ત્રીજા અને ચોથા નંબરની ગુંડાછાપ બાર રીલને ભાવ સવા બે ૧ જુએ ચિત્ર ૩૨. ૨ પાટલી ઉપર ચગાવનાર ઘણુંખરૂં પાટલીના ઉપર છેડે બાંધી રાખે છે, કેમકે નહિ તે કઈક વાર પાટલીમાંથી ચગાવેલ કનકવી સરસર દેરી લેતી હોય ત્યારે છેવટે બધી દોરી સાથે એ કનકવી હાથમાંથી જતી રહેવાનો સંભવ રહે છે. પરતી ઉપર તે બહુ થોડી દોર હોય તે આવું બને. ૩ જુએ ચિત્ર ૩૩. રીલને કેટલાક ટેલર’ કહે છે તે કેટલાક “ગ' કહે છે. રિંતી-રાજસા' (પૃ. ૧૫૬)માં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – “નિસ રો પતંગ ઉડાવા ગાતા હૈ વ૬ નર, વાના, હીઝ સઈદ ૬ થી હોતી હૈ.” ૫ કિસનછાપ રીલ એરિયાથી આવે છે. એ made in Austria છે. એવી રીતે ગેંડા છાપ તેમ જ સાંકળી છાપ રીલ વિલાયતથી આવે છે. એ made in Britain છે. ૯ બાર રીલના સમૂહને લોકો “બાકસ' કહે છે. એ અંગ્રેજી શબ્દ "box 'નું અપભ્રષ્ટ ૨૫ હોય એમ લાગે છે. આથી હું એને “બાકસ’ કહું છું. જુઓ પૃ. ૧૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પતંગપુરાણુ [ અધ્યાય રૂપિયા જેટલા હાલમાં જોવાય છે. કિસનછાપની પેઠે આ ગેંડાછાપની કાઇ પણ નંબરની રીલ ૩૦૦ વારની આવતી નથી, પણ ૨૦૦ વારની જ આવે છે એટલે એક ંદરે એદારી માંઘી પડે છે. કિસનાપ દેરી સામાન્ય કનકવા માટે વપરાતાં દેરીમાં ઝેલ્લા પડે છે, જ્યારે ગેંડાછાપ દેરી વપરાતાં તેમ થતું નથી. સાંકળીછાપ રીલ આઠ નંબરનુ અને ૫૦૦ વારનું આવે છે. એની ૧૨ રીલના લગભગ ચાર રૂપિયા તે દસ આના પડે છે. આ દેરી પણુ ગેંડાછાપ જેટલી મજબૂત હેાય છે, છતાં એ દારી પર ચગાવેલા કનકવા લાટિયા નીકળી પડે તેા એ દારી પાતળી હાવાથી એના વળ પડી જાય છે એમ માની કેટલાક એ પસંદ કરતા નથી. પહેલાના વખતમાં આવી ક્રાઇ વિદેશી રીક્ષ મળતી ન હતી પણ એને ખલે આપણા દેશમાં બનતી આંટી વપરાતી હતી. એનાં પિંડાં હાથે વળાતાં. લગભગ પચીસ વર્ષ ઉપર ક્રામજી પીટીટની મિલ ચાલુ હતી. એ સમયે એ મિલમાંથી ત્રણ અને ચાર નંબરની દેશી આંટી નીકળતી હતી. એમાં ચાર નખરની દેરી ઘણી મજબૂત આવતી. એના ઉપર સુરતી કનકવા પશુ ચગાવી શકાતા. એ દારીને માંજો બનાવી તે લગભગ અગ્યાર રૂપિયે શેર વેચાતા. આ મિલ બંધ થતાં એ દેરી મળતી બંધ થઇ. અત્યારે બજારમાં ખીજી મિલની આંટી મળે છે, પણ તે જેવી જોઇએ તેવી મજબૂત નહિ હૈાવાથી કનકવા ચગાવવા માટે મેટે ભાગે વપરાતી નથી. દેશીની ચળવળ ચાલી તેવામાં કલિકા મિલની પણુ આંટી નીકળી હતી, પણુ એ સબંધમાં એમ કહેવાય છે કે એ આંટીની દોરી ઝાંખી પડી જતી હતી, વળી એ જાડી પડતી હતી તેમ જ એના વળ ઉખડી જતા હતા એટલે એના વધારે વખત પ્રચાર રહ્યો નહિ. અત્યારે તે। બધી દોરી ત્રણ તારની જ વપરાતી હેાય એમ મનાય છે. પહેલાં થેાડાંક વર્ષો પૂર્વે દારી કેટલા તારની વપરતી એને ખ્યાલ આવે તે માટે “ સચિત્ર દેશી રમતા ' ( પૃ. ૨૬૦ )માંથી નીચે મુજબને ઉલ્લેખ આપણે અત્ર નોંધીશુંઃ— '' "" (( કનકવેા નાના મેટ હેાય છે તે પ્રમાણે તેની દેરી જાડી પાતળી રાખવાની જરૂર પડે છે; એટલે જેવા કનકવા તે પ્રમાણે ચારતારી, છતારી, આઠતારી, ખારતારી કે સેાળતારી દેરી. "" અહીં એ વાત નેાંધી લઈએ કે જેમ માણસ શરીરે જાડા હેાય એટલે તે મજબૂત જ હાય એવું કંઇ નથી તેમ દેરી પણ જેમ નડી હેાય તેમ તે મજબૂત જ હેાય એવું કષ્ટ નથી. દારીની પરીક્ષા—દેરી કેટલા તારવાળી છે તે જાણવું હેાય તે એને જરા ભીની કરી એના વળ–આંટા ઉકળવા જોઇએ. એમ થતાં એ કેટલા તારવાળી છે તે જાણી શકાય છે. વળી સાથે સાથે એ તાર કેટલા પાતળા કે જાડા છે તે પણ જાણી શકાય છે. , અમુક દેરી કેટલી મજબૂત છે તે જાણવું હાય તા એ દેરીના એક છેડા જમણા હાથના અંગૂઠા અને એની પાસેની ‘ તર્જની ' તરીકે એાળખાતી આંગળીમાં દબાવવા. પછી એ દેરીના ખાકીના પરંતુ એ તનીની પાસેને ભાગ એ તર્જનીના ઉપલા ભાગ ઉપર રાખવે. ત્યાર બાદ દેરીને બાકીના ભાગ કે તેને છેડા ડાચ્યા હાથના અંગૂઠા અને એની જોડેની તર્જની વડે દખાવવે અને જમણા હાથમાં દબાયેલા ભાગ ખેંચવા. એમ થતાં દેારી કેટલી મજબૂત છે તે જાણી શકાશે. ૧ આની દોરી કાચી ને તકલેદી હાય છે; તેમ છતાં કેટલાક એનેા બનાવાયેલા માંને ખરીદે છે. એ માંજો બાર આનેથી રૂપિયે વેચાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ અઢી પટેદાર પાનદાર બદાર શુ બગલું મછી દેશી ચમચક, અડબૂછ્યું માણસ ૨૮ પં કામડી. બાવટેદાર S પૂછડેદાર 'ગોળ પિડું પાટલી) નાળિયેરી પિંડું ભગોટુ વાપs ૩૪ ૩૫ ૩૬. વાંસની પરતી પતરાનો કે લાઠડાની પૂરતી તેતરની. પરતી. ગુંથેળી શણનું પિંડું તનસુખ All rights reserved ) (H R Kapadia. Page #30 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે] કનકવાની કથની ગરખાં કાટખાં કહે છે કે મારા આ અને ભરતપુરના રહીશ સલ્લુનાં નવા ચગાવવામાં ઉસ્તાદ હતા એટલું જ નહિ, પણ તેઓ ગમે તેવી કાચી કેરી હેવ તે તેને ઉકાળીને તેને પાકી બનાવવામાં પણ એક હતા. એમને ગમે તેવી કાચી કેરી આપી હોય તે તેને પાકી બનાવી તેના ઉપર સુરતી એટલે જેસદાર કનકો પણ તેઓ ચગાવી આપતા અને એ દેરી તૂટતી નહિ. માં બનાવવાની રીત–સાદી દેરીને કાચ પાઈ તૈયાર કરાય ત્યારે એ દેરી માં” કહેવાય છે. સાથે ગુજરાતી જોડણીકેશ (પૃ. ૬૨૫)માં આ “માં” શબ્દ આપેલે છે અને ત્યાં એને અર્થ ‘કાચ પાયેલે દે” એમ કરાયેલે છે. કેટલાક લોકો “માં” શબ્દ ન વાપરતાં એને બદલે “મા” શબ્દ વાપરે છે, પરંતુ આ બે શબ્દમાંથી કયો શબ્દ શુહ છે અને તે શા ઉપરથી બનેલું છે તે જાણવું બાકી રહે છે. હિંદીમાં તે માંજાને “મંા” કહેતા હોય એમ લાગે છે. માં બનાવવામાં મુખ્યતયા બે ચીજોની જરૂર પડે છે. (૧) કાચ અને (૨) ચીકણે પદાર્થ. સેડાāટર (soda-water )ની બૅટલ (bottle)ના કારખાનામાંથી સાડાવૈટરની ભાંગેલી સીસી-બાટલી લાવીને તે ખાંડીને તેને ભૂ બનાવાય છે. એ સીસીઓ ખાંડતી વેળા કાચ અખમાં ન ઉડે તે માટે ખાંડવાના દસ્તાને ચામડાનાં ત્રણેક ચકરડાં પહેરાવી એ વડે ખંડાય છે. એ કાચનો ભૂકે જેમ બને તેમ બારીક હેય તે જ તેનો માંજે સારે બને છે, એથી એ ખાંડેલે કાચ જાડા કપડા વડે ચળાયેલે પસંદ કરાય છે, જોકે એ મેળે મળે છે. કેટલીક વાર કાચ જાડા કપડાથી નહિ ચાળતાં હવાલાથી ચળાય છે. એ કાચ સસ્તે વેચાય છે ખરે, પણ એ કાચ જેવો જોઈએ તે બારીક–મદા જેવો બારીક નથી. ચાળતાં ચાળતાં હવાલામાં કાચને સાધારણ રીતે જે જાડે ભૂકે રહી ગયો હોય તે માંજા માટે વપરાતું નથી, પણ એને તે સાથિયા પૂરવા માટે ઉપગ કરાય છે. માંજા માટે જે મેદા જેવો કાચ બજારમાં મળે છે તેનો ભાવ એક શેરે બે આના જેટલો હાલમાં લેવાય છે ચીકણું પદાર્થ તરીકે લાહી કે સરસ વપરાય છે. લાહી એ ઘઉંના લોટની ખેળ છે. એ મેદાની બનાવાય છે. એમાં ડુંક મોરથુથ નંખાય છે જેથી એ લાહી જે દેરીના માંજા માટે વપરાય તેને ઉંદર વગેરે કરડીને બગાડે નહિ લાહીમાં માપસર કાચ ભેળવી તેને કણેકની માફક મસળી તૈયાર કરાયેલા લેદાને “લગદી” કહેવામાં આવે છે. જે રીતે કાચ પા હેય તેના થોડાક આંટા છેડેક અંતરે ઠેકેલા મેટા બે ખીલાઓ ઉપર કે એવી કોઈ બે ચીજે ઉપર પહેલાં ભેરવવામાં આવે છે. પછી જમણા હાથમાં થોડીક લગદી લઈ તેને આ આંટાઓ ઉપર જોરથી બે ચાર વાર ઘસવામાં આવે છે. જુઓ ચિત્ર ૪૩. આ પ્રમાણે તૈયાર કરાયેલે માં “ લૂગદીને માંજે ' યાને “ હાથે ઘસેલે માંજો' કહેવાય છે. એ માં તૈયાર થતાં ખીલા કે અન્યત્ર વીંટાળેલા આંટા પિંડ કે પરતી ઉપર લપેટી લેવામાં આવે છે અને પાછા ફરીથી નવી દેરીના આંટા એ ખીલા કે એવી કોઈ ચીજ ઉપર વીંટાળાય છે અને તેને ઉપર પ્રમાણે માં જે બનાવાય છે. એ માં જે રંગીન બનાવવો હોય તો લૂગદીમાં તે જાતને રંગ નંખાય છે. એ રંગ માં બનાવનાર હેશિયાર હોય તે જ બેસાડી શકે, નહિ તે વચ્ચે વચ્ચે સફેદ - ૧ એ અહીં બડેખાને ચલે રહે છે. એમને મને પરતી સંબંધી પણ કેટલીક માહિતી પૂરી પાડી છે તે બદલ હું એમને ઋણી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય ધાબા દેખાઇ આવવા સંભવ રહે છે. આ પ્રમાણે માંજે બનાવવા ઉપરાંત એક બીજી રીતે પણ “મા” બનાવાય છે. એને “રગડાને માંજો'કે “ડવાને માંજો' કહે છે. એ બનાવવાની રીત નીચે પ્રમાણેની છે – રગડાને માંજો બનાવનાર હાંલ્લામાં પાણી ભરી એને ઉકાળવા મૂકે છે. એમાં તે ચૌદ આની નિસાસ્ત તે એક આની સરસ નાંખે છે. એ એકરસ થતાં એમાં તે થોડો થોડે કાચ નાંખતે જાય છે. રંગીન માંજ કરનાર રંગ ઉપરાંત ચીચોડાના છોડાને ખાંડી તેને ભૂકો તેમ જ એક જાતના પત્થરને ભૂકે કરી તે પણ એમાં નાંખે છે, કેમકે તેમ કરવાથી એ રંગ પાકે બને છે અને કાચ પણ દેરી સાથે સરસ રીતે ચૂંટી જાય છે. અમુક જેસ આવ્યા બાદ પેલું હાંલ્લું ઉતારી લેવાય છે અને એમાં અથવા તે એમાંથી થોડાક રગડે લિપ્ટનના ડબ્બા જેવા કાઈ પાત્રમાં કાઢી તેમાં રીલ બેવવામાં આવે છે. એ રીલ બરાબર ફર્યા કરે તેવી વ્યવસ્થા કરી રીલની દોરીના આંટા એગ્ય સ્થળે ભેરવાય છે, અને તે બરાબર સૂકાઈ રહેતાં પરતી પર ઉતારી લેવાય છે. કેટલાક બપોરની વખતે જ્યારે આસપાસ કનવા ચગતા ન હોય ત્યારે કનક જ સીધે આ રગડામાં બોળેલી દેરી ઉપર ચગાવે છે અને એ રીતે માં જે સૂકાવે છે. આ રગડાને માંજે સારે બને તેને આધાર દેરીની ચીપટી પકડનાર ઉપર રહે છે. જે તે વધારે પડતી પિલી ચપટી રાખે તે માંજે કરગરે બને. ભાવ–અસલ બાર રીલેનું એક બસ આઠ આનામાં ઘસાતું. આજે તેને ભાવ વળે છે. ગેંડાના એક બૅક્સને રૂપિયે અને કિસનના એક બૅક્સને સવા કે દેઢ રૂપિયા લેવાય છે. માંજની પરીક્ષા–માં એકદમ લીસે કે એકદમ કરગરે ન પસંદ કરે; કારણ કે એકદમ લીસા માંજ વડે સામાની દેર ઉપર કાચના અભાવે ઘસર પડે નહિ એટલે એ કપાય નહિ; અને જે મજે એકદમ કરગર હોય તે તે પેચમાં સરે નહિ તેમ જ એને કાચ ઉખેડવા જતાં ત્યાં કુત્તિ પડે. ઉદરે ચાંચ મારી હેય તેવો અથવા કોઈ કોઈ ઠેકાણે કુત્તિ પડી હોય તે કે કુત્તિયલ દેરીને માં જે હોય તે તે ખરીદવો નહિ. ૧ ઘઉને પલાળ તેને કોહવડાવ્યા બાદ તેને પીસીને તેનું દૂધ કાઢી એ સૂકવાતાં એને નિસાસ્ત બને છે. એ નિસાસ્ત કપડાંને અસતરી કરવામાં તેમ જ હલવો બનાવવામાં વપરાય છે. હાલમાં એ આ શહેરમાં ચાટે તેમ જ સલાબતપરે મળે છે. એ માંના માટે વાપરવાથી માંનામાં ચીકાશ અને સફેતી આવે છે. ૨ ગંધકિયા, સોનેરી, વાદળી, ગુલાબી એમ જાતજાતના રંગને આ માજે બનાવાય છે. ૩ ડઓ જેવા પાત્રના લગભગ મધ્ય ભાગમાં સામસામાં કાણું પાડી, તારને એક છેડે એક કાણામાંથી પસાર કરી બહારની બાજુએ વાળી બાકીના તારને અંદરથી વાળી તેને રીલનાં સામસામેનાં છિદ્રમાંથી પસાર કરી અને બીજે છેડે પાત્રના બીજા કાણામાંથી પસાર કરી બહારથી વળાય છે. આ એક જાતની વ્યવસ્થા છે. ૪ સંસ્કૃત શબ્દ " કરીને “ક” પ્રત્યય લગાડતાં જે શબ્દ બને છે તે ઉપરથી “કરકરે' અને તેના ઉપરથી “કરગર’ શબ્દ બન્યો હશે એમ લાગે છે. “કરકરો’ શબ્દનો અર્થ “ઝીણી કાંકરી જે લાગત” ને “બરછટ” થાય છે. કરગરા માંજા ઉપર હાથ ફેરવતાં એને કાચ ખૂંચે છે-એ લીસે હેત નથી. ૫ દેરીમાં પડતે કાપે કે ખાડે “કુત્તિ' કહેવાય છે. કેટલાક એને “દત્તિ' કહે છે. એ ભાગ આગળથી દેરી તૂટવાને સંભવ રહે છે. ૧ સહેલાઈથી તૂટી જાય તેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ કનકવાની કથની માંજાને ગાંઠ બાંધવાની રીત–સાદી દેરીના એક છેડાને બીજી સાદી દેરીના છેડા સાથે ગાંઠવામાં ખાસ વિશેષતા નથી. માંજાની દેરીની ગાંડની વાત જુદી છે. એ માંજાની દેરીના સંબંધમાં એના બે છેડાની ગાંઠ બાંધવી હોય તો માંજે ભીનો કરી તેના ઉપર ચૂંટેલો કાચ ધીરે રહીને ખેરવી નાંખી ગાંઠ બાંધવી જોઈએ; નહિ તો એ બાંધેલી ગાંઠ સહેજમાં છૂટી જવા સંભવ છે. વળી માંજાની જે ગાંઠ બંધાય તે જેમ બને તેમ નાની હોવી જોઈએ; નહિ તે પેચ વખતે ત્યાંથી દેરી સરે નહિ અને તેમ થતાં કનક કપાઈ જાય; પરંતુ આ ગાંઠ જે કેઈક વાર બહુ જ નાની બાંધવામાં આવી હોય તે તે સરી જાય; વાસ્તે ગાંઠ બાંધ્યા પછી તે બરાબર બંધાઈ છે કે નહિ એટલે કે તે સરી જશે કે કેમ તે જાણવા માટે તેની આસપાસની દોરી સામસામી ખેંચી જોવી જોઇએ. માંજાને વપરાશ અત્યારે જેમ લગભગ તદન માં વપરાય છે તેમ પહેલાં વપરાતે ન હતો. તે વખતે તે આગળના ભાગમાં ખપપૂરત માંજ રખાત. બનતા સુધી એટલા જ ભાગમાંથી પેચ લેવાતા અને એ માં પૂરો થવા આવે તેટલામાં કનવાને-પેચનો નિકાલ કરવા પ્રયત્ન થતો. ગજેગે પેચ લંબાણ ચાલતા તો ચાલતે પેચે માંજાનું પિડું જોડી દેવાતું. પહેલાં જે માંજાનાં પિંડાં બજારમાં મળતાં તે માં જાડો રહેતો અને તે પાવીસ, અડધીવીસ, પિણીવસ એમ વેચાત. આ તે સુતરાઉ દેરીના માંજાની વાત થઇ. કહેવાય છે કે કાશી તરફ રેશમની દેરીને પણ માં બનાવાય છે અને તે ઉપર કનકવા ચગાવાય છે. એ માંજો ઘણો મેં મળે છે. પ્રશ્ન- ગુજરાતી માં મારી પ્રશ્નલહરીની દ્વિતીય તરંગિકા તરીકે તા. ૬-૧૧-૩ને રાજ મેં કનકવાને લગતા જે કેટલાક પ્રશ્નો પૂક્યા હતા તેમાં એક પ્રશ્ન એ હતો કે દેરીને કાચ પાઈને માં બનાવવાનું પ્રથમ કોણે શેધી કાઢયું? આજ દિન સુધી એને ઉત્તર મને કઇ સ્થળેથી મળ્યો નથી તે હજી પણ એ દિશામાં પ્રકાશ પાડવાને તને મારી વિજ્ઞપ્તિ છે. સાથે સાથે બીજા પણ બે પ્રશ્ન પૂછી લઉંઃ (૧) પ્રથમ માં લુગદીને બનાવાયું હશે કે રગડાને ? (૨) સૂતરની, શણની અને રેશમની દેરી પૈકી કઈ દેરીને માંજે પ્રથમ બનાવાયો હશે ? દેરી વટવા-લપેટવાના પ્રકાર–કનક ચગાવવા માટે દેરીની જરૂર છે. આ દેરી તરીકે કેટલાક સીવવા માટે વપરાતી પાટલી કે રીલનો ઉપયોગ કરે છે એટલે એમ કરનાર તે એ પાટલી કે રીલ ઉપર દેરી વીંટાળે છે. એમાંથી કોઈને કે અન્યને દસ વીસ બામ માં બજારમાંથી ખરીદવા હોય તે દુકાનદાર એટલે માં જે ગૂંચળી વાને લચ્છી વાળીને આપે છે. ગુચળી વાળવાની રીત-ગૂંચળી વળવાની રીત એ છે કે દેરીને એક છેડે જમણા ૧ વિજયવાણી (પૃ. ૩૨૬)માં આ શબ્દ વપરાય છે. પ્રસ્તુત પતિ નીચે મુજબ છે – “પુંછમાં તે હોય એક બામ માં કે વખતે સમુળગે ન હોય, અને સારીમાં હેય પાવીસનું એક પિતું.” ૨ અસલ કઈ કઈ વાર શપુની દેરીને પણુ માં વપરાતો હતો એમ કહેવાય છે. ૩ બે હાથ પહોળા કરી છાતી સાથે થતું મા૫. આ શબ્દ માટે જુઓ પહેલુ ટિપણુ. 1 * ચળી ' કહો કે “ છળી ' કહો તે એક જ છે. એનો અર્થ “દોરા-દોરીની ગોળ અથવા અંગુઠા અને ટચલી આંગળી પર બેગ પાડીને વરેલી આંટી” એવો થાય છે. મોટી ગૂંચળીને ગૂંચળે” કે “લ ' કહે છે. ૫ ડાડિયા કે બીજા પણ જમણે હાથને બદલે ડાબા હાથના અંગૂઠાનો ઉપયોગ કરે છે. એ જમણા હાથે ગુંચળી કાઢી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય હાથના અંગૂઠાની નીચે દબાવીને રાખવે। અને એની લગભગ પાસેની બાકીની દેરી ડાબા હાથી પકડવી. પછી એ દેરી અનામિકા અને કનિષ્ઠિકા યાને ટચલી આંગળીની વયમાંથી પસાર કરી એ ટચલી આંગળીતી પાછળથી બહુાર કાઢવી અને તે અંગૂઠાની જોડેની તર્જની અને અંગૂઠાની વચ્ચેથી પસાર કરી અંગૂઠાની બહાર કાઢવી. આ પ્રમાણે જ્યાં સુધી આમ આંટા લઇ શકાય તેટલા લેવા (જીએ ચિત્ર ૪૮) અને છેલ્લે થાડીક દાર કે જેને એક આખા આંટા થઇ શકે તેમ ન હેાય તેટલી બાકી રહે ત્યારે અંગૂડા અને ટચલી આંગળીની વચ્ચેના આંટા કાઢી લઇ અને ડાબા હાથના અંગૂઠા અને એની જોડેની તર્જની વડે એને વચમાંથી પકડી બાકીની દેરી એ વચલા ભાગની આસપાસ રતી લપેટવી. આ પ્રમાણે કરવાથી ગૂંચળી તૈયાર થાય છે. (જુએ ચિત્ર ૩૭). ટૂંકમાં કહીએ તેા જમણી હથેલી પહેાળી રાખી એના અંગૂઠા અને ટચલી આંગળીની આસપાસ દારી આડી અવળી વીંટાળવી તે ગૂંચલી' કહેવાય છે. .. ' જે નાનાં છેાકરાંઓને આ પ્રમાણે ગૂંચળી વાળતા આવડતી હેાતી નથી તેઓ કેટલીક વાર ડાબા કે જમણા હાથની ચાર આંગળીની આસપાસ દેરી વીંટાળે છે. એને કડુ' કહેવામાં આવે છે. જીએ ચિત્ર ૩૯. એ પ્રમાણે ખૂબ દેરીના આંટા લેવાયા હોય તે તેને ‘ભગે'ટુ' કહે છે. જીએ ચિત્ર ૩૧. . • પિડાં— પિ ુ` ' કહેા કે ‘ પિલ્લુ ’ કહે। તે એક જ છે. એને સામાન્ય અર્થ† · વીંટેલા કે વાળેલા ગાળા' એવા થાય છે. આ પિંડુ' ધણુંખરું તે ગેળા જેવું જ વીંટાળેલુ હાય છે, પરંતુ કેટલીક વાર એ શંકુ આકારનું એટલે કે નાળિયેરના બ્રાટનુ વીંટાળેલું હેાય છે તે કેટલીક વાર એથી પણુ જુદી જાતનું વીંટાળેલુ જોવાય છે. પિડાં બનાવવાનાં સાધના—કનકવા બનાવી વેચનારા કમાન અને ઢઢ્ઢા તૈયાર કરતી વેળા વાંસની ચીપેાને છેાલે છે. તેમ કરતાં જે છીલ પડે છે તેના પિડું બનાવવા માટે કેટલાક ઉપયાગ કરે છે. નાનાં છેકરાં ઠીકરુ, પત્થરના કકડા, નાનુ ંસરખું પીરસું કે કાગળના ડૂચા હિંદુ બનાવવા માટે કામમાં લે છે. કેટલીક વાર દુકાનદારા પણ કાગળના ડૂચાના ઉપયાગ કરે છે, અને તેમ કરવામાં તેમના હેતુ થેાડી દેરીવાળુ પિ ુ પણ માઢું દેખાય એવા હાય એમ મનાય છે. ગાળ પિડ' બનાવવાની રીત–ડાબા હાથની ત્રણ કે ચાર આંગળીની આસપાસ દેરીના આડે દસ આંટા વીંટાળી તેમાંથી આંગળીએ કાઢી લઈ એ આંટીને મધ્ય ભાગમાંથી પકડી સામસામા ભાગને ભેગા કરી અને ક્રીથી એને મધ્ય ભાગમાંથી પકડી નવા અનેલા ખે ભાગાને ભેગા કરી ચારે બાજુ ફેરવતાં જવાથી અને એના ઉપર દેરી વીંટાળવાથી ગાળ પિંડુ અને છે. કાગળને ડૂચા બનાવી કે વાંસની છીલને ગાળેા બનાવી તેને ચારે બાજુ ફેરવી એના ઉપર દેરી વીંટાળવાથી પશુ ગાળ પિડું અને છે. જીમે ચિત્ર ૨૯. નાળિયેરી પિંડ' બનાવવાની રીત–સાધારણ રીતે નહિ જેવું ગેાળ પિંડુ` બનાવ્યા બાદ અને ચારે બાજુ નહિ ફેરવતાં જમણા હાથથી ડાબા હાથ તરફ્ અને ડાબા હાથ તરફથી જમણા હાથ તરકે વાંસની ઊભી ભૂંગળાની પેઠે–ાણે ચપટી વગાડતા હેઇએ તેમ ફેરવતાં જવાથી અને સાથે સાથે એના ઉપર દેરી વીંટાળવાથી નાળિયેરી જેવા આકાર અને છે. એને આપણે ‘ નાળિયેરી પિંડું ' કહીશુ. જો એમાં એક સ્થળે ખાડા દેખાડવા હોય તે ત્યાં આગળ અંગૂઠા મટ્ટીને ઉપર પ્રમાણે વીંટાળવું જોએ. તેમ કરતાં ખાડાવાળા આકારનું ષડું બનશે. જીએ ચિત્ર ૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો ] નવાની થની ૧ શણનું પિ ું—ચણનું પિ ુ જે બન્નરમાં મળે છે તે જુદી રીતે વીંટાળાયેલું ડાય છે. એમાં ઉપરથી તે નીચે સુધી એકસરખા ખડા હેાય છે (જીએ ચિત્ર ૩૮). નાનાં છેાકરાં તે એને કદાચ કૂ ગણે અને તેમ કરનાર અને ‘ કૂવાનું પડું' પણ કહે તે નવાઈ નહિ. એવું પિદું હાથે નહિ બનાવતાં સંચા ઉપર બનાવાય છે. એ હાથે કેમ બનાવાય તે જાણવું ભાકી રહે છે. પરતી—દેરી વીંટાળવા માટે કામમાં આવતી એક જાતની વાંસ, તેતર કે એવી ક્રાઇ ચીજની બનાવટને ‘ પરતી ’ કહેવામાં આવે છે.૧ કેટલાક એને ૨ ફીરકી' પણ કહે છે. સા ગૂજરાતી જોડણીકેાશ (પૃ. ૫૦૪)માં પરતીના અ” “રેશમ કે સૂતરની આંટીએ ઉતારવાની કાળી એમ અપાયેલે છે. "" જેમ નાના કાળકાને ફાળકી' અને મેટાને ‘કાળકા ' કે ‘પરવીંટા' કહેવામાં આવે છે તેમ નાની પરતીને ‘ પરતી' અને મેટીને ‘ પરતા' કહેવામાં આવે છે. પરતી અનેક જાતની આવે છે. તેના મુખ્ય બે પ્રકારે પડે છેઃ ઘુમટદાર અને ગાળ. તેમાંની ઘુમટદાર પરતીની બનાવા નીચે મુજબ જોવાય છે:— સાધારણ રીતે એક ફૂટ કે દાઢ ફૂટની દાંડીના મધ્ય ભાગમાં એક લાકડાનું પૈડું હોય છે. એનાથી ઘેાડેક અંતરે જમણી બાજુએ અને એવી રીતે એની ડાબી બાજુએ પણ લગભગ એટલે અંતરે એ મધ્યના પૈડા કરતાં એકક મોટું પૈડું હાય છે. આ ત્રણે પૈડા ઉપર અણીદાર ચીપા ગાવેલી હોય છે અને એ દરેક ચીપના અણીવાળા ભાગ એક ખીજા તદ્દન નાના પૈડાની– પતાસાની ખખાલમાં ભેરવી દેવાયેલા હાય છે. આનેા આકાર ઘુમટ જેવા હોવાથી આ ઘુમટદાર પરતી' કહેવાય છે. આ ઘુમટદાર પરતીના ઘુમટ તરફના મેટા પૈડા ઉપર, લગભગ પરતીની વચમાં, વળી તેનાથી થેડેક અંતરે તેમ જ વળી એનાથી પણ થેડેક અંતરે છૂટી રહેલી ચીપે ઉપર તાર આમળા લખુંને વીંટાળાય છે. આમ એક ંદર સામાન્ય રીતે ચાર જગ્યાએ તાર વીંટાળેલા હાય છે. આ પરતી વાંસની તેમ જ નેતરની પણ બને છે. વાંસની પરતી ઉપર ક્રૂરતા કાગળ લપેટાયેલા હેાય છે (જીએ ચિત્ર ૩૪), જ્યારે નેતરની પરતી પર તેમ કરાયેલુ હેાતું નથી (જીએ ચિત્ર ૩૬). ગાળ પરતી- —આ પરતીમાં વચ્ચેાવચ્ચ દાઢેક ફૂટ જેવડી લાંખી દાંડી હેાય છે. એના વચલા ભાગ નળા જેવા અને આજુબાજુને ભાગ ગાળ ડાય છે. એ દાંડીના વચમાં એક લાકડાનું પૈડું હાય છે અને એ લાકડાના નળા જેવા ભાગને દરેક છેડે આ પૈડાથી લગભગ દેઢું માટું એકેક પૈડુ હૈાય છે. એ દરેક પૈડામાં લગભગ મધ્ય ભાગમાં ગાળાકારે ક્રૂરતાં કાણાં પાડેલાં ઢાય છે. એ દરેક કાણામાંથી વાંસની ચપટી ચીપેા પસાર કરેલી હેાય છે, ૧ જે તદ્દન નાનાં કરાંને પરતી આપવી સલામત જણાતી નથી અને તેમ છતાં જેએ એ માટે ઇચ્છા દર્શાવે છે તેમને રાજી રાખવા માટે રીલમાં માપસરનુ દાતણ, ઢઢ્ઢા કે કમાનની સળી કે એવી કાઇ ચીજ નાંખી તેની પરતી બનાવી અપાય છે. ૨ ફીરકી નાખીને અર્થ ચકરડી’ થાય છે. તે અત્ર અપ્રસ્તુત છે. ૩ અને નતની ધ્રુમટદાર પરતીમાં દાંડી તે વાંસની જ હૅાય છે. એ વાંસની દાંડી લાકડાની દાંડી કરતાં મજબૂત ગણાય છે. કહે છે કે લાકડાની દાંડીવાળી પરતી પડી જાય તેા તેની દાંડી ભાંગી ન્નય, પણ વાંસવાળી પરતી પડી જાય તે તેની દાંડી ન ભાંગે. ૪ આ બંને ભાગેાની ખાઇમાં ચારેક આંગળ જેટલા ફેર હાય છે. ટગાવવાવાળી ખાન્નુને ભાગ મેાટા અને એની સામેના ભાગ નાના ટાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય અને તે પણ એવી રીતે કે એક પૈડામાંના કાણાની ચીપ તેની સામેના બીજ પૈડાના કાણુમાંથી પસાર થાય છે અને તે ચીપને વચલો ભાગ કંઈક ઉપસેલો રહે છે અને આજુબાજુને ભાગ ઢળતો રહે છે. બંને બાજુનાં પિડાં નીકળી ન જાય તે માટે એ દરેક પડાની બહારની બાજુ ઉપર આવતી દાંડીમાં એકેક કાણું પાડી તેમાં ઊભી સળી કે ખીલી ખસેલી હોય છે. વળી એ મેટી દાંડીને છે. દેરી પિરવી તેને લટકાવવા માટે એક કાણું પાડેલું હોય છે. આ જાતની જે ગોળ પરતી નાની આવે છે તેના ચીથી બનેલા નળા જેવા ભાગ ઉપર કાગળ ચટાડેલા હોય છે. જુઓ ચિત્ર ૩૫. આ ઉપરાંત એવી પણ એક પરતી આવે છે જે સામાન્ય રીતે ગોળ ૫રતી જેવી ગણી શકાય. ગોળ ૫રતીમાં વચલા ભાગમાં ચીપ હોય છે ત્યારે આ પરતીમાં ચીપ નહિ હેતાં સળંગ રીલ જેવું કામ કરાયેલું હોય છે. પરતીએનાં અવયવની રચના–ઘુમટદાર તેમ જ ગોળ ૫રતીનાં દાંડી, ચીપ અને પડાં એ મુખ્ય અવય છે. તેમાં વાંસની ચીપ બનાવવા માટે વાંસના નાના નાના કટકા કરાય છે. એ કટકા ભૂંગળી જેવા હેય છે. એને ચપુ વડે ચીરી એની ચીપે બનાવાય છે. દાંડી તૈયાર કરવા માટે પણ ચપ્પ વપરાય છે. પડાને સામાન્ય આકાર લાકડામાંથી ચપુ વડે કાપીને બનાવાય છે, પરંતુ એને બરાબર ગોળ બનાવવા માટે ખરાદને ઉપયોગ કરાય છે. દાંડી તૈયાર થતાં પૈડાં કપ કે લાહી વડે યોગ્ય સ્થળમાં બરાબર બેસાડાય છે અને પછી એના ઉપર ચીપ મૂકી પતાસામાં એ ચી ભેરવાય છે. નેતરની પરતી માટે નેતરની ચીપ તૈયાર કરાય છે અને ચાર સ્થળે તાર બંધાય છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઘુમટદાર પરતી બનાવાય છે. ગોળ પરતી બનાવવી હોય તો એનાં બે સરખાં પૈડાંમાં સમાન અંતરે કાણું પડાય છે અને પછી અણીદાર બનાવાયેલ ચીપે એમાં બેસાડાય છે. ત્યાર બાદ વચલા પૈડાં ઉપર ખીલીઓ આવે તેમ એ ચીપને ખીલી ઠેકવામાં આવે છે. વિશેષમાં એ પરતી ખૂબસુરત દેખાય તે માટે બહારના પડાં રંગાય છે અને એના નળા જેવા ભાગ ઉપર રંગબેરંગી કાગળ ચુંટાડાય છે. સીસમની પરતી બનાવવી હોય તે દાંડી અને પૈડાં સીસમનાં બનાવાય છે, પરંતુ એની ચીપ સીસમમાંથી બનાવવી મુશ્કેલ છે. પરતીના સંબંધમાં હિંતી-રીવલીમાં શે ઉલ્લેખ છે તે આપણે નોંધી લઈએ. એના ૧૯૫૬મા પૃષ્ઠમાં કહ્યું છે કે “વાંસ જે નિત વિશેષ ઢાંજે કોલ કરી હતી હૈ કસમ સે પ્રજા 9 વાલી સૌર દૂસરા તા.” એને ૨૦૨૩મા પૃષ્ઠમાં પરેતાને અર્થે નીચે મુજબ સમજાવાય છે – “पतंग की डोर लपेटने का बेलन जो बाँस की गोल और पतली चिपटी तीलियों से बनता है। बीचों बीच एक लंबी और कुछ मोटी बाँस की छड होती है, जिसके दोनों किनारों पर गोल चक्कर होते हैं। इन चक्करो के बीच पतली तीलियों का ढाँचा होता है। इसी ढाँचे पर डोरी लपेटी जाती है। परेता दो प्रकारका होता है। एक का ढाँचा सादा और खुला होता है और दूसरे का ढाँचा पतली चिपटी तीलियों से ढंका रहता है। पहले को चरखी और दूसरे को परेता कहते हैं।" પરતીનાં નામ–પરતીને પાસેરિયા, અચ્છેરિયા ઈત્યાદિ નામથી ઓળખાવાય છે. એ નામ પરતી ઉપર જેટલા શેર માં લપેટાયેલ હોય તે ઉપરથી પડેલાં છે. જેમકે જે પરતી ઉપર પાશેર યાને ૧૮ પિસાભાર માંજો હોય તેને “પાસેરિયા પરતી ” કહેવામાં આવતી અને હજી પણ તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે ] નવાની કથની ૨૩ કહેવાય છે, જોકે હવે શેરનું માપ ખન્નાયેલું હેાવાથી કેટલીક વાર ઓછા માંજાવાળી પરતીને પશુ ‘ પાસેરિયા પરતી ' તરીકે ઓળખાવાય છે. એમ કહેવાય છે કે અમદાવાદ તરફ માંજાના વજન ઉપરથી પરતીઓને ન ઓળખાવતાં એના ઉપર જેટલી રીલ દારી રહી શકે તે ઉપરથી એને ઓળખાવાય છે. પરતી પર મા—ઘુમટદાર પરતી પર તાર લપેટેલા હોય છે તે તેમાં દારી ભરાઇ જવાના ભય રહે છે. જો એના ઉપર કાગળ લપેટેલે હૈય તે તે માંજાથી ફાટી જવાના ભય રહે છે. આ ભય સાથે પડે તે માંજો એ પુરતીમાં ભેરવાઇ જાય. આથી બચાવ તરીકે એ પરતીને નકામા બનેલા મેળે પહેરાવાય છે અને ત્યાર બાદ એના ઉપર માંજો વીંટાળાય છે. પરતીની પરીક્ષા—મટદાર પરતી ખરીદનારે એનાં પૈડાં અને ચીપે। મજબૂત છે કે ક્રમ તે તપાસવુ જોએ. વળી એ ચીપાના છેડા પતાસામાં બરાબર બેસાડેલા છે કે નહિ તે પણ તેણે જોવું જોઇએ. વિશેષમાં એ પરતી સહેલાથી કરી શકે તેવી તેણે પસંદ કરવી ટે. સાથે સાથે પરતી ફેરવતાં દાંડીની ફ્રાંસ વાગે નહિ તેવી તે સાક્ છે કે નહિ તેની પણ તેણે તપાસ કરવી જોઇએ. ચીપેાના છેડાની ગાળ પરતી ખરીદનારે પશુ પૈડાં અને ચીપાની મજબૂતાઇ અને એ બરાબર ખેસડામણી અને પરત ફેરવવાની સુગમતા તરફ્ લક્ષ્ય આપવુ. ટે. ગાળ પરતીનું કામ ધુમટદાર પરતી જેટલું ટકાઉ હાતુ નથી એથી અને ત્યાં સુધી તે ઘુમટદાર જ પરતી ખરીદવી સારી, જોકે ઘુમટદાર પરતી ઉપર છેક ઉપર સુધી દારી લપેટેલી ઢાય તે। તેના વળ નીકળી જવાને કેટલીક વાર સંભવ રહે છે ખરા. પરતીના ભાવ—ગાળ પરતી લગભગ છ પૈસાથી માંડીને દેઢ રૂપિયા સુધીની કિંમતની મળે છે. એવી રીતે વાંસની મટદાર પરતી લગભગ બે આનાથી આઠ આના સુધી મળે છે અને નેતરની ઘુમટદાર પરતીએ બે આનાથી એ રૂપિયા સુધી મળે છે. ૧સીસમ, સાગ કે એવા કાઇ ખાસ લાકડાની પરતી તેા ધણી માંથી મળે. વળી તે વજનમાં પણ ભારે હાય. કેટલીક વાર પિત્તળની પરતી પણ નજરે પડે છે. એને ભાવ તા પિત્તળના ભાવ ઉપર અને કારીગરની મજુરી ઉપર આધાર રાખે છે. પરતીના ગુછે—જેમ સામટા કનકવા લેનારને એ કામડીમાં આંધી અપાય છે તેમ સામટી પરતી લેનારને એ પરતીએની દાંડીના એક છેડામાંથી દેરી પેરવી પરતીઓને ગુ બનાવી અપાય છે. પરતી લપેટવાની રીતા–એકંદર રીતે પરતી ત્રણ રીતે લપેટાતી મેં જોઈ છેઃ— (૧) પરતીના એક છેડા ડાબા હાથના આંગળા ઉપર અને ખીજે છેડે! જમણે હાથ કાણી આગળથી વાળતાં જે ખાડા પડે છે તે ભાગમાં રાખી ડાબા હાથ વડે ઘડિયાળના કાંટા કરે છે તેમ ગાળ ગાળ ફેરવવી એ પરતી લપેટવાના એક પ્રકાર છે. (૨) પરતી જે છેડેથી ઢગાવાય છે તે નહિ, પણ એની સામી બાજુના ખીન્ન છેડાને જરાક છેાલીને જમીન ઉપર સહેજ ખાડા હોય તેમાં ખેાસી ડાબા હાથનાં આંગળાં ઉપર પરતીને ઢળતી રાખી એ હાથના અંગૂઠા વડે એ છેડાને ઉપર મુજબ ગાળ ગાળ ફેરવતાં જવું અને ૧ સીસમની ગાળ પરતી ૨૪મા પૃષ્ઠમાં નિર્દેશાયેલ પ્રદર્શનમાં રજી કરાઇ હતી અને અહીંના ગદ્ગુરખાંએ બનાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય જમણા હાથની ચપટીમાંથી દેરીને પસાર થવા દેવી એ પરતી લપેટવાનો બીજો પ્રકાર છે. આ પ્રમાણે લપેટવાનું તે મોટે ભાગે માંજો બનાવી તે લપેટવાને હેય ત્યારે અથવા તે એક પરતી ઉપરથી બીજી પરતી ઉપર લપેટવું હોય ત્યારે તેમ લપેટાય છે. (૩) કાળકા ઉપર જેમ સૂતર વીંટાળાય છે તેવી રીતે પણ કઇ કઇ પરતી લપેટે છે અને આવી રીતે મારી પિતાની પરતી મારી સાગત માતા સાંજ પહેરના કેઈ કે વાર લપેટી આપતી હતી. પિંડું સારું કે પરતી–પરતી હેય તે સામાન્ય રીતે પરતી પકડનાર હોય ત્યારે કનક ચગાવી શકાય કે પેચ લડાવી શકાય; એથી કેટલાક પરતીને બદલે પિડું પસંદ કરે છે, કેમકે એ જમીન પર રાખી એને ગોળ ગોળ ગબડવા દેવામાં આવે છે એમાંથી દેરી નીકળ્યા કરે છે; પરંતુ પેચમાં તેમ જ જ્યારે જેસબંધ દેરી જવા દેવી છે ત્યારે પિંડું અનુકૂળ પડતું નથી, કેમકે એમાંથી એક કરતાં વધારે વળ એક સાથે ઉકળી જવાને અને તેમ થતાં દેરી ગુંચવાઈ જવાનો ભય રહે છે. આથી પિંડાને બદલે પરતી વાપરવી વધારે સારી છે. વિત્ર સ્ત્રીને પુરા (. ૮૩)માં પણ આ જ વાતને ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે : " कित्येक ठिकाणी ह्यास पिंडा म्हणतात, आणि कोठे कोठे तर दोरींची गुंतागुत होउ नये म्हणून एक लाकडाची 'चक्री' घेऊम तिच्यावर दोरी गुंडाळियात, म्हणजे पतंग हवेत ऊंच जाऊ लागतो, तेव्हां दोरी सोडण्यास मुळीच हरकत पडत नाही." પરતીને પ્રચાર–એમ કહેવાય છે કે આગ્રામાં ફકીરમહમદે અને એના ભાઈ ૨વજીરમહમદે પહેલવહેલી ઘુમટદાર પરતી બનાવી અને ત્યાર બાદ વજીરમહમદના છોકરા મહમદ જેઓ ચોકબજારમાં સિંધીવાડમાં નવી ચાલમાં રહેતા હતા તેઓ એ પરતી અહીં વેચવા લાગ્યા. વળી એમ પણ કહેવાય છે કે ગોળ ૫રતી પહેલાં લખનૌથી નીકળી અને એને અહીં સુરતમાં ઉપાડ થતે જોઈ એ પરતી પહેલવહેલી ગફુરખાંએ (મહમદના જમાઇએ) અને અબદુલ કાદરખાંએ બનાવવી શરૂ કરી. ગળ પરતીમાં એક બીજી પરતી રહી શકે એવી રચના કેટલાંક વર્ષોથી થઈ છે, પણ એમાં ચાર પરતી રહે તેવી રચના સૌથી પ્રથમ ગફુરખાએ કરી અને તે બારડોલી તાલુકામાં હરિપુરામાં મહાસભાના ૫૧મા અધિવેશન વખતે જે પ્રદર્શન પાર ભરાયું હતું તેમાં રજુ કરી હતી. ઘુમટદાર પરતીમાં ગેળ પૂરતી રહી શકે, પણ ઘુમટદાર રહી ન શકે એમ કહેવાય છે. इति श्रीपतङ्गपुराणे दवरफ-पिण्डक-चक्रकनिरूपकसक्षकस्तृतीयोऽध्यायः समाप्तः। ૧ આવે વખતે જે માં વધારે કરગરે થઈ ગયો હોય તે જમણું હાથની ચીપટીમાં બારીક કાગળના બે પડ રાખી તેમાંથી માંજાની દેરી પસાર કરવામાં આવે છે. ૨ એમ કહેવાય છે કે સૌથી પ્રથમ તે વજીરમહમદે માટીની ધૂમતદાર પરતી બનાવી અને પિંડ કરતા પરતી વધારે ઉપયોગી થઈ પડશે એમ લાગવાથી તેમણે આજે વપરાતી પરતીઓ જેવી પરતીઓ બનાવવા માંડી. ૩ જે ગોળ ૫રતીમાં બીજી પરતી રહે છે તેની દાંડી તે એક જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ચેાથા ] નફવાની થની અધ્યાય ૪ ૫ કનકવા ચગાવવાની ને ઉતારવાની વિધિ કન્ના બાંધવા માટે નવાને પાડવામાં આવતાં કાણાં—કનકવાને કન્નાં ખાંખા વિના તે ચગાવી શકાય નહિ અને એ કન્નાં બંધાય તે માટે એને એક ંદર ચાર કાણાં પાડવાં જોઇએ. ઢ્ઢો અને કમાન એક બીજાને મળે છે તે જગ્યાની સામસામી બાજુએ બે કાણાં પાડવાં જોઇએ. આ બે કાણાં આમ (/) કે આમ ( \ ) એમ બે રીતે પડી શકે. એમાંથી ગમે તે એક રીતે બે કાણાં પાડ્યાં પછી ચમચકના ઉપર એએક આંગળ જગ્યા છેાડીને કે જ્યાં સામાન્ય રીતે એક પટ્ટી ચાંટાડેલી ઢાય છે ત્યાં ઢઢ્ઢાની જમણી તેમ જ ડાખી ખાજુએ એકેક કાણું પાડવું જોઇએ. જીએ ચિત્ર ૪૦, સ્પષ્ટ શબ્દોમાં કહું તે નીચલું કન્તુ કયાં બાંધવું એ જાણી શકાય તે માટે અડધીપાની અને પાપ્તની કનકવી સિવાયના કનકવાના ઢઢ્ઢાના, ચમચકની ઉપરના ભાગ ઉપર કાગળની કાપલી ચોંટાડેલી હાય છે. એ કાપલીના લગભગ મધ્ય ભાગમાં કનું બંધાય તે યાગ્ય છે. એ રીતે વિચારતાં તેરમા પૃષ્ઠમાં નિર્દે શાયેલા દેઢપાવાળા કનકવાથી માંડીને પાણિયાં સુધીના કનકવાનાં ઉપલા અને નીચલા કુનાં વચ્ચેનું ઇન્યમાં અંતર લગભગ નીચે પ્રમાણે દર્શાવી શકાયઃ— ૫, ૭૨૫, ૮૭૫, ૧૦૫, ૧૦૨૫, ૧૦ અને ૧૨, અડધીપાવાળી અને પાવાળી કનકવીમાં ઉપર મુજબ પઢી ચાંટાડેલી હાતી નથી તેથી એ ચગાવનાર બાળકાને મુંઝવણુ ઊભી કરે છે. એમને ઉદ્દેશીને સામાન્યતઃ એમ કહેવાય કે અધીપાવાળી કનકવીમાં એ કન્નાં વચ્ચેનું અંતર સવા પાંચ ઇન્ચનુ અને પાઇવાળા કનક્વીમાં સાડા છ ઈન્ચનું રાખવુ દુરસ્ત જણાય છે. કાં માટે પાડવામાં આવતાં કાણાં બહુ મેટાં ન પડી જાય તે માટે અણીવાળી સળી કે એવી કોઇ ચીજને ઉપયોગ કરવા જોઇએ; નહિ તે કાણાં મેટાં પડી જાય તે। હવા તેમાંથી નીકળી જાય એટલું જ નહિ, પણ પવન નેસમાં ફૂંકાતા હોય તેા કનકવા ત્યાંથી કાટી જવાને ભય રહે છે. નીચલા કન્ના આગળનાં કાણાં મેટાં હેય તેા એ કન્તુ' કદાચ સરે. કન્નાં આંધવાની તે માપવાની રીત–કના ચગે તે માટે તેને અમુક રીતે જે દારી બાંધવામાં આવે છે તેને · કશાં બાંધવાં ' એમ કહે છે. લગભગ એકાદ હાથ જેટલી દારી લઇ તેને એક છેડા, જ્યાં શ્નો અને કમાન મળે છે તે જગ્યાએ પાડેલાં સામસામાં એ કાણાંમાં પરાવી એ બંને કાબુમાં રહે તેવી રીતે કનકવાની ૧સવળી બાજુએ બાંધવામાં આવે છે. આને આપણે ‘ ઉપલું કન્તુ બાંધ્યું' એમ કહીએ છીએ. ત્યાર બાદ એનાથી એકાદ વેતને છેડ કનકવાના વચલા ભાગ આગળ જ્યાં એક કાગળની પટ્ટી ચેાંટાડાયેલી હેાય છે ત્યાં દેરીના ખીજે છેડા એ કાણાંમાં પરાવી બાંધવામાં આવે છે. આને આપણે નીચલું કન્તું બાંધ્યું ' એમ હીએ છીએ. ' ( ૧ કનકવાની જે બાજુએ ઢઢ્ઢા અને કમાન ચાંટાડેલાં હેાય તે કનકવાની અવળી બાજુ ' કહેવાય જ્યારે એની પાછળની ખાજુ સવળી બાજી' કહેવાય છે, છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય આ પ્રમાણેનાં બને કનાં માટે સામાન્ય રીતે બબ્બે ગાંઠ વળાય છે, કેમકે એક ગાંઠ તે ચાલે જ નહિ. ત્યાર બાદ કનકવા સાથે બંને છેડે બંધાયેલી એ દેરીને લગભગ વચમાંથી જમણ હાથના અંગૂઠા અને એની જોડેની આંગળી વડે ચપટી રાખી પકડી એ ચપટીમની દેરીને હદ્દા ઉપર આવે તેમ ધર્યા પછી એને એ ઢઢ્ઢા ઉપર એવી રીતે સેરવાય છે કે એ ચપટી આગળનો ભાગ નીચલા કન્નાને અડકે. પછી ઉપલી દોરીને આ પ્રમાણે નક્કી થયેલો ભાગ કાયમ રહે તેવી રીતે એ દેરીને ઉપલો ભાગ પકડી રાખી નીચલી દેરીને હા ઉપર એટલે સુધી સેરવાય છે કે ચપટીમાં પકડાયેલ દેરીનો ભાગ ઉપલા કન્નાને અડકે. આ પ્રમાણે નીચલી દેરીને ભાગ પણ કેટલે રાખવે એ નક્કી થયા પછી ચપટી આગળ જે દેરી રહેલી હોય તેને એક ગાંઠ બંધાય છે. એ ખેંચીને બાંધવા પહેલાં ધાર્યા મુજબ દેરીને ઉપલો ભાગ અને એને નીચલો ભાગ રહેલ છે કે નહિ તેની ખાતરી કરી જોવાય છે. જે બરાબર હોય તો પછી ગાંઠ ખેંચીને બંધાય છે. આ પ્રમાણે જે કનાં બંધાય તે “શૂને શન (શૂન્ય શૂન્ય) કન્નાં' કહેવાય છે. જે એક ને શૂન કન્નાં બાંધવા હેય તે દેરીને ઠઠ્ઠાની ટેચની તરફને ભાગ-ઉપલે ભાગ નીચલા કન્ના ઉપર બરાબર આવી રહે, પરંતુ એ દેરીને ચમચક તરફને ભાગ-નીચલે ભાગ ઉપરના કનાથી એક આંગળ લાંબો રહે તેમ કરવું. આ કન્સામાં નીચેના કનાથી તે ગાંઠ સુધીની લંબાઈ દ્વા ઉપર રાખીને માપતાં, ઉપરના કશાથી તે ગાંઠ સુધીની લંબાઈ કરતાં એક આંગળ વધારે જણાશે. આ ઉપરથી કન્નાં કેમ મપાય તે સમજાયું હશે. આ માપ અનેક પ્રકારનું સંભવે છે. એમાંના બે પ્રકારે આપણે ઉપર જોઈ ગયા. બાકીના પ્રકાર તરીકે એક ને એક, બે ને એક ઇત્યાદિ ઉલ્લેખ થઈ શકે. વળી કેટલીક વાર અમુક પ્રકારનાં કનાં બાંધવાં જતાં જે ગાંઠ વળાય છે તે કઈક વાર સરી જાય છે અને એથી એ કનાંમાં બંને બાજુ એટલો વધારે કે ઘટાડો થાય છે. આવી રીતે જે કનાંમાં વધારે થયો હોય તેનાં ઉદાહરણ તરીકે પા ને પાર, અડધે ને અડધે, દેઢ ને અડધે ઇત્યાદિને નિર્દેશ થઈ શકે તેમ છે. એવી રીતે કેટલીક વાર શુને શન કરતાં પણ ઓછાં કન્નાં બંધાય છે. જેમકે બંને તરફ પા પા આગળ કે અડધો અડધે આગળ કે એવો કોઈ આંગળને અપૂર્ણાંક ભાગ કે એક એક કે એથી પણ વધારે પડતું ઓછો રહે, પરંતુ આવું તો ભાગ્યે જ બને. બંને કન્નાં જેવાં જોઈએ તેવાં બંધાઈ રહે પછી એ ગાંઠ ઉપર જે દેરીનો ગાળો બાકી રહે છે તેના બરાબર વચલા ભાગમાં જે દેરી પર કનક ચગાવવો હોય તે દેરીને છેડે બે મજબૂત ગાંઠ વાળીને બંધાય છે. જેમ જે જાતનાં કન્નાં બંધાયાં હોય તેના ઉપર કનક ચગશે કે નહિ અને ચગશે તે તે કેવો નીકળશે તેને મુખ્યતયા આધાર રહે છે તેમ આ ચગાવવા માટેની દેરી છે. પણ જે બરાબર વચગાળે ન બંધાયો હોય તે કનકવાના ચગવામાં તે પણ પરિવર્તન ઉપસ્થિત કરે છે. જેને કનક સ્થિર રાખવો હોય તેણે જૂને શન કન્ના બાંધવાં. એથી પણ વધારે સ્થિર રાખ હેય તેણે કનકવાને પૂછ્યું બાંધવું. ૧ આ બે ગાંઠ કઠણ બાંધવી જોઈએ; નહિ તો એ સરીને છૂટી જાય. - આ ન્નાંઓમાં કન્નાં માટે બાંધેલી ગાંઠ નીચલા તેમ જ ઉપલા કન્નોથી સમાન અંતરે રહે છે. આવાં બીજાં કન્ન તરીકે જૂને ચૂત, બે ને બે, અઢી ને અઢી, ત્રણને ત્રણ ઇત્યાદિને નિર્દેશ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ર૭ કનકવાની કથની જેને એ સાધારણ રીતે લેટ રાખવું હોય તેણે એક ને ચૂન કન્ના બાંધવાં, અને વધારે લોટતે રાખવો હોય તે તેણે બે ને એક કન્ના બાંધવાં. એથી પણ વધારે લોટ કનક રાખવો હોય તે તેણે બે ને ગૂન કન્ના બાંધવાં. જેને પિતાને કનક કેવળ ખેંચવાના જ દાવને બનાવ હેય તેણે લખ્યુક કનો પસંદ કરી તેને સામાન્ય રીતે એક ને શૂન કન્નાં બાંધવાં. અત્રે એ ખ્યાલમાં રાખવું કે કન્ના બાંધવામાં નીચેના કનાથી ગાંઠ સુધીની દેરી ઉપલા કન્નાથી ગાંઠ સુધીની દોરી કરતાં પ્રમાણમાં ઓછી હોય તે તે કનક ચગે નહિ, કિન્તુ ચગાવતી વેળા સાધારણ રીતે ઊંધે થઇ જયા કરે. આવો પ્રસંગ જ્યારે જ્યારે કન્નાં આ પ્રમાણે ખોટાં બંધાયાં હેાય ત્યારે ઉદભવે. એકવડાં ને બેવડાં કન્નાં–કનકેવો નાનો હોય તો તેને એકવડી દેરી વડે કનાં બાંધવામાં આવે છે અને તે “એકવડાં કન્નાં' કહેવાય છે. જે કનકવો મોટો હોય તો કન્નાં તૂટી ન જાય એટલા માટે કે પચમાં કન્નાં આવ્યાં હોય છતાં તે જલદી પાઈ ન જાય તે માટે બેવડી દેરીનાં કનાં બાંધવામાં આવે છે. આવાં કનાં બેવડાં કન્નાં' કહેવાય છે. કન્ના માટેની દેરી સામાન્ય રીતે સાદી દેરીનાં કન્નાં બંધાય છે. કેટલાક માંજાનાં પણ કન્ના બાંધે છે. વળી જેણે સામાને કનકે પિતાનું કનું આપી ખેંચી લાવવાનો વિચાર હોય તે શણની દેરીનાં કે કોઈક વાર તારનાં પણ કનાં બાંધે છે. વળી કોઈ કોઈ એ માટે ચેવડાં કનાં પણ બાંધે છે. કનકવાને કાર બનાવવાના ઉપાય બધા જ કનકવા જેવા જોઇએ તેવા ચગે જ તેવા હેતા નથી અને ખરીદનાર હોંશિયાર ન હોય તે તે ગમે તેવા કનકવા પણ ખરીદે છે. કોઈ વાર તેના કનકવા છાપખાઉ તે કઈ વાર કન્નાતા નીકળે છે. જે કનકવો થોડોક ચગ્યો ન ચગ્યો ને નીચે સરી પડતું હોય એટલે કે છાપ ખાતે હોય છે તેવા કનકવાને ઢઢ્ઢો જરા મરડી અને ખાસ કરીને કમાન જરીક મરડી થોડીક વાર એ સ્થિતિમાં તેને પકડી રાખી પછી જે ચગાવાય તે બનતા સુધી તે છાપ ખાશે નહિ કનકવાને હટ્ટો ઉધો વાળવા નહિ; નહિ તે પછી એ કનકેવો ચગવો મુશ્કેલ થઈ પડે છે, કેમકે ઢઢ્ઢો એ કનકવાને બરડે છે. કનક એક બાજુ કન્નાઈ જતું હોય તે તેને યેય દિશામાં રાખવા માટે તેની સામી બાજુએ-હલકી બાજુએ કમાનમાં જોઈતા પ્રમાણમાં દોરીનું ગૂંચળું કે ચીથરું બાંધવામાં આવે તો પછી એ કતરાતો બંધ થશે-એ ભારી બાજુ તરફ નમતો અટકી જશે. આ પ્રમાણે જે ગૂંચળું કે ચીકણું બંધાય તેને “કુની” કહેવામાં આવે છે. કેટલીક વાર કનકે માથા ૧ કનવાની અવળી બાજુથી કનવાના બંને છેડાને પકડી પોતાની તરફ ઢટ્ટને વાળ. એ વાળવાની રીત અનેક છે. કેટલાક માથાના ઉપલા ભાગને કન અડકે તેમ રાખી ઢ વાળે છે તે કેટલાક ઘૂંટણને કનકવો અડકે તેમ રાખી હો વાળે છે. વળી કેટલાક જમીન ઉપર કનકવાને મૂકી ધીરે ધીરે કાને વાળે છે. આમ વાળવા જતાં કોઈક વાર તો ભાંગી જાય છે. એવે વખતે એ ભાંગેલા ભાગની આસપાસ દીવાસળીની કે એવી કઇ ચીજની એકેક સળી મૂકી અને બંને બાજુએ સરખે અંતરે બબ્બે કાણાં પાડી એ સી કા સાથે સજ્જડ બાંધી દે છે અને પછી એના ઉપર કાગળની કાપલીઓ સવળી તેમ જ અવળી ખાજાએ ચાંટાડે છે અને કનેકવાને કામમાં લે છે 2 કમાન મરડવા પહેલાં કનક અવળી બાજુથી પકડવામાં આવે છે. એ મરતાં ભાંગી જાય તો કનો નકામો બને છે, કેમકે એને ઉપર સૂચવ્યા મુજબ સળીઓ બાંધવાનું બની શકે નહિ, કેમકે વળાંકવાની સળી મળે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય આગળથી ભારે હોય તો એવે વખતે તેને થોડોક ભાગ કાપી નાંખવું જોઈએ. કનક લેયા કરતો હોય તે તેને નીચલે ને એક કે જે જરૂર જણાય તે એથી વધારે ગાંઠ બાંધવી. તેમ થતાં એ સ્થિર થશે અને એને વધારે સ્થિર બનાવવો હોય તે પૂછડું બાંધવું. એવી રીતે કનક ઢઢણ્યા કરતે હેય તો ઉપલે કને એક કે જરૂર જણાય તે એથી વધારે ગાંઠ બાંધવી. - કનક કૈયલ હેય તે જેટલી વાર દેરી ખેંચીએ તેટલી વાર તે ઊંચે આવે અને પાછા ભાઈ હતા ત્યાંના ત્યાં. આવા કનકવાને સુધારી શકો મુશ્કેલ છે, કેમકે એ એની રચનાને જ દેષ ગણાય છે. કનક બંને બાજુએ લેટે તેવો ન હોય તે જે બાજુ ન લેટ હોય તે બાજી થોડીક કશી બાંધવી. “બંને બાજુ ગોથ મારી શકે એવો પતંગ તૈયાર કરવો હોય તે કેવી કના બાંધવી” આ વાક્ય અમે બધાં (પૃ. ૧૧૧)માં આપેલું છે. કેટલીક વાર કનક ખૂબ જસદાર હોય છે તે તેનું જે ઓછું કરવા માટે બ્રાની જમણી બાજુના ભાગમાં તેમ જ ડાબી બાજુના ભાગમાં એક કે એથી વધારે કાણાં શ્રદ્ધાથી સમાન અંતરે પાડવામાં આવે છે. કેટલીક વાર કનકવાની ચમચક લગભગ કાપી નાંખીને પણ કનકવો ચગાવાય છે અને એ કનકવો “સૂર સૂર’ બેલે છે જે સાંભળીને બાળકે હરખાય છે. કનવાને કતરાવવાની રીત–જે દિશામાં પવન વાતો હોય તે દિશામાં કહ્યાસર બનાવેલ કનક ચગે એ સ્વાભાવિક છે. કેટલીક વાર અને ખાસ કરીને પેચ વખતે એ દિશાની જમણી કે ડાબી બાજુ તરફ કનકાને ખસેડવાની જરુર પડે છે. તેમ કરવા માટે કનકવાની દેરી સહેજ વાંકી રાખી ખેંચવું જોઈએ. આમ કરવું તે “કનકવાને કતરાવ્યો' એમ કહેવાય છે. ગોળ ખવડાવવાની રીત-કનકવાના ઢઠ્ઠાની ટોચ આગળનો ભાગ ઊંચો રહેવાને બદલે ની જાય અને ચમચક કે ફન્ના આગળનો ભાગ ઉપર આવે એવી રીતે કનક જે ગુલાંટ ખાય તેને “ગોથ” કહે છે. એ ગોથ કેવી રીતે ખવડાવવી તેનો આધાર મોટે ભાગે કનકવાના કદ ઉપર રહેલો છે. જે કનક નાનું હોય તે ઠમકે મારી સહેજ દેરીની ઢીલ મૂકી ખેંચવાથી તે ગોથ ખાય છે, પરંતુ જે કનકો માટે હોય તે તેને આચકા મારીને ગાય ન ખવાડવી, કેમકે તેમ કરવા જતાં જે દેરી ઉપર એ ચગાવાયો હોય તે તૂટી જવાને સંભવ રહે છે. આથી એવા કનકવાને ગમે તે એક બાજુ ઉપર કતરાવીને ખેંચતાં તે ગોથ ખાય છે. - ફાટેલા કનકવા સાંધવાની રીત-કનક ફાટે ત્યારે તે કેમ સાંધવો તે પણ કનકવા ચગાવનારે જાણવું જોઈએ. એ ખૂબ જ ફાટી ગયો હોય તો એને સાંધવાનો કોઈ અર્થ નથી. કેમકે ખૂબ મલમપટ્ટા કરવાથી એક તે એ કદરૂપ બને છે અને બીજું ગમે તે બાજુ નમત થાય તે વળી એને કની બાંધવી પડે છે. આથી જે કનકવો થોડોક ફાટયો હોય તે સાંધો ઠીક છે. જરાક કનકેવો ફાટયો કે તે કાઢી નાંખવો વ્યાજબી નથી, કેમકે એ સાંધીને કામમાં લઈ શકાય. સાંધવા માટેનો કાગળ બહુ જાડે કે એકદમ પાતળે ન જોઈએ. વળી તે ખૂબ ચળાઈ ગયેલો ન હોવો જોઈએ; નહિ તે જે ચીકણી ચીજ વડે એ ચોંટાડવું હોય તે બરાબર એના ઉપર એંટે નહિ. સફાઇથી કાગળ ચુંટાડી શકાય તે માટે લાહી કે ગુંદરને ઉપયોગ થાય તે સાર; કેમકે કેટલાક રાંધેલા ભાત જેને “મામ’ કહે છે તેને પણ ઉપયોગ કરે છે, પણ એમ કરનારે વિશેષ સાવધ રહેવાની જરૂર છે, કેમકે મરજાદીઓ એથી ચીડાય છે. કેટલાક સાબુ વડે પણ કનક્વા સાંધે છે અને એ સાંધવા માટે ફાટેલા કનકવાના કાગળને ઉપયોગ કરે છે. ૧ કહેવાય છે કે કનકવાને રંગ આકાશની સાથે મળી જતું હોય તે તેને ઓળખવો મુશ્કેલ થઈ પડે છે તે એ વખતે પણ ચમચક કાપીને એ ચગાવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ] કનકવાની કથની રહ કનો કમાન આગળથી ન ફાટતાં ગમે તે બીજી કોઈ જગ્યાએથી ફાટયો હોય તો તે સાંધવામાં ખાસ મુશ્કેલી નડતી નથી, પણ જે કમાન છટકી ગઈ હોય તે એકલે હાથે એ સાંધવામાં મુશ્કેલી નડે છે અને એમાં ખાસ આવડતની જરૂર પડે છે. એ સંબંધમાં નીચે મુજબ નિર્દેશ કરી શકાય – જેટલે ભાગ ફાટયો હોય તેનાથી જરાક મોટી પટી લઈ તેના ઉપર લાહી, ગુંદર, ભાત કે સાબુ લગાડી પટી તૈયાર કરવી. પછી કનકવાના ચમચક આગળના ભાગ ઉપર ને નું હોય તે તે ભાગ આગળ જમણા પગને અંગૂઠા મૂકો. પછી એક હાથે કમાનને બરાબર ગોઠવવી. ત્યાર બાદ પેલી પટી કનકવાની નીચેથી સેરવવી અને એના છેડા કનકવાની ઉપલી બાજુએ આવે તેમ વાળી ચટાડવા. આમ એ છેડા ચટાડાય તે દરમ્યાન અને ત્યાર પછી પણ એ કમાનને છેક નાકા પર ભાગ એક બે આંગળી વડે સહેજ દબાવી રાખવો. સાંધવામાં કરચોળી ન આવે તેમ જોવું. સાથે સાથે પરી બરાબર ચૂંટાડવી જેથી વચમાં કોઈ છિદ્ર જેવું એ ચટાડાયા બાદ જણાય નહિ. ડી વારે આંગળી ઉઠાવી લેવી અને અંગૂઠે પણ લઈ લેવો. તેમ થતાં કનક બરાબર સંધાઈ જશે. કનક મૂકાવવાની રીત-જેને હાથ પર કનક ચગાવતાં ન આવડતું હોય તે અથવા તે જે પહેલા રસ્તા ઉપરથી કે ખુલ્લા મેદાનમાંથી કનકવો ચગાવવા માંગતા હોય તે કનકવો મૂકાવાતાં ચગાવે છે. આ માટે એક જણ કનકવાને લગભગ કન્ન પાસેથી ઝાલીને કનકવા ચગાવનારની પાસેથી, જે દિશામાં પવન વાત હોય તે દિશા તરફ વિસેક પગલાં કે ઓછાવત્તાં જાય છે, અને એ ચાલવા માંડે છે ત્યારે કનકવો ચગાવનાર ઢીલ છોડે છે. પછી કનક મૂકાવનાર યોગ્ય અંતરે જઈ પહોંચે એટલે એ કનકેવો મૂકાવનાર ચગાવનારની સન્મુખ કનક પકડીને ઊભો રહે છે એટલે કે કનકવાની ઢઢ્ઢા અને કમાનવાળી અવળી બાજુ પિતાની તરફ રાખે છે. પછી તે કનકવાની કમાનના બંને છેડા એકેક હાથની હથેલીના મધ્ય ભાગ વડે કે બે ત્રણ આંગળી વડે બહુ સખત કે બહુ ઢીલા નહિ એવી રીતે પકડે છે ( જુઓ ચિત્ર ૪૭). પછી કનકવો ચગાવનાર કહે એટલે એ મુકાવવાની તૈયારી કરે છે. કનકવો ચગાવનાર દર ખેંચે એટલે મૂકાવનારે હઠ્ઠાની સમાન લીટીમાં ઊંચે સીધો કનક હવામાં અદ્ધર છોડી દે છે અને તેમ થતાં ચગાવનાર દેરી ખેંચી કુમકા મારી કનક ચગાવે છે. પવન-કનક ચગાવવો હોય તો જેમ દોરી જોઇએ છે તેમ પવનની પણ જરૂર પડે છે. જે પવન ખૂબ મંદ પડી ગયો હેય-લગભગ બિલકુલ વાતે જ ન હોય તે કનક ચગે જ નહિ. નહિ જેવો પવન હોય તે કનક ચગાવતાં ખૂબ કુમકા મારવા પડે છે અને એથી ચગાવનાર કંટાળી જાય છે. એવી રીતે જે પવન ખૂબ જેસથી કંકાતે હોય તે કનક એકદમ ચગી જાય ખરો, પરંતુ એ ફાટી જવાને-એની કમાન છટકી જવાને ભય રહે છે અને વળી એવે વખતે દેરી પણ ખૂબ ખપે છે. આથી મધ્યમસરને પવન વાત હોય ત્યારે જ સાધારણ રીતે કનકવા ચગાવવાની તેમ જ પેચ લેવાની મજા પડે છે. 1 આ પટીની બીજી બાજુએ લાહી, સુંદર, ભાત કે સાબુ ન લાગી જાય તે જોવું; નહિ તે કનકવો સાંધી રહ્યા બાદ એ પટી નીચેથી જમીન સાથે ચોંટી ગયેલી માલમ ૫ડવા સંભવ છે અને તેમ થાય તે સાંધવા માટે લીધેલી મહેનત બરાબર બર ન આવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય કેટલીક વાર બપોરની વેળા પવન ફરતો રહે છે. આ વખતે કેટલાકને કનક્વો ચગાવવો ફાવતું નથી. જે પહેલેથી કનક સાધારણ દોર મૂકીને ચગાવાયો હોય તે તે પણ કંઈક વાર ઉતરી જાય છે તો કેટલીક વાર જેમ જેમ પવન ફેરવાતા જાય છે તેમ તેમ તે અનુકૂળ દિશામાં ફરતે જાય છે. - બારને વખતે કોઇક વાર ચકરી પવન નીકળે છે. એવે વખતે કનક ચગાવ સુગમ નથી. વળી કનક સાધારણ ઊંચે ચગેલો હોય તે એ પવન એને ઉપરને ઉપર ઘસડી જાય છે. આવે વખતે જે દેર મૂકવામાં કે કનક ઉતારી લેવામાં ન આવે તે કનકવો તૂટી જવાનો વારો આવે. કનકવા ચગાવવા લાયક સ્થળ–પહેળે રસ્તો કે ખુલ્લું મેદાન એ કનકવા ચગાવવા માટે અનુકૂળ સ્થળ છે. તેમ છતાં પેચમાં વિશેષ અનુકૂળ રહે તે માટે કે અન્ય કારણસર મેટ ભાગ અગાસીમાંથી કે ધાબામાંથી અથવા તે એ ન હોય તો છાપરા ઉપર ચડીને કનકવા ચગાવે છે. એમાં ઢળતા છાપરા ઉપરથી કનકવી ચગાવવા તે સહીસલામત નથી. પિતાનું છાપરું કે અન્યનાં છાપરાં ન નડે એવી ઊંચી જગ્યા કનકવા ચગાવવા માટે વિશેષ અનુકૂળ છે અને તેમ હેય તે એવે સ્થળેથી કનક ઝટ હાથ પર ચગાવી શકાય છે. કનકવા ચગાવવાની રીતે–ચગાવનાર હાંશિયાર હોય તે તે ઘણુંખરૂં હાથ પર જ કન ચગાવે છે. અગાસીમાંથી ચગાવનારા ઘણુંખરા તે તેમ જ કરે છે. જેમને બરાબર કનકવા. ચગાવતાં આવડતું ન હોય તેઓ તેમ જ ખુલ્લા મેદાન કે પહોળા રસ્તા ઉપરથી ચગાવનારામાંને મોટે ભાગ, કનક કેાઈ મૂકાવે ત્યારે ચગાવી શકે છે. આ પ્રમાણે કયાં તો કન િહાથ પર ચગાવાય કે કયાં તે તે મૂ કાવાતાં ચગાવાય. કનક ચગાવનાર ઘણે હોંશિયાર હોય તે તે એક હાથે પતી પકડી રાખી બીજે હાથે કનકવો ચગાવે છે (જુઓ ચિત્ર ૪૧) એટલે કે એવાને પરતી પકડનારની ખાસ જરૂરિયાત રહેતી નથી. કેટલાક આવી રીતે પોતે જ પરતી પકડીને ચગાવી ન શકે તેમ હોય તેઓ પરતી મૂકવાની અને તેમાંથી જોઈતી દેરતી આવ્યા કરે તેવી ગોઠવણ કરે છે. કોઈ કાઈ આવી ગોઠવણુ તરીકે બે વાળેલા ખીલાની વચ્ચે પરતી મૂકે છે. વળી કઈક લાકડાની અમુક ઢબની ઘડીને ઉપયોગ કરે છે. જુઓ ચિત્ર ૪૬. કેટલાકને આવી ગોઠવણ પસંદ પડતી નથી કે એવી સગવડ હેતી નથી તે તેઓ સામા પાસે પરતી પકડાવી ચગાવે છે. જુઓ ચિત્ર ૪૨. કેટલીક વાર આ પડતી પકડનાર વાતવાતમાં વંકાઈ જાય છે તે તેને મનાવી કામ લેવું પડે છે. જેમને આ રીતે પસંદ હોતી નથી તેઓ કે બીજા પણ કેટલીક વાર પિંડ ઉપર કનવા ચગાવે છે. જુઓ ચિત્ર ૪૫. કનકવાની સહેલ કહ્યા સર કનકવા પાછળ ખૂબ દોર મૂકીને કનક ચગાવનાર પિતાનાં નાનાં ભાઈબેનને, સગાને કે આડોશીપાડોશીનાં બાળબચ્ચાંને એ સ્થિર કનક પકડવા આપે તે સહેલ આપી” એમ કહેવાય છે. જે નાનાં છોકરાંને કનક ચગાવતાં આવડતું ન હોય તેઓ ૧ જે કનક જે બાજુ લટાવવો હોય ત્યારે લેટે, જે બાજુની ગોથ ખવડાવવી હોય તે તરફની ગોળ ખાય, જે બાજુએ કતરાવ હેય તેમ તે કતરાવાય, લેટ હોય ને ભભકે મૂકાય એટલે થિર થાય, અને માથા ઉપર લાવ હોય ત્યારે માથે લાવી શકાય એ કલાસર કનકવાનાં મુખ્ય લક્ષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ માન કલા માટે જગ્યા જય તનસુખ ૪૯ ૪૧ ४० -ચમચક All rights reserved. ] mara, Sura T ૪૮ જ પર જર ૪૩ [ H. R. Kapadia. andar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ] કનકવાની કથની હી આવી સહેલ મળતાં રાજી રાજી થઈ જાય છે. એવી સહેલ લેનારને હાથમાં રહેલ કનકો કદાચ ગાય ખાવા કે લેટવા માંડે છે તે તે મોટે ભાગે ગભરાઈ જઈ એ કનક ચગાવનારને આપી દે છે. તે પાછો એને સ્થિર બનાવી સહેલ આપે છે. આમ સહેલ આપવાનું કામ આસપાસ કેઇ પેજ લેનાર ન હોય ત્યારે સહેલાઇથી અને નિર્ભયપણે થઈ શકે છે. જેમ કેવળ કનકવાની સહેલ અપાય છે તેમ કનકવા ઉપર ફાનસ (જુઓ ચિત્ર ૫૭) કુગ્ગા કે ખુરસી ચગાવી હોય ત્યારે પણ કેટલીક વાર સહેલ અપાય છે. કનક ઉતારવાની રીત–કલ્લાસર કનકવો ઉતારવામાં તે ખાસ કોઈ મુશ્કેલી નથી. એ માટે તે સીધી સીધી દોરી ખેંચ કરાય એટલે થયું. હા, લગભગ કનકેવો તદન નીચે આવી જાય ત્યારે તે છાપરા કે અન્ય સ્થળ સાથે અથડાઈને ફાટે નહિ તેની કાળજી રાખવી જોઈએ. ઉતારનાર હેશિયાર હોય તે તે હાથ પર જ કનક ઉતારે છે. લેટ તો કનક ઉતારો હોય ત્યારે સાવચેત રહેવાની જરૂર છે; નહિ તો એ કોઈ વખત સૂઇ જાય. એવી રીતે એક બાજુ કતરા કનકવો ઉતારવો હોય ત્યારે પણ સંભાળવું. એની દોરી કેવળ ખેંચતાં તો તે લોટવા માંડે-ગંડુલ બને તે સંભવ છે. એથી કરીને વચ્ચે વચ્ચે જરા ઢીલ છોડતાં જવી જોઈએ. બને ત્યાં સુધી તે એવા કનક્વાને નમતી બાજુએ વધારે કરાવી કમજોસ બનાવી ઉતારો સહેલે થઈ પડે છે. કોઈને કનક લપટાવ્યો હોય ત્યારે એ બે કનકવા ઉતારતી વેળા થોડીક સંભાળ રાખવી જોઈએ. પિતાને કનક કથાસર હેય અને અન્ય કનકવાને લગભગ એનાં કેન્નાં આગળથી લપટાવ્યા હોય તે તો એ બેને ઉતારવામાં સામાન્ય રીતે ખાસ મુશ્કેલી જેવું નથી. હા, એ સમયે આસપાસ કોઈને કનક ચગતા હોય અને તે પેચ લેવા આવે ત્યારે થોડીક મુશ્કેલી નડે ખરી, પરંતુ એનો તોડ કનકવા ચગાવવામાં હોંશિયારને કેમ કાઢવી તે શીખવવું પડે તેમ નથી. કનક જેમ જેમ ઉતારાતે જાય તેમ તેમ સાથે સાથે દર વીંટાળી શકાય તેમ હોવું જોઈએ; નહિ તો દેરમાં ગુંચ થવા સંભવ છે. આથી એ ફલિત થાય છે કે વીંટાળનારની ઝડપ અને શક્તિને લક્ષ્યમાં રાખી કનક્વા ઉતારનારે એ ઉતારે જોઈએ, પરંતુ કેટલીક વાર તેમ થઈ શકે તેમ હેતું નથી. દાખલા તરીકે કોઈ સાથે ખેચંખેંચી ચાલતી હોય ત્યારે અથવા તો કોઈ સાથે ખૂબ લંબાણ પિચ ગયા હોય અને પાછળથી કાઈ પેચ લડાવવા આવી ચડવું હોય ત્યારે, અથવા તો કનકે લપટાવ્યો હોય અને ઇ પેચ લેવા આવતું હોય ત્યારે અથવા તે કનો કપાઈ જતાં એની દેર પકડાવાનો ભય હોય ત્યારે ધીરે ધીરે કનકવો ઉતારો પાલવે નહિ. આવે વખતે સાથે સાથે દેર લપેટવાનું માંડી વાળવું એ દુરસ્ત છે. આનું કારણ એ છે કે લપેટવું ચાલુ રખાય તો ચત્તા સાંતા ઊંધા બની જાય એટલે દોરના આંટા ગમે તેમ એક બીજામાં ભરાઈ જાય અને પછી તે ઉકેલવામાં મુશ્કેલી ઊભી થાય. આથી સાંતરા પાડ્યા બાદ દેરી લપેટવી જોઈએ. અત્ર સાંતરા પાડવા એટલે શું તે વિચારી લઈએ. જેમ મેદાની અને રવાની સેવ કરનાર ચાળણા, પાટલા કે સૂપડા ઉપર છૂટી ટી સેવને પાથરે છે તેમ દેરીને શ્રી શ્રી પાથરવી તે એના “સાંતરા પાડ્યા” એમ કહેવાય છે. કેટલાક “સાંતરા'ને બદલે “સાતરા’ શબ્દ પણ વાપરે છે. આ બેમાં શુદ્ધ શબ્દ શો છે તે એની વ્યુત્પત્તિ અને ઉપપત્તિ જાણ્યા વિના કહેવું મુશ્કેલ છે, પરંતુ “સાંતા” શબ્દ અત્યારે તે મને વધારે શુદ્ધ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય કજી કયાં ને કેમ બાંધવી?—આપણે ૨૮મા પૃષ્ઠમાં જે કન્ની વિષે ઉલ્લેખ કરી ગયા તે કની જે બાજુ બાંધવાની હોય તે તરફની કમાન પાસે મોટે ભાગે ચૂંટાડાયેલી પટી આગળ બાંધવી. જે દોરીનું ગૂંચળું કે ચીંથરું બાંધવું હોય તે કમાનમાં પરેવી મજબૂત બાંધવું, નહિ તે એ સરી જાય અને તેમ થતાં કનકવાને માપસર કની બાંધવા છતાં તેને જેવો જોઈએ તે લાભ મળે નહિ. કનકવાને કની માપસર છે કે નહિ તે જોવા માટે કેટલાક કનકવાના કન્નાને જ્યાં આગળથી દોરી બાંધી ચગાવાય છે ત્યાં આગળથી પકડી કનકવો કે બાજુ નમે છે કે કેમ તેની તપાસ કરે છે. એમ કરતી વેળા તે કનકવાને પવન ન લાગે તેની સંભાળ રાખે છે. કનકવા ચગાવવા માટેની અનુકુળતા– આપણે જોઈ ગયા તેમ જેને કનક ચગાવતાં આવડતું હોય તે જે કનક ચગાવવા ઇચ્છતા હોય તે તેની પાસે કન હેય, એ ચગાવવા માટે દેરી હોય, એ દેરી પરતી ઉપર લપેટેલી હોય અને એક હાથે પરતી ઝાલી ચગાવતાં ન આવડતું હોય કે તેમ કનક ચગાવો ન હોય તે પરતી પકડનાર હોય, કનક ચગી શકે તે પવન હોય, કનક હાથ પર ચગાવતાં ન આવડતું હોય તે કનકો મૂકાવનાર હોય, કનક્વા ચગાવવા લાયક સ્થળ હેય, એને એ માટે પૂરતો સમય હેય, કનક કદાચ ચગાવતાં ફાટે તે તે સધવા માટેની જરૂરી ચીજ હોય અને કનાતે નીકળે છે તેને બાંધવા માટે કની હેય એમ એને અનેક જાતની અનુકૂળતા હોય તે એ કનક ચગાવી શકે. કનકવા ચગાવતાં શીખવવાની રીત–જેમ બાળકને વાંચતાં લખતાં શીખવવું પડે છે તેમ ઍન કનકવા ચગાવતાં શીખવવાને પણ મેટે ભાગે પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ માટે સૌથી પ્રથમ તે એ કનકવાની સહેલ લઈ શકે તેમ કરવું જોઈએ. ત્યાર બાદ જે કનક સ્થિર રહેતું હોય તે એને થોડે થોડાં ઉતારવા આપ જોઈએ. પછી કે સાથે સાથે એને ફુગી કે લેપડી જેવી કનકવી લાવી આપી અને કન્ના બાંધી આપી તેમ જ તેને ચારેક બામ દર ગાંડી આપી આમથી તેમ મહોલ્લામાં દેડવા કહેવું. એમ કરતાં કરતાં કઈ કઈ વાર એની કનકવી ડીક ઊંચે ચગશે. આ જાતનો એને મહાવરો થાય ત્યાર બાદ કે સાથે સાથે પહેલા માળથી કે એવી જરા ઊંચી જગ્યા પરથી કનકવી નીચે મૂકી એને ઠમકે મારવા કહેવું. એમ કરવાથી કુમકે મારી કનેકવાને ઊંચે લાવતાં અને ચગાવતાં એને આવડી જશે. જો તેમ ન બને તે એક જણ એની કનકવી મૂકાવે અને પછી એ તે કનકવી ચગાવવા કોશીશ કરે. આમ કરતાં કરતાં છેવટે એને કનકવા ચગાવતાં આવડી જશે. આ પ્રમાણે કનકવા ચગાવતાં શીખવી શકાય. इति श्रीपतङ्गपुराणे पतङ्गोडायनावतारणविधिनामकश्चतुर्थाऽध्यायः समाप्तः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ] નક્શાની થતી અધ્યાય ૧ પેચ લડાવવાના ને નવા લપટાવવાના પ્રકારા એક કરતાં વધારે કનકવા ચગતા હોય ત્યારે એક બીજાની દારી પરસ્પર ભેરવાતાં જે સ્થિતિ ઊભી થાય તે · પેચ' કહેવાય છે ( જુએ ચિત્ર ૪૫ ) અને એવી સ્થિતિ ઊભી થાય તે પેચ લાગ્યા ’ અને ઊભી કરવી તે પેચ લડાવ્યા ' કહેવાય છે. . ૩૩ પેચ લડાવવાના પ્રકારો—સામાન્ય રીતે પેચ એ પ્રકારે લડાવાય છે: (૧) હાથ મારીનેથ્થા મારીને અને (3) સરતી મૂકીને. પ્રથમ પ્રકારમાં પાછળવાળા પેાતાના કનકવા વડે આગળવાળાના કનકવાને તેના પેટામાં ઘૂસી હાથ મારે છે. તેમ કરતાં પૂર્વે એ પેચ લડાવનાર હાંશિયાર હાય છે તેા તે આગળવાળાના કનકવા કરતાં વધારે લાગુ સુધી દેર મૂકે છે. પછી પેાતાના કનકવા, પેાતાને ફાવે તેવી એક બાજુ ઉપર કતરાવે છે અને ત્યાંથી આગળ ખૂબ નીચે ગાય મારી સામાના કનકવાના પેટા સુધી સરસર ખેંચતા ખેંચતા આવે છે અને એ સામાને કનકવા કપાઇ ન જાય ત્યાં સુધી ખેંચે છે. આમ કરવું તે ‘હાય માર્યો' કહેવાય. આ પ્રમાણે હાથ મારનાર માટે ભાગે સામાને કવે કાપી શકે છે, પરંતુ સામા પશુ લડાવનાર ઉસ્તાદ ઢાય તેા હાથ મારનાર હાથ મારવાની તૈયારી કરે ત્યારથી સાવધ રહે છે અને તે પણ હાથ મારનાર પેટા સુધી ઘુસી આવે તે પૂર્વે એની ગેાથ જ્યાં આગળ પડે તેટલામાં સામી ગાથ મારે છે, પરંતુ પેાતાના કનકવાને સેાટા જેવા ઊભા રાખી મૂકતા નથી. ભાગજોગે કનકવા કહ્યા પ્રમાણે ગાથ આવે વખતે ન ખાય તેા એકદમ ભપકેા ન મૂકતાં-પૂરપાટ દેરી ન છોડતાં તે પશુ સામે ઉપરથી હાથ મારે છે અને તેમ કરવાથી હાથ મારનારના કનકવાને માટે ભાગે કાપી નાંખે છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે હાથ મારનારને કનકવે પેાતાના કનકવાથી આગળ નીકળી ગયા હોય તે। હાથ મારનારના કનકવા જેટલા જોઇએ તેટલા ઓછી દેારવાળા ખેચાઇ ખેચાઈને અને નહિ ત્યાં સુધી તેની સાથે પેચ લેવા નહિ અને તેને કાવ્યા કરવું. સાથે સાથે આપણે એ વાત પશુ નોંધી લઇએ કે હાથ મારનાર ચાલાક હેાય તે। સામાના કનકવાની ગાથ પડતાં કે સામાને કનકવા લાટતા એના ઉપર પડતાં એ હાથ મારવાનું માંડી વાળે છે, અને અને તે પેચ કાઢી લે છે અથવા તેા સરતી જવા દે છે, અને પછી લાગ મળતાં હાથ મારે છે. સાધારણ રીતે એમ મનાય છે કે જેની પાસ માંજો ઓછો હાય છે તે જ હાથ મારે છે, કેમકે બધા પાસે પૂરતા પ્રમાણમાં માંજો હેાતા નથી એટલે તેઓ આગળના ઘેાડાક ભાગમાં માંને રાખે છે અને ત્યાર બાદ સાદી દેરી રાખે છે, પરંતુ પૂરતા માંો હાય છતાં પણુ કેટલાક હાથ મારે છે. કનકવાના પેચને બીજો પ્રકાર સરતી જવા દેવી જોઈએ પણ હાથ મારવાના નહિ. આ • મૂકવાના છે એટલે કે પેચ લાગ્યા પછી દેારી પ્રમાણે દેરી મૂકવી તેને કેટલાક · સરકી મૂકવી ’ કે સેહેર મૂકવી ' પણ કહે છે. જો બંને જણુ ચાલાક હાય તા સરતીના પેચ લાંબે વખત સુધી ચાલે અને કેટલીક વાર તા થાકીને બંને જણુ સાથે પોતપાતાના કનકવા ઉતારવા માંડે છે. એમ થતાં કાઇક વાર એક જતા કનકવા કપાઇ જાય છે અથવા તે બંને કનકવા એક જણુના હાથમાં આવે છે અને તે સજ્જન હોય ને બની શકે તેમ હોય તે તે બીજાને કનકવા આપી દે છે. સરતીના પેચ લેવા પૂર્વે પાછળવાળા અને કેટલીક વાર સમસ્થિતિમાં રહેલા કનકવા ચગાવનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પતંગપુરાણ [ અધ્યાય બીજાના કનકવામાં પિતાના કનકવાની દેર હારરૂપે ભેરવે છે; એટલે કે હાથ મારનારની માફક તે નીચલા પેચ ન લેતાં ઉપલા પેચ લે છે. સરતીના પિચની શરત કર્યા પછી અધવચ હાથ મરાય નહિ તેમ છતાં કેટલાક તેમ કરે છે. વળી કોઈ પણ જાતની શરત ન થઈ હોય તે બેમાંથી જેને હાથ મારતા આવડતું હોય તે લાગ જોઇને સામાને કનક સ્થિર જતા હોય ત્યારે અધવચ હાથ મારે છે અને તેમ કરી સામાના કનકવાને ભરદેરીએ કાપી નાંખે છે. સરતીના પેચ ચાલતા હોય છે ત્યારે કેટલીક વાર બંનેના કનકવા સ્થિર જાય છે. આવે વખતે કેને કપાશે તેને પ્રથમથી નિશ્ચયાત્મક ઉલ્લેખ કરવો મુશ્કેલ છે, પરંતુ જે એકને કનક સ્થિર જતો હોય અને બીજાને લોટ જેતે હેય તે જેને કનક લેટ જાતે હોય તે જ્યારે ભપકે મૂકીને-જેટલી દેરી કનક ઝીલતે હેય તેનાથી વધારે દેરી છોડીને પિતાના કનકવાને સ્થિર કરી ઉઠાવવા જાય ત્યારે સહેજ પણ ભૂલ થતાં તેને કપાઈ જવાનો સંભવ રહે. છે; પરંતુ જે એ બરાબર ઉઠાવી શકે અને કનકવાને જેસપર લાવી શકે અને એવે વખતે જેને કનક સ્થિર જતો હોય તે પિતાનો કનકવો જરા પણ લાવે નહિ તે તેને કનો કપાઈ જવાનો ભય રહે છે. સરતીના પેચમાં એકને કનકા સ્થિર જતો હોય અને બીજાને ભેટતો જતે હોય અને તે ધીરે ધીરે લટકી પડશે તેમ જણાતું હોય ત્યારે જેને કનક સ્થિર જ હોય તે ઠસાવી ઠંસાવીને દેર મૂકે છે એટલે કે ધીરે ધીરે આંગળીના ટેરવા ઉપર દેર મૂકે છે અને તેમ કરીને સામાના કનકવાને વધુ ને વધુ લટકાવી દે છે. આગળ જતાં તે તાન કમજોર બનતાં કપાઈ જાય છે. કોઈક વાર એ લટકી પડેલે કનક કઈ છાપરા વગેરેમાં ભેરવાઈ જાય છે, પરંતુ એ કપાઇ ન જાય ત્યાં સુધી સામા માણસે દેર મૂકવી જોઈએ. વળી કોઈક વાર લટકી પડેલા કનક્વાને કાઈ પકડી લે છે એ વખતે શું કરવું તે વિચારવું ઘટે. પેચ લેતી વેળા ઘણુંખરું આપણને આપણે કનક કતરાવવો પડે છે; પરંતુ વધારે પડતાં કપવન પર લઈ જવાથી એટલે કે જે દિશાને પવન ન હોય તે દિશામાં લઈ જવાથી એ કમજોસ બને છે. આ પ્રમાણે કપવન પર લઈ જઈને જો આપણે ઉ૫લા પેચ લીધા હેય અને એવે વખતે નીચલા પચવાળો આપણું કનકવાને ખેંચી કાઢે કે ઠસાવી ઠસાવીને દેર મૂકી આપણું કવકવાને સપવન પર આવવા નહિ દે એટલે કે જે દિશાને પવન હેય એ દિશા તરફ આવવા ન દે તે મેટે ભાગે આપણે કનક કપાઈ જાય. ભોગજોગે આપણે કનક સપવન પર આવી જાય ત્યાં સુધી પેચને નિકાલ ન થયા હોય તો પછી આપણો કનકવો ન કપાતાં સામાન પણ કપાય. જે કપવન પર લઈ જઈને નીચલા પેચ લીધા હેય તે એ કપાઈ જવાને ઓછો ભય રહે છે. વળી એ કનકે નીચાણમાં લઈ જવાથી પેચ છોડી પણ નંખાય છે અને એમ બે ત્રણ વાર કરાતાં એ સપવન પર આવી જાય છે અને એટલામાં તે દેરી નહિ મૂકવાની ઇચ્છાવાળા અન્યના કનકવા સાથે સહેલાઈથી પેચ લેવાય એવી સ્થિતિ ઊભી થાય છે. કપવન ઉપર કનકવો લઈ જઈ સામાના પેટમાં ઘુસી એને કનકવો ખેંચી કઢાય, પણ એ જે એ સમયે ઊભો ન રહી ગયો હોય તે કપાય નહિ અને મેટે ભાગે આપણે જાય. કેટલીક વાર પાછળવાળો આગળવાળાના કનકવા સાથે તે ચગ્યો ન ચગ્યો ને તેના પેટામાં ઘુસી તેને પિતાના જેદાર કમકવા વડે લટકાવી દે છે. તેમ કર્યા બાદ તે જે બિલકુલ કે પૂરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પાંચમ ]. કનકવાની કથની ૩૫ પ્રમાણમાં દેર ન મૂકે તે સામાને કનક લટકી ગયેલ હોવા છતાં તેની તરફથી દેર મૂકાતા, પિતાને કનકવો ગુમાવે છે, પરંતુ જે એ રીતસર દર મૂક્યા કરે અને તે પણ તર્જની વડે ટચકી માર મારતો દર મૂકે તે સામાનો કનકવો વધારે ને વધારે લટકી જવા પામે અને આખરે એમ લટકી ગયેલ કનકવો ઉઠાવી નહિ શકાવાથી, કોઈ સ્થળે ભેરવાd જવાથી, કોઈક તે ચગતિ હેવા છતાં તેને પકડી લે તેથી અથવા તે એમ ને એમ પણ થોડી વારમાં કપાઈ જાય છે. જ્યારે પવન બહુ જ મંદ મંદ વાતો હોય ત્યારે સરતીના પેચ લડાવાય છે તે ઘણુંખરા લંગરિયા જેવા લડે છે એટલે કે પેચ ચાલુ હોય ત્યારે પણ કુમકા મારવા પડે છે. એવે વખતે જે દોરી ન છોડે તેનો કનક કપાઈ જવા સંભવ છે. કેટલીક વાર બે જણના કનકવાના પેચ લાગતાં એક જણના કનકવાનું કનું આવી જાય છે. આવે વખતે જેનું કનું આવેલું હોય છે તે પિતાના કનકવાને જોરથી ઉતારવા માંડે છે. તેમ થતાં સામે પણ બનતા સુધી પોતાના કનકવાને જોરથી ઉતારે છે. તેમ થતાં જેની દેરી મજબૂત ન હોય તેને કનક કપાઈ જાય છે, જોકે ઘણુંખરું તે પૂરી ખેંચંખેંચી યાને એચંખેંચી થઈ રહે તે પૂર્વે જેનું કનું આવ્યું હોય તેને કનક કપાઈ જવાનો સંભવ છે. કેટલીક વાર બે જણના પેચ ચાલ્યા આવતા હોય ત્યારે આગળ ચગાવનાર એ બંનેના કનકવાના પેટમાં ઘુસી તેને ખેંચી કાઢે છે અને કેટલીક વાર તેમ કરીને બંનેના કનકવાને કાપી નાંખી શકે છે. કેટલીક વાર બે જણના સરતીના પેચ જતા હોય ત્યારે એક કે વધારે જણ વચ્ચે પડે છે જેને “તેલ પૂર્યું’ એમ કહેવાય છે, અને એમ થતાં પેચ જોવાની રમુજ વધે છે, કેમકે કેટલીક વાર તે વચ્ચે પડનારને પપ્તાં વેંત જ કનક કપાઈ જાય છે તો કેટલીક વાર ગમે તે એકને કનક કપાઈ ગયા બાદ પેચ છૂટી જાય છે તે કેટલીક વાર પેચ આગળ ચાલુ રહે છે. ગમે તેમ છે, પરંતુ આ પેચે જેનારને વિશેષ આનંદનું સાધન બને છે. કેટલીક વાર બે કનકવાના પેચ લાગ્યા પછી એ બંને કનકવા એકઠા થઈ જાય છે-બંનેને રોટલા જેવો ઘાટ થાય છે–એટલા બની જાય છે અને એવે વખતે બંનેની દેરી પર કનકવાનું જેસ રહેતું નથી અને બંનેના કનકવા નીચે પડવા માંડે છે. આ પ્રમાણે કનકવા રોટલા જેવા થાયરામરોટલા થાય ત્યારે તે પણ જોવાની ગમ્મત પડે છે. પેચ માટેનાં કનાં–સહેલ લેવા માટે જે કનકવો ચગાવાય તે માટે જે કનાં બંધાય છે તે પચમાં સામાન્ય રીતે ન ચાલે, કેમકે એ કનાં તે મેટા કનકવા માટે પણ શને ન હોય છે, જ્યારે પેચ માટે સામાન્ય રીતે એક ને શૂન કન્નાં જોઈએ. સળંગ દોરી-પેચ લડાવવા માટે જે માં વપરાય છે તેની દેરી બને ત્યાં સુધી સળંગ હેવી જોઈએ એટલે કે એમાં બહુ ગાંઠે ન હોવી જોઈએ, કેમકે મેચમાં કેટલીક વાર ગાંઠ સરતી નથી અને ત્યાંથી કનક કપાઈ જાય છે. આથી તે થોડેક અંતરે ગાંઠ આવતી હોય તે તેટલી દેરી જતી કરી કનક ચગાવાય છે. ચામડાની ખોલી–પેચ લડાવવા માટે કનવા ચગાવનાર માં વાપરે છે. એ માંજાથી આંગળાં કપાવાને સંભવ છે અને ખાસ કરીને માટે ભાગે સરતીના પેચ લડાવનારને માટે તે વિશેષ સંભવ છે. આથી કેટલાક ચામડાની ખાલી સીવડાવી તે પહેરે છે. આ સંબંધમાં એ ઇસારો કરે જરૂરી જણાય છે કે ચામડાની લી પહેરવાથી, એ કઈક વાર એકાએક કપાઈ જતાં, દેરી સાક કરતી કે આંગળીમાં બેસી જવાને-ઉતરી જવાનો ભય રહે છે અને એવે વખતે માંજાને વાઢ બહુ દુઃખદાયક નીવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય કનકવા પર નામઠામ–પિતાને કનક કપાઈને કે ભેરવાઈને કે અન્ય કોઈ રીતે બીજાને હાથ જઈ ચડે તે તે પાછો મળે એવા ઇરાદાથી અને કેટલીક વાર કેવળ ગમ્મત ખાતર કઇ કઇ પિતાના કનકવા ઉપર પાતાનું નામ અને સરનામું ( શિરોનામ) લખે છે. જર્મની અને ઇંગ્લેંડ વચ્ચેનું યુદ્ધ-ઈ. સ. ૧૯૧૪માં જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. કહેવાય છે કે એ અરસામાં મુંબઈમાં કોઈ બે જણે કનકવા ચગાવ્યા હતા અને તેમ કરવા પૂર્વે એકે પિતાના કનકવા ઉપર “જર્મની” લખ્યું હતું અને બીજાએ પોતાના કનકવા ઉપર ઈગ્લેંડ' લખ્યું હતું. વિશેષમાં તેમ કરી એ બંનેએ પોતપોતાનાં કનકવાનાં એ નામ રાખ્યાં હતાં. એ વાત લેકેદમાં પસારતાં એ બેના પેચ જેવા ઘણું માણસે એકઠા મળ્યા હતા અને ઈગ્લડ' એ નામને કનક કપાતાં શેરબકોર થયો હતો. કહેવાય છે કે ઉપર પ્રમાણેને મામલો અદાલતે ચડ્યો હતો અને એ સંબંધમાં “જર્મની” કનક ચગાવનારને કંઈ દંડ પણ થયો હતે. કયા પેચ લડાવવા સારા ?–સામાને કનક કાપી શકાય તે માટે આપણે ઉપલા પેચ લેવા જોઈએ કે નીચલા લેવા જોઈએ એને ઉત્તર કનવા ચગાવનારની આવડત, બંનેના કનકવા કેવા અને કેટલા કહ્યાસર છે તે, બંનેના કનકવા કેવી સ્થિતિમાં છે એટલે કે લેટતા છે કે સ્થિર છે, લપુક છે કે જો સદાર છે, કન્નતા છે કે કેમ ઇત્યાદિ હકીકત ઉપર આધાર રાખે છે. એવી રીતે આપણે હાથ મારીને પેચ લેવા કે સરતીના પેચ લેવા તેને ઉત્તર પણ ઉપર મુજબ સમજવાને છે અને સાથે સાથે તેમાં પેચ લેનારની રુચિને પણ અવકાશ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. આમ છતાં આ સંબંધમાં કેટલાક સામાન્ય નિર્દેશ થઈ શકે. જેમકે આપણે કનો મટે અને જેસદાર હોય તે આગળવાળાના કનકવાને લટકાવી દેવા માટે નીચલા પેચ લેવા કંઈ ખોટા નહિ, પરંતુ તેમ કરવાથી એ પેચ કાઢી લેવા હેાય તે ઝટ તેમ કરવું મુશ્કેલ છે. ઉપલા પેચ લીધા હોય તે ઝટ દઈને પેચ ઉઠાવી લેવા હોય તે તે માટે અનુકૂળતા રહે છે, પરંતુ નીચેથી પેટું લીધા બાદ એક ઉપલા આંટે પડી પેચ ઉપલા બન્યા હોય તે તેમ ન થઈ શકે. સામાને કનકે થાંભલા જેવો સ્થિર રહેતા હોય કે તેના લંબાણ પેચ જવાથી કે અન્ય કારણસર દેરીના વચલા ભાગમાં ઝેલ્લે પડી ગયે હેય-કનક બરાબર દેરી ખમત નહિ હેય તે એવે વખતે પેટામાં ઘુસી, ઝોલ્લે હોય તે ત્યાંથી હાથ મારવા ઠીક થઈ પડે. વળી બે કનકવાના પેચ થયા પછી એ ગંઠાઈ ગયા હોય એટલે કે બહુ આંટા પડી ગયા હોય ત્યારે પણ હાથ મારવા બેટા નહિ, કેમકે એવા પ્રસંગમાં મેડ કે વહેલા પણ બંનેને ઉતાર્યા વિના મેટે ભાગે છૂટો થતો નથી. સરતીના પેચ બરાબર લીધા હોય છતાં પિતાને કનક કપાઈ જાય એમ બને. જેમકે સરતીના પેચ લીધા પછી નકામે આચકે મરાય કે એકાએક પરતીમાંથી દર ગુંચવાયેલી નીકળે અને તે કેમે કરી જલદી છૂટે નહિ, પરતીમાંથી નીકળતી દેરમાં કોઈ ગૂંચ પડી હોય તે સાથે જ દેર છોડવી પડે, ૫રતી અધવચ હાથમાંથી પડી જાય ને જોઇતી દર ન નીકળી શકે ઇત્યાદિ અકસ્માત નડતાં સારા પેચ લીધા હેય તે પણ તે ધૂળધાણું બને. કેની સાથે પેચ ન લેવા ?-કેટલાંક છોકરાં બહુ જ થોડી દેરી ઉપર પિતાને કનકવો રાખી મૂકે છે અને તે એવી દાનતથી કે કોઈ પેચ લડાવે તે પિતાના કનકવાને પિતાની અગાસીના ૧ જેને હાથ મારવા હોય તેને તે નીચલા જ પેચ લેવા પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પાંચમ ] કનકવાની કથની ૩૭ છાપર સુધીમાં સુવાડી ને કે ચંચી કરીને સામાને કનકવો લઇ લે-પિતાના કનવાને હાથ પર લઈ સામાન કનકવો તેડી લેવો. આવા સાથે પેચ લડાવવા તે સહીસલામત નથી, જે કે કેટલીક વાર ઉસ્તાદીથી પેચ લડાવનાર આવાને કનકવો પણ કાપી નાંખી તેને મેટું વકાસી બેસવાને કે આંગળાં કરવાનો પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. વળી લુચ્ચાઈ કરનાર છોકરાં બેવડી દેરી ઉપર કે શણની દેરી ઉપર પણ કનક ચગાવે છે અને બહુ દેરી ન મૂકતાં થોડીક જ દેરી મૂકી કેાઈ પેચ લડાવવા આવે તેની રાહ જુએ છે. એની સાથે પણ સામાન્ય રીતે પેચ ન લડાવવા, જેકે બેવડી દેરી હેય કે શણુની દેરી હેય તે માંજા વડે અન્ય કાપી ન જ શકે એમ તે નહિ. કેઈન કનકે ગાંડ હેય-ખૂબ લોયા કરતો હોય અને તે થોડી દેરી ઉપર ચગાવેલ હેય તે તેની સાથે પેચ ન લેવા, કેમકે એને કનક લેટ હોવાથી એ ખેંચવા માંડે તે પણ એનો ઝટ ન કપાય અને આપણે કનકવો એ ખેંચી જાય. કોઈને દેશીદાર કનકવો ચગ્યા બાદ કમાન આગળથી કે વચ્ચેથી ફાટી જાય ત્યારે માં ઉતારવાથી બગડે એવી ધારણાથી કનક ન ઉતારી લેતાં કઈકને કનક ઝપાટામાં આવી જાય તે પિતાને ભેરવી દેવાની ફિકર રાખતા હોય ત્યારે તેની સાથે પેચ ન લેવા. વળી કોઈને કનક ચગ્યા બાદ તેનું પેચમાં એક કનું કપાઈ ગયું હોય કે દેરીની ગાંઠ સરી જતાં એક કનું છૂટી ગયું હોય અને તે કનક ઉતારી લેતે હેાય ત્યારે પણ તેની સાથે પિચ લેવા સલામત નથી. કોઈએ લેપડી ચગાવી હોય અને આપણે કનક અડધિયું, પાણિયું કે સુરતી હોય ત્યારે એ લેપડીવાળા સાથે પેચ ન લેવા તેમ જ એ પિતાની લેપડીને કન્નામાંથી ભેરવવા માંગતા હોય તે પણ ન લેવા; કારણ કે એનું કનું આવતાં જ એ દેરી છે. તો જેટલી દેરી આપણો કનક ખમે તેટલી દેરી એને કનક પણ ખમે એટલે જેમ જેમ આપણે દેરી મૂકતા જઇએ તેમ તેમ એ દેરી જવા દે તે એની લેપડી કપાય નહિ અને આખરે આપણને આપણે મોટે કનકવો ઉતારવાને પ્રસંગ આવે એટલે આપણી દર બગડે. વળી આપણું અને લેપડી ચગાવનાર વચ્ચે ઍચં. ચી થતાં જે લેપડી તૂટી જાય તે તે એને બહુ ખોટ નહિ, પરંતુ આપણે કનક તૂટે અને કદાચ એનામાં ભેરવાઈ રહે તે એ લેપડીવાળાને ફાયદો થાય. સરવાળે આપણને આમાં લાભ નહિ, કેમકે લેપડી કાપીએ તે તે કંઇ હિસાબમાં નહિ, વાસ્તે આવી બલા વળગવા દેવી નહિ, નહિ તે નિમાઝ પડતાં મસીદ ગળે વળગવા’ જેવું થાય. પેચમાંથી છટકવાના ઉપાયે કેાઈ પેચ લેવા આવ્યો હોય અને આપણે ન લેવા હોય તે કનક ઉતારવા માંડે, કનકવાને બહુ નીચાણમાં રાખ, અથવા તે અણને સમયે ગાય ખવડાવવી કે એક બાજુ કતરાવી લેવો જેથી બનતા સુધી પેચ થઈ શકશે નહિ; પણ આમ કરવાથી કેટલીક વાર અન્ય જને હુરિયો બોલાવે. હરિયો–જેના કનકવા અમુક માણસ સાથે પેચ લડાવતા ઘણાખરા કપાઈ જતા હોય તેથી કે કનકવા ને દોરીની તંગાશ હેવાથી જે પેચ લડાવવા માગતા ન હોય તેની સાથે પેચ લેવાની આતુરતા રાખનારામાંથી કોઈક તેને ઉદ્દેશીને કહે છે કે આવી જા પેચ લડાવવા, બેસી શું રહ્યો છે? આમ કહેવા છતાં પણ જે તે પિચ ન લડાવે કે પિતાને કનક ઉતારવા માંડે તે તેને તે હુરિયો બોલાવે છે. તેને જે જાતને કનક હેય તેની “પી” બેલે છે. જેમકે તેનું ૧ આમ કરનાર “એંચણિયો' કહેવાય છે. ૨ દેશીદાર કનડવાની કમાન જલદી છટકી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ 26 પતંગપુરાણુ [ અધ્યાય ખગલું હાય તા · બગલાની પી' એમ તે ખેલે છે અથવા તેા તેના નામ કે ખીજના ઉચ્ચારણપૂર્ણાંક પી ખેાલાવે છે. જેમકે મગનની પી, ખાયલાની પી ઇત્યાદિ. વિશેષમાં આ પ્રમાણે એ ‘પી’ ખેલાવતા હાય તેમાં એના સાથીદાર કે મળતિયા પણ ઘણાખરા સામેલ થાય છે. કાઇ વાર · પી’ તે બદલે ‘હિપ્, હિપ્, હુરર' પણ ખેાલાય છે. પરતી પકડનારની હાંશિયારી—કનકવા કહ્યુાસર છે કે નહિ તેના ઉપર, માંજાની જાત ઉપર, પેચ લડાવનારની આવડત ઉપર અને ધારેલા પેચ લઈ શકાયા છે કે નહિ તેના ઉપર પેચમાં સફળતા મળવાના આધાર છે ખરા, કિન્તુ બીજા પાસે પરતી પકડાવી પેચ લગાવ્યા હોય ત્યારે એ પરતી પકડનારની હેાંશિયારી ઉપર પણ તે આધાર રાખે છે. જેમકે પરતીમાંથી અમુક વેગથી દારી કનકવાને મૂકાતી હાય તેને વેગ જરૂર પ્રમાણે ઓછેવત્તો કરવા તે કનકવે ચગાવનારની સાથે સાથે પરતી પકડનારના પશુ હાથમાં છે. વળી કાઇક વાર ભપકા મૂકવાના પ્રસંગ આવે—દેર જેટલી જતી હાય તેનાથી એકદમ વધારે મૂકવાના વારા આવે ત્યારે કનકવા ચગાવનાર નેરથી દાર ખેચે છે. એવે સમયે પરતી પકડનાર ગાફેલ રહે તે। હાથમાંથી પરતી પડી જાય અને ક્યાં તા જો એ સમયે એ પરતી ખૂબ તંગ કરી દે તા દારી તૂટી જાય અને તેમ થતાં કનકવા ગુમાવવાને વારા આવે. ૩ કેટલાક કનકવા ચગાવનાર સરતીના પેચ લડાવ્યા બાદ, જ્યારે પવન ખૂબ ફૂંકાતા હાય ત્યારે, કનકવાની દેર હાથમાંથી છેાડી દઇ સીધી પરતી ઉપરથી જવા દે છે અને કનકવાના વેગમાં અને એના વનમાં યથેષ્ટ પરિવર્તન કરવા માટે પરતી પકડનારને યેાગ્ય સૂચના કરે છે. એટલે એને અમલ કરવાની શક્તિ પરતી પકડનારમાં ન હેાય તા વિપરીત પરિણામ આવે છે. નાનાં છે।કરાં કનકવા ચગાવે ત્યારે એમ પશુ બને છે કે એમાંના પરતી પકડનાર સાથે કનકવા ચગાવનારને કંઇક તકરાર થયેલી હાય છે તેા પરતી પકડનાર ચગાવનારની આંખ ઓળવીને દારી પર દાંત વડે કુત્તિ મૂકી દે છે કે ક્ાવે તે એકાદ અંદર આંટા તેાડી નાખે છે અથવા તા હાથે કરીને ખરી વખતે પરતી ગુંચવી નાખે છે, પરંતુ આમ કરવુ તે શાભાસ્પદ નથી. ક્રાઇ પણ રમતમાં સાથી તરીકે જોડાયા પછી તે રમતમાં હાર ખવડાવવામાં હાથે કરીને કારણભૂત બનવું તે નાલાયકી છે. કનકવા લપટાવવાની રીત—આપણા કનકવા ચગેલા હાય અને એવામાં કાષ્ટના કનકવા પાછળથી કે ખાજુથી કપાઇને આવતા હેાય ત્યારે એ કનકવાને આપણા કનકવાની મદદથી પકડવાના વિચાર થઈ શકે. આપણે કનકને જેટલા ઊંચા, આડા કે કતરાતા થઇ શકે તેટલા ક્ષેત્રપ્રદેશમાં થઈને પસાર થતા કનકવાને લપટાવી શકાય, પણ જો તે છેક કન્ના આગળથી કપાઇને જતા હોય તેા લપટાવાય નહિ; કેમકે કપાયેલા કનકવો લપટાવી શકાય તે માટે થેાડી ધણી એની સાથે દેરી હાવી જોઈએ. પાછળથી કનકવા કપાઇને આવતા હોય ત્યારે આપણે! કનકા બહુ દેાર ઉપર હોય તા એ પાછળથી કપાઈને આવતા કનકવાને એ રીતે લપટાવાયઃ (૧) એક તે એ કનકવાને આપણી પાસેથી થેાડેાક આધ્રા જવા દેવા. લગભગ આપણા કનકવાનું કન્ડે આવે ત્યાં સુધી તે આગળ વધે નહિ ત્યાં સુધી તેને લપટાવવેા નહિ; અને (૨) બીજ, પાછળથી આવતા કનકવાનું કન્તુ લઈ લેવાય તેવી રીતે પ્રથમથી જ પ્રયાસ કરવા. આ ખીજા પ્રકારમાં એક લાભ છે કે જ્યાં સુધી પાછળથી કપાઈને આવેલા કનકવા આપણા કનકવાના ક્ષેત્રમાંથી પસાર ન થઇ જાય ત્યાં સુધી તેને લપટાવવા માટે એક કરતાં વધારે પ્રયાસ થઇ શકે, જ્યારે પહેલા પ્રકાર પ્રમાણે લપટાવવામાં ભાગ્યે જ એક કરતાં વધારે વાર પ્રયાસ કરવાની તક સાંપડે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પાંચમ ] કનકવાની કથની બીજા પ્રકાર પ્રમાણે કનકેવા લપટાવવામાં કેટલીક વાર ભય રહે છે અને ખાસ કરીને એ ભરદેરીએ કપાયેલો હોય ત્યારે; કેમકે એ સમયે આપણે એને કન્ના આગળથી લપટાવીએ અને પછી ઉતારવા માંડીએ તેટલામાં એ કોઈક સ્થળેથી પકડાઇ જવાનો સંભવ રહે છે અને તેમ થતાં જે આપણામાં એ કનકવો લપટાયો હોય અને સાથે સાથે અન્યત્ર પકડાયો હોય તે નાહકની આપણે ખેંચતાણ કરી આપણે કનક ઉતારવા પડે છે. આથી ભરીએ કપાયેલા કનકવાને પહેલા પ્રકાર પ્રમાણે લપટાવો વિશેષ અનુકૂળ ગણી શકાય. પ્રથમ પ્રકાર પ્રમાણે કનકે લપટાવવા માટે આપણે આપણું કનવાને ખેંચવા જોઈએ. એ બરાબર ખેંચાય અને પસાર થતા કનકવાની દર સાથે આપણું દોર અથડાય અને આપણું કનકવાનું લગભગ કનું આવશે એમ જણાય એટલે આપણું કનક્વાને થોડી થોડી દેર મૂકતાં જવું જોઈએ અને સાથે સાથે લટાવતાં રહેવું જોઈએ જેથી કપાઈને જતા કનકવાની દેર આપણી દેરી સાથે બરાબર વિટલાઈ જાય. એ પ્રમાણે વીંટળાઈ જતાં કપાયેલે કનકે સર બંધ થશે. પછી તો જાણે આપણે કનકો આપણું હાથ પર ચગવાને બદલે કપાઈને જતો કનકવો જ આપણે હોય અને આપણું હાથ ઉપર ચગાવાતો હોય તેમ લાગશે. તેમ થતાં આપણે આપણો કનક ગ્ય રીતે ઉતારવા માંડે. એ કાર્ય જે ફતેહમંદીથી પાર પડે છે તે આપણને અને અન્યને આનંદ થાય છે અને પછી “વહુવર આવ્યું', “અમે વહુવર લાવ્યા” એવા પિકાર એમાં અને વધારે કરે છે. બીજા પ્રકાર પ્રમાણે કનક લપટાવો હેય તે પણ કપાઈને જતાં કનકવાની દેરીને આપણા કનકવાની દર અડકે એટલે આપણે આપણું કનકવાની દેર છેડવી જોઇએ અને સાથે સાથે એને લેટાવતાં રહેવું જોઈએ જેથી ટુંક સમયમાં કપાઈને જતો કનક સરતે બંધ થાય. આમ થતાં આપણે આપણે કનક યોગ્ય રીતે ઉતારવો. કનક લપટાવવામાં મુખ્ય વાત એ છે કે જે કનકવો લપટાવીએ તે અને જેના વડે લપટાવીએ એ બે કનકવામાંથી એકનું લગભગ કનું આવવું જોઈએ અને જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે પ્રસ્તુત કનકવો સરવો ન જોઈએ. આમ થાય તો જ અન્ય કનક લપટાવી લાવવામાં વહુવર લાવવામાં સફળતા મળે; નહિ તે કપાઈને જતા કનકવો મળવાને બદલે એની દેર સરતી રહેવાને લીધે તે આપણે કનકવો લેતે જાય-કાપતા જાય, અને તેમ થતાં તે “લેને ગઈ પૂન એર ખેઇ આવી ખસમ” જેવો ખેલ થાય. કાઇ કનક કપાયે હેય કે ચગાવ્યા બાદ તૂટી ગયો હોય અને એની દેર કોઈ ઝાડમાં કે અન્ય સ્થળે ભેરવાઈ ગઈ હોય અને એ ચગ્યા કરતું હોય તો તે પણ લપટાવી શકાય છે, પરંતુ એમાં વિશેષ આવડતની જરૂર છે. જો એ સ્થિર ચગ્યા કરતો હોય તે આપણે એના કરતાં આગળ દર મૂકી જવી અને પછી એને સરસર ખેંચીને કાપવો અને પછી લપટાવે અથવા તો સરતા મૂકીને તે કાયા બાદ લપટાવે, કિન્તુ એને કાપ્યા વિના લપટાવો નહિ. બહુ પવન કુંકાતે હેય ત્યારે અથવા તે આપણે કનક ખૂબ જેસદાર હોય ત્યારે અથવા તો કોઈ મામુલી લેપડી જેવો કનેકો કપાઇને જતે હેય ત્યારે કનકવા લપટાવવાનેવહુવર લાવવાનો લાભ ન કરે. इति श्रीपतङ्गपुराणे पतङ्गविग्रहवेष्टापनवर्णनात्मकः पञ्चमोऽध्यायः समाप्तः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય અધ્યાય ૬ કનકવાની મોસમ અને એ વખતનું વાતાવરણ કનકવાની સમ—ગુજરાતમાં કનકવા ઘણુંખરૂં માગશર કે પિસથી માંડીને તે મકરસંક્રાન્તિ સુધી સામાન્યતઃ ચગાવાય છે, અને તેમાં પણ ખાસ કરીને નાતાલના દિવસો દરમ્યાન છોકરાઓને રજા પડતી હોવાથી તેઓ આ દિવસોમાં ખૂબ કનકવા ચગાવે છે. સુરતમાં મકરસંક્રાન્તિ પૂર્વે માસ કે દેઢ માસથી ને એ મકરસંક્રાતિ પછી આવતી અમાસ સુધી-દસ પંદર દિવસ સુધી કનકવા ચગાવાય છે. મુંબઈમાં તે લગભગ શ્રાવણ માસથી તે ઉતરાણુ પછી પણ એકાદ મહિના સુધી કનકવા ચગાવાય છે. મહારાષ્ટ્રમાં તે નવરાત્રિના દિવસેએ કનક્વા ચગાવવાની મુખ્ય મેસમ છે એમ માની લેક્ટોરેં પુસ્તક (પૃ. ૮૨)માં કહ્યું છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – “ગુર્થા UIFા કામ મારી જ ઔષાનૂન લુક હોવાના સંક્રાંતીપર્યંત વધુ બસો. परंतु महाराष्ट्रांत पतंग उडविण्याचा मुख्य हंगाम बटला ह्मणजे नवरात्राचे दिवसांत असतो." આ પુસ્તકના ૮૪માં પૂછગત નીચેની પંકિતઓ પણ અત્ર નેંધી લઈએ – “ह्या खेळाचा प्रसार गुजराथ व उत्तरेकडील देशांत जास्त आहे. त्यांचा पतंग उडविण्याच्या हंगाम त्या देशांत पौष महिन्या पासून तो वैशाख महिन्या पर्यंत असतो." કનકવાને અંગે શરત-જેમ સુરતમાં કાઠિ લડાવવાની શરતે અસલ બકાતી અને હજી પણ એ કેટલેક અંશે ચાલું છે તેમ કનકવાને અંગે પણ શરત થતી. જેમકે બે જણ શરતમાં ઉતરતાં. એક જણ બીજાને કહે કે હું અમુક સંખ્યામાં કનકવા દીવાસળી વડે ફાડી શકીશ અને જે તેમ ન કરી શકું તે એટલા કનકવાના પૈસા મારે ભરવા અને એ ફાડવા માટે લીધેલા તમામ કનકવા તમને આપી દેવાશે. કેટલીક વાર સળી આરપાર નીકળી જવી જોઈએ એવી પણ શરત થતી. કે કોઈ વાર સળીને બદલે બેઆની કે પૈસા વડે અમુક સંખ્યામાં કનક્વા ફાડવા કે એ બેઆની કે પૈસે આરપાર પસાર થાય તેમ કરવું એવી શરત કરાતી. કેટલીક વાર કેવળ કનકવા જતા કરવા અને તેના પૈસા ભરવા ઉપરાંત અમુક સંખ્યામાં રીલે પણ જીતનારને આપી દેવાની શરત થતી. વિશેષમાં, મને એમ હુરે છે કે કનકવાની *કમાન છટકાવવા બાબત પણ શરતે કરાતી. વેચનારની હરિફાઈકેટલાંક વર્ષો ઉપર સુરત શહેરમાં કનકળ્યા અને માંજો બનાવી વેચનારા વચ્ચે હરિફાઈ થતી. દાખલા તરીકે બે વેચનારા માન દરવાજે જઈ કનક ચગાવતા ૧ ફાડવાની શરત કરાઈ હોય તે તે વખતે જે ચીજ વડે એવી શરત કરવામાં આવી હોય તે કનકવામાંથી આરપાર પસાર ન થાય તો ચાલે. ૨ કાડવાની શરત કરનાર પોતાના ભાઈબંધ પાસે કનેકવા ૫કડાવે જેથી તે એના કહ્યા મુજબ એ કનકવા એની સામે ધરી રાખે; કેમકે કનકવા ફાડી શકાય તે માટે એ કેમ પકડાયા છે તેના ઉપર પણ આધાર રહે છે. કેવળ ફાડનારની આવડત ઉપર જ આધાર રહેતા નથી ૩ આ સળી બે જાતની હોઈ શકેઘડીને અણુદાર બનાવાયેલી અને તેમ કર્યા વિનાની. જે જાતની સળી વાપરવાની શરતમાં હા પડાઈ હોય તે વપરાય. ૪ આ કમાન એક બાજુએ કે બંને બાજુએ છટકાવવી એ વાત પહેલેથી નક્કી કરાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ બો] કનકવાની કથની અને મહેમાંહે પિચ લેતા. એ પેચ ઘણે વખત ચાલતા, અને અંતમાં એક જણને કનકવો કપાઈ જતા તે હારી ગયેલે ગણત. આવા પેચ જોવા સેંકડે માણસે હાજર રહેતા. જેને કનકે ન કપાય હેય તેના કનકવા અને માંજા વખણુતા અને તેને સારો વકરે તે. ખાવડું–લગ્નને આગલે દિવસે છોકરાવાળાને ત્યાં જે નાત (જમણે) કરવામાં આવે છે તેને “ખાટું વડું' કહે છે. એવી રીતે મકરસંક્રાતિનો દિવસ લગ્નનો દિવસ ગણાતો હોવાથી એને આગલે દિવસ “ખાટું વડું' કહેવાય છે. મેડામાં મેડા એ દિવસે કનકવાઓને કનાં બાંધી ઠાંસી જેવામાં આવે છે એટલે કે કનકવાને કન્ના બાંધી તેને થોડેક દૂર સુધી દેર મૂકી ચગાવી જોવામાં આવે છે જેથી તે કલ્યાસર છે કે નહિ તે જાણી શકાય અને જે એ કwાસર ન માલમ પડે તે તેને તેમ બનાવી શકાય. આમ કરવાનું કારણ એ છે કે મકરસંક્રાતિને દિવસે તેમને દિવસે તે એમ કનક ઉતારચડ કરો પાલવે નહિ. મકરસંક્રાન્તિને લગતું વાતાવરણ મકરસંક્રાન્તિને દિવસે ખાસ કરીને સુરત શહેરમાં નાનાં નાનાં છોકરાં જ અગાસી ઉપર કનકવા ચગાવવા ચડતાં નથી, પરંતુ મેટી ઉમ્મરની કુમારિ. કાઓ અને વૃદ્ધો પણ એમાં ભાગ લે છે. આથી દરેક ઘરની અગાસીઓ નાનાં મોટાં સ્ત્રી પુરૂષોથી ચીકાર દેખાય છે. વળી આકાશમાં પણ ખૂબ કનકવા ચગતા જોવાય છે. કોઈ સામાને કનકવો કાપે એટલે તે અને તેના મળતિયાઓ “કાઈ..', “ કાદે' ઇત્યાદિ અવાજે કરે છે. એવી રીતે કોઇના પેચ ચાલતા હોય અને તે બહુ નીચાણમાં જતા હોય ત્યારે અથવા તે કનક કપાઈને દર પડતાં કેઇ એના ઉપર વાંસડ-મુંડ મારી (જુઓ ચિત્ર ૫૩) કે ૪ોલ મારી પકડે છે (જુઓ ચિત્ર ૫૫). એ સમયે “એ...દોરી છોડ” વગેરે બૂમ સંભળાય છે. કોઈ કનક કપાઈને કોઈની અગાસી ઉપરથી કે આગળથી જતો હોય ત્યારે અથવા તે અન્યને બનાવવા માટે એ ભાઈ! ભૂરી આવી, અડધિયું આવ્યું, છે મારે, શું મારો, પકડે, પકડ ઇત્યાદિ શેરબર સંભળાય છે. કોઈને મતદાર કનક ફાટી જતાં “મદાર કુ...સસ' વગેરે બૂમ પડે છે. આ પ્રમાણે જુદી જુદી બૂમેથી ચોમેરનું વાતાવરણ આખો દિવસ ગાજતું રહે છે. કનકવાને પૂછડું બાંધી ચગાવ્યાં હોય અને પછી થોડીક વારે એ પૂછડું સરી પડે ત્યારે એ પડતું જોવામાં રમુજ પડે છે. વળી કેાઈનું કનું તૂટી જાય ત્યારને દેખાવ પણ આનંદ આપે છે. આ ઉપરાંત સુરત શહેરમાં તે વૃદ્ધો પણ કનકવા ચગાવે છે. એવામાં કોઈક વાર કોઈ વૃદ્ધના અન્ય સાથે પેચ જતા હોય ત્યારે એની ઢીલી બેસેલી કાછડી અચાનક નીકળી જાય છે તે તેને વખતે અન્ય પાસે એ કાછડી બેસાવતા નજરે પડે છે. આ પણ એક રમુજને પ્રસંગ ગણી શકાય. ૧ આ દિવસે મુંબઈના વરિષ્ઠ ન્યાયમંદિર (High Court)માં જાહેર (૧) તહેવાર પળાવનાર તરીકે પહેલ કરનાર આ સુરત શહેરના સ્વ. નાનાભાઈ હતા એમ કહેવાય છે. ૨ પહેલાના પ્રમાણમાં તો હવે કંઈ જ નથી. અત્યારે જેટલા કનકવા મકરસંક્રાન્તિને દિવસે ચગે છે એટલા વીસેક વર્ષ ઉપર નાતાલના દિવસમાં ચગતા હતા. એની પૂર્વે તે એટલા બધા કનકવા ચગતા તા કે મકરસંક્રાતિને દિવસે પકડેલ કનકવા સાચવી રાખ્યા હોય તે બીજે વર્ષે કામ લાગતા. મોટી અગાસી હોય તો આમથી તેમથી કેટલા યે કનકવા આવીને પડતા. કેટલા યે કનકવા ભરદોરીએ કપાઈન જતા પકડાતા. કોઈ કાઈ તે કનકવા ખૂબ પકડાયા હોય તે તે સાચવી રાખવા માટે પ્રત્યેક કનકવાની બંને બાજાની કમાન છટકાવી તેને હા સરસી રાખી એની આસપાસ કનકવાને કાગળ લપેટી સાચવી રાખતા. ૭ વાંસના ઉપર ઝાડ કે ઝાંખરાં બાંધી આ તૈિયાર કરાય છે, કેમકે એકલા વાંસ વડે દોરી પાડવી મુશ્કેલ પડે છે. આથી ઝાડ કે ઝાંખરાં હોય તે દેરી એમાં ભેરવતાં તે સરી ન જાય. ૪ દોરીને એક છે કે બંને છેડે ઠીકર વગેરે બાંધીને તેયાર કરેલ લંગરિયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [ અધ્યાય કનકવા ઉપર ફાનસ—ઉતરણને દિવસે કે એના આસપાસના ક્રાઇ દિવસે કેટલાક લેકા ફાનસ ચગાવે છે. લગભગ અડધિયા જેવા વજનદાર અને શને શન કુન્તાવાળા કનકવા અને કેટલીક વાર એની નીચે પૂછ્યું ખાંધી તદ્દન સ્થિર કરાયેલા એવે! કનકવા ચગાવી પાથી અડધી રીલ જેટલી દોરી મૂકી એ ારી સાથે (જુઓ ચિત્ર ૫૭) જેમાં મીણુબત્તી સળગતી રાખવામાં આવી હાય એવું એક ક્ાનસ બાંધવામાં આવે છે. એ ખાંધ્યા પછી ધીરે ધીરે દેરી છોડવામાં આવે છે અને તેમ થતાં ક્ાનસ ઊંચે તેમ જ આધે જતુ જાય છે. કાઇ કાષ્ઠ એક કરતાં વધારે ફાનસ પણ ચગાવે છે. તેમ કરનાર એક ફ્રાનસ થેાડેક દૂર જાય એટલે એ દેરી સાથે બીજું ક્ાનસ ખાંધે છે. વળી એ કેટલુક દૂર જાય એટલે ત્રીજી ફ્રાનસ ખાંધે છે. આવી રીતે ક્રાઇક તે સાત સાત ફાનસા પણ આવી રીતે એક સાથે ચગાવે છે. ૪૨ ક્ાનસ ચગાવનાર ધણુંખરું અંધારૂ થવા આવે ત્યારે અને તે પણુ આસપાસ નકવા ચગતા બંધ થાય અને હેાય તેા તે ઉતરી જાય પછી ફાનસ ચગાવે છે. આનું કારણ એ છે કે કનકવા ઉપર ફ્રાનસ ચગાવ્યા બાદ કાઇ એની સાથે પેચ લેવા આવે તે પેાતાના કનકવા કપાઇ જવાના ભય રહે છે. ક્રાઇ ટીખળીએ પાછળથી કનકવા ચગાવ્યા હેાય તે નસવાળા નકવાના ફ્રાનસમાં મીણુબત્તી ખળતી હાવાથી જો એ ટીખળીને આવડત હેાય તે તે હાથ મારીને આ કાનસવાળા કનકવા કાપી શકે, કેમકે એ કનકવાને ગાથ ખવડાવવી પરવડે નહિ તેમ જ એ તદ્દન સ્થિર હાવાથી અને બહુ દૂર ગયા હૈાવાથી તે સહેલાઇથી ગાય ખાય પણ નહિ. કનકવા પર ફુગ્ગા, ઘટે અને ખુરસી—જેમ કનકવા ઉપર ફ્રાનસ બાંધવામાં આવે છે તેમ કેટલીક વાર એની સાથે પુગ્ગા કે ઘંટ પણ ખાંધવામાં આવે છે અને પછી તે પશુ દેરી મુકાતાં આકાશમાં ઊંચે જાય છે. આવી રીતે ખુરસીના આકારની પણ એક ચીજ નકવા સાધારણ ઊંચે ચગતાં તેને આંધવામાં આવે છે. સામાન્ય રીતે કનકવા દેરી કે માંજા ઉપર ચગાવાય છે, પરંતુ ફુગ્ગા સાથે બાંધવા હાય ત્યારે કેટલાક તાર ઉપર કનકવા ચગાવે છે જેથી એની સાથે તારથી બાંધેલા ફુગ્ગા કાઇ પેચ લડાવી કાપી ન જાય. કેટલીક વાર એ ફુગ્ગા છૂટી જતાં કે છોડી મૂકાતાં એ સડસડાટ ચાલ્યા જાય છે. એ જોવાની રમુજ પડે છે. કાઇક એક મોટા કનકવા ચગાવી તેને ઘેાડે થાડે અંતરે ખીજા નાના નાના કનકવા બાંધે છે અને પછી ઘેાડીઘણી દેરી મૂકી હાથ પરથી તેાડી મૂકે છે. એ જોવાની પણ મજા પડે છે. અટકચાળાં—આ દુનિયામાં કેટલાકને અટકચાળાં કરવામાં આનંદ આવે છે. એ સ્વભાવવાળા કેટલાક છેકરા હાય છે, કાઇને કનકવા ચગતા હૈાય ત્યારે તે તેના ઉપર ટાંકીને ગલેાલ મારી તેને ફાડવા કાશીશ કરે છે. વળી કેટલીક વાર તેઓ દેરીને બંને છેડે ઠીકરું કે એવું કઇં બધી એને ઉછાળી કાઇકના કનકવા ઉપર નાંખે છે. આવે વખતે કનકવો ચગાવનારે દર મૂકીને અથવા તે સરસર કનકવે ઉતારીને એ કાપવુ જોઇએ, નહિ તેા ક્રાઇક વાર એ એવ ુ લંગર એના કનકવા કાપી નાંખે. એક જ અગાસીમાંથી એક કરતાં વધારે કનકવા ચગતા હોય ત્યારે એમાં ક્રેષ્ઠ અટકચાળા હાય તા તે પેાતાને કનકવા એવી રીતે ચગાવવા માંડે કે અન્યના ચગેલા કનકવામાં ભેરવાય અને પછી એને પણ પેાતાના કનકવા ઉતારવા પડે. કાઇ વાર કોઇતી સાથે એ અગાસીમાંથી જીએ ચિત્ર ૪૯ થી પર્. ૧ આ ક્ાનસે। જાતજાતના આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ છો] કનક્વાની કથની ચગાવનારના સરસ પિચ જતા હોય ત્યારે એ જ અગાસીમાંથી જે કોઈ અટકચાળાને કનક ચગતો હેય તે તે પિતાને કનકવો હાથે કરીને અન્ય ચગાવનારના હાથ પરથી પેચ લઈ એના કનકવામાં પોતાને ભેરવે છે અને આમ કરી અન્યને સંકડામણમાં નાંખે છે. નિયમ–સામાના કનકવા ને દેરી પકડવા એ અનીતિનું કાર્ય છે. એ અનીતિને પણ કંઈક મર્યાદા રહે તે માટે અમુક નિયમો પ્રવર્તે છે. જેમકે (૧) એક જ મહેલાવાળાને કનો કપાતાં એની દેરી એ મહેલામાંના અન્ય જનથી પકડાય નહિ. (૨) કનકવો કેઈ સ્થળે ભેરવા હાય અને તે કાઢી આપી શકાય તેમ હોય તો એક જ મહેલામાં રહેનારા પરસ્પર તેમ કરે. (૩) કોઈ એક અગાસીમાંથી, કપાયેલો કનકે કે તેની દેરી પકડાય ત્યાર પછી આસપાસની અગાસીમાંથી એ પકડી શકાય તેમ હોય તે પણ પકડાય નહિ. આ નિયમનો ભંગ થવાની તૈયારી જણાતાં “એ હાથ પર છે” એમ પહેલે પકડનાર બૂમ પાડે છે, અને તેમ થતાં, જે અન્ય એ પકડેલ હોય તે તે માટે ભાગે છોડી દે છે. મહેલામાં ઝુંડા લઈને જે બહારના છોકરાઓ કનકવાની મેસમમાં ફરે છે તેઓ તે પરસ્પર આ નિયમને જવલે અનુસરે છે. એથી તે કનક કપાઈને આવતાં પડાપડી ને લડાલડી થાય છે અને ભાગ્યે જ કોઇના હાથમાં એ આખો જાય છે અને દેરનું પણ તેમ જ બને છે. તેમ છતાં મહોલ્લામાં આવા રખડતા છોકરાઓમાંથી જે કનકવા પકડી શક્યા હોય તેઓ પછી જૂજ કિંમતે એ વેચે છે. સામાના કનકવા અને દેશી પકડવાની રીત-ખરી રીતે જોકે સામાની દેરી કે તેને કનકો આપણુથી લઈ જ ન લેવાય તેમ છતાં આ નિયમને નહિ અનુસરનારા જોવાય છે. એમાંના કેટલાક કપાઈ ગયેલા કનકવા કે એની દેરી પકડવા માટે વાંસ ઉપર ઝાંખરાં બાંધી તે તૈયાર રાખે છે (જુઓ ચિત્ર ૫૩) તે કેટલાક લંગર–લ તૈયાર રાખે છે (જુઓ ચિત્ર ૫૫). કેટલાક તે નીચાણમાં પેચ જતા હોય ત્યારે અથવા એમ ને એમ જ કોઇને કનકે લટકી પડ્યો હોય ત્યારે પણ ઉપર દર્શાવાયેલી બે રીતમાંથી ગમે તેને ઉપયોગ કરતાં પંચાતા નથી. પિતાની અગાસીમાંથી જ કનકવા પકડાય તે પકડવા એમ નહિ, પરંતુ આસપાસની અગાસી કે છાપરા ઉપરથી ૫ણ ૫કડી શકાય તે તેમ કરવા કેટલાક લલચાય છે (જુઓ ચિત્ર ૫૪). આ લાલચનું કેટલીક વાર ભયંકર ફળ ભોગવવું પડે છે. કોઈ કોઈ વાર છાપરા ઉપરથી ગબડી પડવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. વાસ્તે આ રીત બંધ કરવા જેવી છે અને એને દાખલો બેસાડવા હોય તે મોટેરાંએ અયોગ્ય વર્તનથી બચવું જોઈએ અને આદર્શ વર્તન રાખવું જોઈએ. કનકવા પકડવાની ઉપર મુજબની રીત ઉપરાંત કપાઈને જતાં કનકવાને પોતાના કનક્વા વડે વીંટળાવી લેવો એ પણ કનકવા પકડવાને એક પ્રકાર છે. પારકાને ચગત કનક પકડવાથી કે નીચાણમાં પિચ જતા હોય ત્યારે એ પકડવાથી કેટલીક વાર તકરાર થાય છે–ગરમાગરમ બોલાચાલી થાય છે–ગાળંગાળી થાય છે. વળી એ કેટલીક વાર એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે સામસામા છૂટે હાથે નળિયાં ફેંકાય છે (જુઓ ચિત્ર ૫૬) અને એથી ઇતર જનને પણ કઈક વાર એના ભેગા થવું પડે છે. 1 આ સંબંધમાં ર. દવે અમે બધાં (પૃ. ૧૧) માં નીચે મુજબ ઉલ્લેખ જોવાય છે – “હરામખોર, કમબખત, પતંગ નહિ મળતા હોય તે ભીખ માગો ભીખ, સાલે ઝોલ મારનાર કોણ? હમણાં બતાવી દઉં છું.” ૨ કેટલાક આવું થશે એમ ચોક્કસપણે માનતા હોઈ છાપરું ચળાવે ત્યારે ભાંગેલાં નળિયાં સંધરી રાખે છે. પછી આ ઉતરણની મોસમમાં એ ભાંગેલાં નળિયાં અને દેટેડાં તેમ જ ઢેફાને ટોપલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરણ [ અધ્યાય કાપને કનક કપાઈ જતાં જે એની દોર પકડનાર સાવધ ન રહે તે કેટલીક વાર આંગળાં ચીરાઈ જાય છે, કેમકે જેની જેની દેર પકડવામાં આવે તેમાંથી કઈક પકડનારનાં આંગળાં કાપવાના ઈરાદાથી એક બે વાર થોડી ઢીલ મૂકે છે. એટલે દર પકડનાર તે ખેંચવાના લોભમાં પડે છે. એવે વખતે પેલો ઓચિંતે આચકે મારે છે અને તેમ થતાં દેર પકડનારનાં આંગળાંને મોટે ભાગે ઇજા થાય છે. વાસી ઉતરણ, ગોરવ, ઉઠમણું અને વરસી–જેમ સુરત શહેરમાં મકરસંક્રાતિને આગલો દિવસ “ખાટું વડું' કહેવાય છે અને મકરસંક્રાન્તિને દિવસ લગ્ન' કહેવાય છે–એ ઉતરણને દિવસ ગણાય છે તેમ એના પછીનો દિવસ “વાસી ઉતરણ” તરીકે સંબોધાય છે. મકરસંક્રાતિ અને ત્યાર બાદ આવતી અમાસની વચ્ચે જે એક કે એથી વધારે રવિવાર આવતા હોય તે એ રવિવારે કેટલાક લેકે રાંદેરને સામે કાંઠે આવેલા ગેબનસા જઈને કનકવા ચગાવે છે. વળી મકરસંક્રાતિ પછી જે અમાસ આવે છે તે દિવસે સુરત શહેરમાં ઘણું લેકે સ્ટેશન નજીક આવેલા ઘેબીગદ્દે જઈ કનકવા ચગાવે છે અને ત્યાં અરસ્પરસ પેચ લે છે. અંતમાં જે કઈ કનકવા રહે તે ચગાવી હાથ પરથી તેડી મૂકે છે. આ પ્રમાણેની કનકવાને લગતી પ્રવૃત્તિને કનક્વાની ગોરવ', “ઉઠમણું કે કનકવાની વરસી' કહે છે. સુરતમાં હિંદુસ્તાની કનકવા–એમ કહેવાય છે કે હરબખસ જેપુરવાળાએ અને બુલાખી પહેલવાને આ શહેરમાં જયપુર, દિલ્હી વગેરે સ્થળના હિંદુસ્તાની કનકવા દાખલ કર્યા. સુરતને શેખ-ગુજરાતમાં-બકે આખા મુંબઈ ઇલાકામાં કનકવા ચગાવવામાં સુરતના જેવો શોખ અન્યત્ર જેવા નથી. અહીં તે કિશોર વયની કુમારિકાઓ અને વૃદ્ધો પણ કનકવા ચગાવે છે. વળી એની પાછળ કેટલાક તે દર વરસે વીસથી પચ્ચીસ રૂપિયા ખરચે છે અને એ શોખ પૂરો પાડવા માટે જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી ઉતરણના બે ત્રણ દિવસ આગળ અને બે ત્રણ દિવસ પાછળ રજ મેળવે છે–નોકરી પર જતા નથી. અહીં જે જાતજાતના કનકવા ચગે છે તેમાંના એકનું નામ સુરતી છે એ ઉપરથી, અહી કનકવા ચગાવવા માટે જ અગાસી ઉપર નાની અગાસી કે ધાબા જેવું રખાય છે એ ઉપરથી તેમ જ “આઠ વાર ને નવ તહેવાર ” એ કહેવતને ચરિતાર્થ કરનાર આ શહેરમાં ત્રણ ત્રણ ઉતરણ ઉજવાય છે તે ઉપરથી સુરતના શોખનું અનુમાન થઈ શકે છે. વિશેષમાં એમ માનવાનું કારણ મળે છે કે સુરતની અસર મુંબઈ, અમદાવાદ વગેરે સ્થળમાં થયેલી છે, કેમકે પહેલાં ત્યાં અત્યારના જેટલા કનકવા ચગતા ન હતા. એમ કહેવાય છે કે હાલના અહાના બક્ષીજીના દાદાને ત્યાં નાતાલમાં આગા લેકે આવતા અને તેઓ રેશમની દેરીના માંજા ઉપર કનકવા ચગાવતા. કહે છે કે છેક દરિયામહેલમાંથી ચગેલો કનક મોટા મંદિરમાંથી ચગેલા કનકાવા સાથે પેચ લેવા આવતા. इति श्रीपतङ्गपुराणे मकरसङ्क्रान्तिपर्वाराधनसञ्जकः षष्ठोऽध्यायः समाप्तः । અગાસીના એક ખૂણામાં કે છાજલીમાં મુકાવી રાખે છે. પછી ભલભલાં નિશાનબાજને પણ છક કરે તેવી રીતે નળિયાં મારે છે. સાથે સાથે “જનથી મારે સાલાને, હરામખેરે એમના મનમાં સમજે છે શું ? માથાં ચીરી નાંખો' ઇત્યાદિ અવાજેથી વાતાવરણ ગજાવી મૂકે છે. ૧ હવે સુરતી કનકવામાં સફેદ કનક્વા મળતા નથી. વળ ચાર આંખદાર કે ચાર પાનદાર કનક પણ જણાતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ સાત ] કનકવાની કથની અધ્યાય ૭ પ્રકીર્ણક કનકવાની ઉત્પત્તિ-કનકવાની ઉત્પત્તિ શાને આભારી છે તે ચોક્કસપણે જાણવામાં નથી. એમ મનાય છે કે એની પાછળ ધાર્મિક દષ્ટિ રહેલી છે. આના સમર્થનમાં એમ કહી શકાય કે ન્યુઝીલંડન મેરી (Maori)ને મન તે હજીયે કનકવા ચગાવવા એ ધાર્મિક ક્રિયા છે અને તેથી તે એ સમયે એક ગીત (kite-song ) પણ ગવાય છે. કેરિયાની પ્રજા (Korean)નું માનવું એ છે કે કોઈ એક સરદારે કનકવા પર ફાનસ ચગાવી પિતાના સૈનિકોને પ્રેત્સાહિત કર્યા હતા, કેમકે એ સૈનિકે તે એને જોઇને ભૂલથી એમ સમજ્યા હતા કે એ કઈ નવો તારો છે અને એ દિવ્ય સહાયની નિશાની છે. - આપણું આ ભારતવર્ષમાં કનકવા કાણે, ક્યારે અને કેમ દાખલ કર્યા તે જાણવું બાકી રહે છે. એમ કહેવાય છે કે દિલ્હીમાં લુકમાન હકીમે માંદા માણસનું મન અન્યત્ર પરોવવા માટે કનકવો બનાવી ચગાવ્યો. કનકવાની પ્રાચીનતા–એમ કહેવાય છે કે ટેરેન્ટમ ( Tarentum )ના આચિટસ (Archytas) દ્વારા ઇ. સ. પૂર્વે ચોથા સૈકામાં કનકવા શોધી કઢાયા, પરંતુ એ પૂર્વે ઘણા ઘણું પ્રાચીન સમયથી એશિયાની પ્રજાઓમાં અને ન્યુઝીલંડના મેરી જેવી અસંસ્કારી જાતમાં કનક્વા ચગાવવાની પ્રવૃત્તિ હતી. રાષ્ટ્રીય રમતગમત-કરિયા, ચીન અને જાપાનના લેકમાં તેમ જ ટેકિંગ, આનામ ને મલયના લેકમાં કનકવા ચગાવવાની પ્રવૃત્તિ એ રાષ્ટ્રીય રમતગમત છે, કિંતુ યુરોપમાં એ એટલી લોકપ્રિય નથી. | કનકધાની ઉજવણ-જેમ ગુજરાતમાં મકરસંક્રાન્તિને દિવસ ને મારવામાં અક્ષયતૃતીયાને દિવસ પતંગદિન ગણાય છે તેમ ચીનમાં પ્રત્યેક વર્ષના નવમા મહિનાની નવમે દિવસ પતંગદિન (kitest day) તરીકે ઉજવાય છે. એ દિવસે દરેક પરિસ્થિતિના છોકરાઓ અને પુર કનકવા ચગાવે છે. વિશેષમાં કેરિયા, જપાન, ચીન અને પૂર્વ એશિયામાં વેપારીઓ પણ ઘરાકની રાહ જોવાની હોય તેવે ફાજલ સમયે કનકવા થગાવે છે. અન્ય દેશના વિવિધ જાતના કનકવા–ચીન અને જાપાનમાં અનેક જાતનાં પક્ષીઓ, પdragon, પશુઓ ને માછલાંના આકારના કનકવા ચગાવાય છે. મલયમાં પણ ઘણી જાતના કનક્વા છે, પણ તે બધા પૂછડા વગરને હેય એમ tailless શબ્દ ઉપરથી હું અનુમાન કરું છું. ઈ. સ. ૧૮૯૩માં જેહર (Johore )ના સુલતાને ચિકાગે. માં પંદર જાતના કનકવા મોકલ્યા હતા. એશિયાના કોઈ એક ભાગમાં, જેમાંથી અવાજ નીકળે છે એવા (musical) નવા ચગાવાય છે. ત્યાંના અg જો એમ માને છે કે પિતાના ઘર ઉપર રાત્રે આવા કનકવા ચગતા રાખ્યા હોય તે નિશાચરો નાસી જાય. પ્રયોજન-ઉપગ–હિલી-રાજા C (પૃ. ૧૯૫૬)માં કહ્યું છે કે “મારતવર્ષ જ ૧ જર્મન ભાષામાં આને “drache" કહે છે અને એ પક્ષીના નામ ઉપરથી કનકવાને અંગ્રેજીમાં kite' કહેતા હોય એમ લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ [અધ્યાય मनोरंजन के लिये पतंग उड़ाया जाता है। परंतु पाश्चात्य देशो में इसका कुछ व्यावहारिक उपयोग મી યિા ના સા હૈ ”૧ આ સંબંધમાં એ ઉમેરીશ કે યુદ્ધમાં વાવટો, ફાનસ વગેરે ઊંચકવા માટે કનક ચગાવાય છે. કેટલીક વાર માણસને ઊંચકવા માટે લંગરેલા વાયુયાન ( captive baloon)નો ઉપયોગ ન કરતાં કનકવાનો ઉપયોગ કરાય છે. એ માટે ઈ. સ. ૧૮૯૪માં ૩૬ ફૂટ જેટલે ઊંચે કનક ચગાવાયો હતો. પાછળથી આવા મેટા કનકવાને બદલે નાના નાના છએક કનકવા ચગાવાયા હતા. વળી વાયુની ગતિ, દિશા ઈત્યાદિની માહિતી મેળવવા માટે-meteriological use માટે પણ કનકવા ચગાવાય છે. આ ઉપરાંત કનક ચગાવવાથી વીજળીના સંબંધમાં બેન્જામિન કેન્કલિને એક કરોધ કરી હતી તેની પણ અત્રે નોંધ લેવી દુરસ્ત સમજાય છે. આ સંબંધમાં A School Course in Science (pp. 245–246)માં એના કર્તા રા.દેસાઈ અને રા. મહેતા નીચે મુજબ નિર્દેશ કરે છે – "Benjamin Franklin proved, by an interesting experiment, that an electric charge was present in the clouds. He provided a kite with a pointed metal wire at the top and let it fly tip in the sky when a thunderstorm was approaching. To the lower end of the thread he fastened an iron key and to the key he tied a silk thread to hold it, so that the key would be insulated from him. When it rained, the key gave out sparks when the hand was brought very near it, showing there by, that the wet thread conducted an electric charge from the clouds. By this experiment Franklin proved that electricity was present in the clouds and that lightning was caused by electric discharges between two clouds or from a cloud to earth.” કનકવાને જાહેરાત માટે ઉપયોગ-કનવાના જે વિવિધ ઉપયોગો છે તેમાંના એક પિતાના ધંધા વગેરેની જાહેરાત કરવી એ છે. તેમ કરવા ઇચછનાર પોતાના કનકવા ઉપર ટૂંકમાં જાહેરખબર લખી તેને ચગાવી હાથ પરથી તેડી મૂકે છે, કેમકે કનકવા ઉપર લખેલી જાહેરખબર કંઈ મોટા અને ઊંચે ઉડાવેલા કુષ્મા ઉપરની જાહેરખબરની પેઠે દૂરથી વાંચી શકાય તે સંભવ નથી. આથી કનકવો તેડી મૂકાતાં તે જેને મળે છે તે એ જાહેરખબરથી વાકેફગાર બને છે, અને વખતે અન્યને પણ તે એ સંબંધી જાણ કરે છે. કનકવાની ઊંચાઈ-કનકવો કેટલો ઊંચે ચગી શકે તેને મુખ્ય આધાર કનકવાની રચના અને દેરીના પ્રમાણ ઉપર રહેલું છે. આ સંબંધમાં સવિત્ર માઈ તેરે પુતવાના ૮૩મા પૃષ્ઠમાં નીચે મુજબ સૂચવાયું છે – ૧ કેટલાક પિતાના ખેતરની પ્રતિકૃતિ (photograph) લેવા માટે કનક ચગાવે છે જુઓ પૃ. ૮. આ સંબંધમાં એટલું ઉમેરીશ કે છબી પાડવાના યંત્ર (camera) સાથે કનેકવા ચગાવાય છે. ૨ વાયુની ગતિ વગેરે નક્કી કરવા માટે ચગાવાયેલા એક કનકવાની ઊંચાઈ (altitude) ચાર મ સલી અને એને માટે વપરાયેલા તાર (wire)ની લંબાઈ નવેક માઈલ જેટલી હતી. ૩ આના વિશિષ્ટ વર્ણન માટે જુઓ The Encyclopedia Britannica (૧૪મી આવૃત્તિ)ના ૧૩માં પુસ્તક (volume)નું ૪૨૧મું પૃષ્ઠ. ૪ આ શોધ ઇ. સ. ૧૭૫૨માં થઈ હતી અને વિજ્ઞાનિક દષ્ટિએ એ સૈથી પ્રથમ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ સાતમે ] નકવાની કથની " पतंग फारच उंच उष्ठविण्याची इच्छा असल्यास एक पतंग जितका उंच जाणे शक्य असेल, तितका उंच गेला की, त्याच्या दोरीचें खालचे टोंक दुस-या एका पतंगाच्या वरच्या बाजूस बांधावें, व त्यास दुसरी दोरी बांधून तो वर उडवावा; म्हणजे ह्या दुस-या पतंगाच्या मदतीने पहिला पतंग जास्त उंच जाईल." આનું તાત્પર્ય એ છે કે જેને કનકે ખૂબ ઊંચે ચગાવવાની ઇચ્છા હોય તેણે કન જેટલો ઊંચે જઈ શકે એટલે તે જાય ત્યાર બાદ તેની દેરીને નીચલે છે એક બીજા કનકવાની ઉપલી બાજુએ બાંધવો અને તેને બીજી દેરી બાંધી તે ચગાવો એટલે આ બીજા કનકવાની મદદથી પહેલે કનકો વધારે ઊંચે જશે. કનકવાને વેગ–કનકવાને વેગ કેટલે હેય એ પ્રશ્નનો ઉત્તર કનકવાના પ્રકાર ઉપર આધાર રાખે છે. સન્નિત્ર માઠી ક્ષેત્રને પુસ્તકને ૮૪ મા પૃષ્ઠમાં નિર્દેશાયું છે કે છ ફૂટ લાંબા કનક્વાને સરાસરી વેગ ગાડીને જોડેલા એક ઘોડાના વેગ જેટલો હોય છે. કનકવા ચગાવવાથી થતા લાભ-લગભગ દરેક પ્રવૃત્તિમાં ઓછેવત્તે અંશે લાભ અને હાનિ રહેલ છે તેમ કનકવાની બાબતમાં પણ જણાય છે. કનકવા ચગાવવાથી શા લાભ થાય છે એને ઉત્તર એમ આપી શકાય કે બે ઘડી એ મજનું–આનંદનું સાધન બને છે. વળી કેટલાક એમ કહે છે કે એથી આંખ સુધરે છે. વળી કેટલાકનું કહેવું એમ છે કે અગાસી જેવા સ્થળમાંથી ચગાવનારના શરીર ઉપર સૂર્યનાં કિરણે પડે છે તેમ જ એને ઊંચેની ચેકુખી હવા મળે છે એ એની તંદુરસ્તીને પોષે છે. કનકવા ચગાવવાથી થતી હાનિ-કેટલાકના મત મુજબ કનકવા ચગાવવાથી આંખ બગડે છે, કેમકે એકસરખું કનકવા સામું જોયા કરવાથી આંખને ત્રાસ પડે છે. વળી માંજાવાળી દેરી વાપરતાં કેટલીક વાર આંગળાં કપાય છે અને ટાઢમાં તો એ બહુ સાલે છે. વિશેષમાં કનક ચગતો હોય ત્યારે કબૂતર વગેરે પંખીની પાંખ કઈ વાર તેની દેરીમાં ભરાઈ જાય છે અને એ દોરી કાચ પાયેલી હોય અને પાંખ એમાંથી ઝટ ન નીકળી શકે તો એ પાંખ પર કાપા પડી જાય છે, એમાંથી લોહી નીકળે છે અને એવામાં જે કનક ઉતારવામાં આવે કે દેર મૂકી એને વધારે ચગાવવામાં આવે તો સંપૂર્ણ પાંખ કપાઈ જવાને અને અંતમાં પંખીને જાન જવા સુધીનો દારણ અને દુઃખદાયક પ્રસંગ ઊભો થાય છે. આવે વખતે દોરી હાથ પરથી તેડી નંખાય તો એ પંખી કદાચ બચે. જેમ શ્રેયસ્કારી વસ્તુના સેવન સિવાયનું કોઈ પણ વ્યસન હાનિકર્તા બને છે તેમ કનકવાને પણ વધારે પડતો નાદ વખતની બરબાદી કરવા ઉપરાંત કંગાળિયતને નેતરે છે. “ કનક માગે દેરી અને ચગાવનાર માગે ભીખ ” એ કહેવત પણ આ હકીક્તને ચરિતાર્થ કરે છે. કનો ચગાવવા માટે કે તે પકડવા માટે તડકે ને તડકે વધુ વખત રહેવામાં આવે તે કાળા પડી જવાય છે અને લોહી બહુ ઉકળી આવે છે એ પણ આ કનકવાને વધારે પડતો નાદ રાખનારને હાનિરૂપ છે એમ કહી શકાય. વળી પવન નહિ જેવો હોય ત્યારે કુમકા મારી મારીને ચગાવવા જતાં હાથ દુખે છે. આ ઉપરાંત છાપરે કૂદનારના હાથે નળિયાં ને કેટલીક વાર પિતાનાં હાડકાં ભાંગે છે. કોઈ વાર ગાબંગાળી ને મારામારી જેવી કગી સ્થિતિ ઊભી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પતંગપુરાણ [અધ્યાય કનકવાને લગતું ગુજરાતી સાહિત્ય સ્વ. કવિ વિજયાશંકર કેશવરામ ત્રિવેદીએ વિજયવાણી રચેલી છે તેમાં કનકવા વિષે નીચે મુજબ કવિતા છે – “સંક્રાંતની હવારે આકાશમાં ચગતા કનકવા (રેલાવૃત્ત) સંક્રાંતિ સંગ્રામ, દેખું આ છે આકાશે; રણક્ષેત્ર આકાશ, કેવું ગંભીર પ્રકાશે? ઉઠી પ્રભાતે તુરત, અગાસીમાં જઈ જોતાં; સમય અને રણભુએ, દાખવ્યો મુજને ભે હાં. રૂપેરી જો વીર, રહ્યો શો ગગને ગૂમી; ગંભિર થાક્યો દિસે, નિશા આખીએ ઘૂમી. એ ઝાંખા રણહદે, છાપરાં પર વળિ જશે; દિસે પસરતા પૂત્ર, ફરી તે શું હશે? આસપાસ જે ઝાડી, દાખવે રણની સીમા; પૂર્વ તરફ કંઇ ભાસ, દિસે દીગત લિટીમાં. ઓ સૂર્યોદય થયે, રંગ આ પ્રભાત કેવું! ઉદ્યમ ઉદ્યમ દિસે, ટાણું સંક્રાંત જ કેવું! શી ગુલાબિ હવાર, ગગનરંગ કે ભાસે! કુમળી આછી હાડ-કવિ, કેવું સહુ હાસે ? ખાય પિયે બણિકણ, જન સહુ ખુશિમાં આજે; ધુમ્ર પીગળી સ્વરછ, બચ્યું નભ કેવું રાજે? સુરિ જોદ્ધો કીર્ણ ત્વરાથી ફેંકિ શું આવે! પવિત્ર સંધૂ દિસે, કે ન ખુશિ સમયે આવે ? દૈવી જેઠો એહ, ઠાવકે થઈને જેએ; રણે લતા વીર, અવર જોહા જે હેએ. જોદ્ધા ઝાઝા અહીં, છત–આશે આથડતા; એગ્ય જોઇને એક-બિજાસું ખૂબ જ લાતા. ઓ આ દીસે શસ્ત્ર, સર્વને બાંધ્યાં વસે; પણ વાયૂરુ૫ તથિ, અશ્વ હસ્તી ના ભાસે ! આગળવાળો લડે, પાછલાસું ફંટાઈ અંતરિક્ષમાં અજબ, ચાલતી એમ લડાઈ ! કે ગગને ખુબ ઘુમે, છાપ-હેબક કે ખાતે; લ લહૂ કરિ કેક, હારિ હિંમત ઘર જાત! સર્વ વસ્તુનો નાશ, નાશથી ડરવું શું છે? બંધ થવું નિસ્તેજ, એથિ કાં પડવું ન ઘરે ? ધન્ય ધન્ય આ લડે વિનાં શિરનું ધડ કેવું? ઘુમતું કરતું કતલ, મસ્તિમાં ગાંડું શરૂં. ટકિ ભૂજ કુટિ પણ, કપાતાં માથાં લડતાં; ફરફર પવને સુકાઈ, આવિ પૃથ્વી પર પડતાં. જોતાં જોતાં માંહ્ય, ઘણું મસ્તક અહિં તુટતાં; પડે શસ્ત્ર પિશાક, પૃથ્વી પર જન તે લુંટતાં. નથી મુખી કે સૈન્ય, જjતાં જુદાં કાંઈ; સરખે સરખા દિસે, ઠંદ્વયુદ્ધ કરતાં અહાં. ઓ આ બે ભડવીર, દ્વયુદ્ધ કરતા રા; બાણાસુર બાવરે, હમેલે લહું હરિ પૂરા. વિચિત્ર દિસતે અસુર, લડે શું ગર્વ ધરીને ? સાંધા શરિર ઘણાક, હસ્ત જ્યમ રહ્યા ફરીને ! કૃષ્ણ-ચક્ર ખુબ ફરે, શબ્દ મુખ ફરરર કરતૂ! લોટતું કાપતું હસ્ત, અહપણું અરિનું હતું! શું ચાલ્યું છે યુદ્ધ, સમય લાગે આ કેવો! સ્થળ કેવું, શા દિસે,-સ્તબ્ધ દાનવ ને દેવો ! એ આ આવ્યું પતંગ, જેમ બાણાસુરની મા!! છુટી ગયા બે વીર, હશે એથી શું હીના? ના ના, કૃષ્ણ મુકયો,-અસુર લાજે વહેવણની! લાજે મ નવ દેખિ –નગ્ન વણજારણ વનની ? ખૂલે ડાંડિ યશ-હાર, જાય આ કે અસમાને; કૃષ્ણ-શીર પર થઈ, વીર ચંમર ૨૫ જાણે!! એ આ કેવી લાલ, ચમકતી કરતી ચાળા; ઉર પેરિ શા કળસ, પાન ચમચક છે કાળાં! ૧ “મરણિયે-મરવાને તૈયાર થયેલ માથાં વગરને એ (લયે; અથવા, માથે ચિરક બેલે એ (કનક)”—વિજયવાણી (પૃ. ૩૨૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ All rights reserved. ] [H. R. Kapadia. Page #66 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ સાતમો ] કનકવાની કથની પણ આ બાજુદાર, પેચ કરવા આવે છે; કુનું સ્થાન, સિરું લાલ, ગોથ કેવી મારે છે ?! મરહિ ગઈ મેમુદી, માન શું ધરતી ભાસે ! પણ વળિ ધીમે રહી, આવિ કેવી આ પાસે ? થયા પેચ પણ ભંડ-પડ્યો વચમાં ત્રીજે આ; પણ દેતાં તે દુખ, થયો પોતે પૂરો આ ! હેય ચાલતા પેચ, પડે વચમાં ત્રીજે જે, દઇ બીજાને દુઃખ, ખમે પોતે મુખેં તે ! ખેન જાણિ એ ગયું, બહેન કરતાં ખુબ લેટે; વચમાં વચમાં નમી, મેમુદી દિપતી માટે! રામરોટલે કે, ગયા કના ગંઠાઈ, ઓ સૂતાં એ ઉઠયાં, અહા કેવી સરસાઈ !! સરકી ચાલે કેવિ, લેટતાં કેવાં હશે; છુટી ગયાં એ પેચ, ઘુમે ગગને શાં જેસે ? એ આ આવી કવિ, કનકવી કુમકી ખાતી; પુંછડૂ કેવું ઉડે, ગેલ કરિ શી શરમાતી ! પણ આ ખળ કે દિસે, કાળિને ખેંચી જાતે; પણ છટકી ગઈ કાંપ, દિસે હાવાં પસ્તાતો. ધરમડાંડિયે જાય, અહા ધારે છે જૂન; શ દીસે છે રસિક, ખેલ એ પણ હિંદુને ! રૂપકમાં કહિ વાત, જન સહુ શિક્ષા લેજે; હંસ પડે ગ્રહિ સાર, તજી દુર્ગુણ સહુ દેજે. અહા જેવું ભિતર, બહાર તેવું નવ નિકળે; એ ભાષાને દેવ, કે હું અધુરા કાવ્યબળે. ધન્ય દિવશ સંક્રાંતિ, ધન્ય આતુરતા મહારી; હર્ષ થકી સંગ્રામ, જેઉં હજિ ધારી ધારી! જોઈ એમ એ ગગન, લગન લાગી રહે રોજે; કહે વિજય હું મન, તર્કની એવી મેજે !!” –વિજ્યવાણી (પૃ. ૩ર૪-૩૩૧) કાહુ બિરલાબાની સુનત ઍક ઉછે, આહા કૈસી ફિર બિદ્યાનંદ લગન લગત હૈ, બિજ ભવન ત્યારે ત્યારે મત પવન, કવન પતંગ બડે જેશપે ઉડત હૈ.” –વિજયવાણુની વિ. સં. ૧૯૭૯ની પ્રસ્તાવના (પૃ. ૭). કનકવાનાં ગીત (જોડકણાં)-કનકવાને પરણાવતી વેળા તેમ જ એનું વરસી વાળતી વેળા જે કેટલાંક ગીત-જોડકણું સુરત તરફ બેલાય છે એ હું અત્ર જતાં કરું છું. જૂનું નર્મગદ્ય (પુસ્તક ૧લું, બીજી આવૃત્તિ, ઇ. સ. ૧૯૧૨)નાં પૃ. ૪૧૫-૧૬માં પણ કનકવા વિષે ઉલ્લેખ છે. એ પણ આપણે જોઈ લઈએ – શેરના કાગળના કનકવા છોકરા રે, તમારે મઝા છે-શેરનાં કાગળિયાંના કનવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે તારે તેમાં ફીનાનસે અને કે દેખાશે અને પછી એકદમ ગોથ ખવાડી તમારા મેટેરાઓને બતાવે છે કે, તમારી નિાનસ અને બેંકે આમ જ હવામાં ચડી ચળકી હશે. ને આમ જ પાછી નીચે પડી સુઈ ગઈ હશે અને પછી “આનું કરનાર તે આમ ગયું ને અંડળમંડળ હાથમાં રહ્યું' એમ બોલી હૈયાશક હાથમાંની દેરી પણ મુકી દેવી પડી હશે. છેકરાઓ, હવે તમારે વારે છે પણ જરા ધીરા રેહ- દેરી, મને લાહી, કામડી, તૈયાર કરવા માંડે, એટલે કનક્વાનાં કાગળ (શેરનાં ખેમાં) પણ રસ્તે કુદતાં કરતાં તમારી પાસે આવશે !” રા. કાલિદાસ કૃપાશંકર શેલતે કનકવાના સંબંધમાં બે કટાક્ષકાવ્યો લખ્યાં છે? એક કાવ્યનું નામ “ઉતરાણ” રખાયું છે અને તે કવિવર નાનાલાલના “ધર્મના વીર એ આર્યપુત્ર ઊઠજે ”નું “પ્રભાતિયું’ એ રાગનું પ્રતિકાવ્ય છે, જ્યારે બીજા કાવ્યનું નામ પતંગજંગ' રખાયું છે અને એને રાહ “નારાયણનું નામ જ લેતાં તેને તજીયે રે” રખાયેલ છે. આમાંનું પહેલું કાવ્ય નીચે મુજબ છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સુરતના વીર એ ! કે ન કે વા – દા રી ની આવું ઉતરાણ વા ન ભે! મ ડ જે R * પતંગપુરાણ “ઉતરાણુ . રીલ ‘ ગેંડા ’ તણી, પા એ લી હ્યુ ટી પરતીઓ, દ્વાર, પીંડા, વાળ તાં રાત્રિ એ R જો દુકાના મહીં કે ન કે વા – દે રી ની, ટ્રક નાં ૐ ૐ નાં ઝુંડ જા મે ! પાણી', અડધીયાં’, ‘લાલ', ‘પીળી' અને કાળી 'ના થાય સા દા ૐ પા ટે! તે હૈં વે લી ભુ ખ ણુ, જે કા 4 સ ર્ તી 'ના મૂક જે દે રી ત ણી, જ મુશે મા ૩ તા તે પડે મુમ કાકી " વા ગી વાય ફાકા છગનને કે હૈ મગન છાપરે કૂ દતા, તે વળી મૂછ ૫૨ તા ૧ દે તા; "6 મારે પાણીએ આજ અડ કે તાંવેંત એણા જ પેચ શાખીને! આ જ મમ કે ન કે વા = જગ માં ઈ કે ન ઃ વા તણા નમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉત્તર તણુા, ઝ ડી એ. જ઼ીસન ’ની શી ૐ ઉંચી ઉઠો, ધ ડી આ; દડા, ક' છે ક પકડા૰, ” જી એ ઉડે કારમી, લપેટી ? ગુળાં, વી તી. કાકી દેરી લુંટે, ૫૨તી પકડી પણે, પે ચ અ ગા શી એ, ઘૂ મે ભા ન ભુ લી, પડતાં ઉંચે ગગનમાં, འུ་ આજ ઢી લી. ગગનમાં, કા ૪ પેા, ’ શે ા ણી સંગે ચડ્યા, જે ઇ લે જો સ પા ટ; તંદુ શે દાણી એ; લાખ્ કે હ્રા ક્યો ! ૨ ગી લ કા કા; “ કાઈપાચ્છ”ની, એ ત મા સા ૧ ૨ B ૫ [ અધ્યાય www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ સાતમો ] કનકવાની કથની પખજે, નીરખજે, સુરત રમણે ચડવું, લું ૮ જે કહા લ એ છે અને રે. વાસી ઉતરાણ ને બીવડ્યા પછી, ન હિ મળે એ ક શે બે ક ન ક . ૮ ક્ષત્રિજયા ઘૂમ્યા, વૈભવ ત્યાગીને, યુ દ્ધ નાં ૬ દુભિ વા ગી યાં જ્યાં; આજ એણી પેરે ઘૂમતા સુરતીઓ, બા ૫ ના ૮ વ્ય ની હ ળી ક ર વા ! ૯ 9 , આ બ લ ક ર ક ત્રી મં ત નો, આ જ ના ભે દ કાં ઇ જ જ છું; બાપ ને દીકરી, પત્ની સંગે પતિ, ક ન ક વા- રી ની મે જ મહા ! ૧૦ જગતના એકમાં ફિફ કહી ગયા, ભ ર ત ભૂમિ ખ રે છે અને ખી, એ ભરત ભૂમિમાં સુરત એક જ ગયું, ખા ન ને પાનનું ખૂબ શે ખી. ૧૧ સા ત છે વા ર ને આ ઠ ત હે વ ર ની, કહે વ ત સ ર ત માં સાચી પડતી; એક ઉતરાણુ છે, હિંદભરમાં બધે, સુરત માં થાય એ ની ત્રિપુટી. ૧૨ વિશ્વ છે ખળભળે, પહાડ તૂટી પડે, આ વ તી આ ફતે છો ને લા ખો; કનકવાજંગ મળશે નહિ ફરી ફરી, છ થ તે ૬ વ્ય કે રે ધુ મા ડો ! ૧૩ જમણુના સ્વાદ ફેશન તણુ ઠાઠના, લા લ કહે રી ત મે જ ણી તા છે; વા ર ત હે વ ર ને લી જ તે માં તમે છ વન ના શે અને એ ળ ખે છે. ૧૪ શાન્ત છે, દાંત છે, રસિક છે, ધનિક છે, છે શું રા મો જ ને શો ખ ક ર વે; ઢીલને પરહરી કનક્વા દેરી લઈ, આ જ ક ર જે ત મે કહે ૨ સ ર છે. ૧૫” इति श्रीपतङ्गपुराणे प्रकीर्णकसम्मकः सप्तमोऽध्यायः समाप्नः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પર પતંગપુરાણ [ પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ : લંગરિયાં ને ઘસરકાટ્ટા લંગરિયાં અને તે લડાવવાને અથ–સાદી દેરી કે માંજાને એક છેડે ઠીકરાનો કકડ, નાને સરખો પત્થર, ફીરકી કે એવી બીજી કોઈ જરા વજનદાર ચીજ બાંધીને એ દેરી - કે માંજાને બીજે છેડે હાથમાં રાખી લટકાવેલી ચીજને ઝુલતી રાખવી તે “લંગર” કે “લંગરિયું' કહેવાય છે. બે કે એથી વધારે છેકરાં આવાં લંગરિયાં, સામાનું લંગરિયું કાપી નાખવાના ઈરાદાથી એક બીજામાં ભેરવે છે તેને “લંગરિયાં લડાવવાં” કહેવામાં આવે છે. આ લંગરિયાં લડાવવા માટે ઓછામાં ઓછી એક બામ જેટલી તે દોરી કે માં જે જોઇએ જ. માસમ–ઘણુંખરું કનવાના દિવસમાં અને કેટલીક વાર ત્યાર પછી પણ થોડાક દિવસ લંગરિયાં લડાવાય છે, કેમકે કનકવા ચગાવતી વેળા દોરી કે માંજ ગુંચવાતાં તે ન ઉકેલાતાં કકડા પડે છે અથવા તે થોડીક દોર કે માંજો પકડાય અને તે ચગાવવાના કે કનનાં બાંધવાનાં કામમાં વપરાય તેમ ન હોય તે લંગરિય માટે દોરી મળી રહે છે અથવા તે એના કેટલાક ખાસ શોખીને કનકવા ચગાવવા માટે કામમાં લઈ શકાય એવી દેરી કે એ માં પણ આ કામ માટે વાપરે છે. નિયમ–લંગરિયાં લડાવનારા તમામ જણ પાસે ક્યાં તે સાદી દોરી કે શણને દરે કે માંજે હવે જોઈએ એટલે કે બધા પાસે એક જ જાતનું સાધન હોવું જોઈએ. લંગર તરીકે બાંધેલી ચીજ ભલે જુદી હોય એને કંઈ વાંધો નહિ. કોઈ બે કે એથી વધારે જણાં સાદી દેરીથી લંગરિયાં લડાવતાં હોય તેવામાં કોઈ કાચ પાયેલી દેરીવાળું લંગરિયું લડાવે તે તેણે નિયમનો ભંગ કર્યો ગણાય-તે લુચ્ચ ગણાય અને બીજાં તેની સાથે લંગરિયાં લડાવે નહિ. હાથલંગરિયાં લડાવવાની રીત–જેમ કનકવાના પેચ કેમ લેવા એમાં પણ હોંશિયારીની જરૂરિયાત છે તેમ સામાનું લંગરિયું કાપવામાં પણ આવડત જોઈએ. કેઈએ લંગરિયું લગભગ ઊભી સીધી લીટી જેવું પકડી રાખ્યું હોય તે ઓચિંતા પિતાના લંગરિયાને તેના ઉપર ઘસરકે બેસે એ માટે પિતાનું લંગરિયું છેલ્લે મારી જલદી ભેરવી આચકે મારવામાં આવે તે સામાનું લંગરિયું કપાઈ જવાનો સંભવ છે. જે બેમાંથી એકેનું લંગરિયું ન કપાય તે પછી બંને જણાં પિતાપિતાની દોરી ખેચે છે-આચકા મારે છે અને તેમ થતાં એકનું લંગરિયું અને કોઈક વાર બંનેનાં લંગરિયાં કપાઈ જાય છે કે કોઈક વાર લંગર તરીકે બાંધેલી ચીજ છૂટી જાય છે. જેનું લંગરિયું થોડીક દોર ઉપરથી કપાયું હોય તે બાકી રહેલી દોરી સાથે ગાંઠ બાંધી જેડી દે છે અથવા તે એ દરને જતી કરે છે, અને હાથમાં રહેલી દેરીએ વળી બીજું ઠીકરું કે એવું કંઈ બાંધી લંગરિયું તૈયાર કરે છે. કેટલીક વાર લંગરિયું લડાવતી વેળા તે હાથમાંથી છૂટી જાય છે અથવા કેટલાક સામાની દોરીમાં ઘસરકે પાડવા માટે હાથે કરીને છોડી દે છે, પરંતુ એમ કરવું એ તો લુચ્ચાઈ કહેવાય. કેટલીક વાર બે જણાં અરસ્પરસ પિપિતાનાં લંગરિયાં ભેરવી ત્રીજાને ગમે તેના લંગરિયા ઉપર પેતાનું લંગરિયું નાંખવા કહે છે. પહેલાં બે હોશિયાર હોય છે તે કેટલીક વાર ત્રીજે એનું લંગઠુિં નાખે કે તરત જ તેનું લંગરિયું પેલાં બે જણ પિતાનાં લંગરિયાને ઝેક આપીને-ઉછાળીને કાપી નાંખે છે. કેટલીક વાર ત્રણથી પણ વધારે જણાં લંગરિયાં સાથે લાવે છે અને સામાનાં લંગરિયાં કાપવા માટે ખેચંખેંચા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ નવાની કથની પ૩ પગલ‘ગરિયાં—આ તા હાયલગરિયાંની વાત થઇ. હવે આપણે પગલ’ગરિયાંને વિચાર કરીશુ. એકબીનનાં લંગરિયાંમાં આંટી ભેરવી પાતે લગર તરીકે વાપરેલી ચીજ પેાતાના પગના અંગૂઠા ને એની જોડેની આંગળીમાં દબાવી ખસતા જવું અને જરૂર જણાય તે પ્રમાણે દારી છેડતા જવી તે પગલંગરિયાં લડાવવાં' એમ કહેવાય છે. દેરી છેડવામાં કે ખસવામાં અમુક પ્રકારના ફરક પડતાં પેતાનું કે મામાનું લંગરિયું કપાઇ જાય છે. જો દેરી બરાબર સરે તેમ તે છેડાય તા તે મેટે ભાગે સામાનુ જ લ ંગરિયું કપાય. * ઘીસરકાટ્ટા—જેમ કેટલાકને કનકવા ચગાવવાના શેખડાય છે અને કેટલાકને લગરિયાં લડાવવાનેા શેાખ હોય છે તેમ કેટલાંક ટેકરાંએાને સામમામી દીસરકાટ્ટા લડાવવાને શાખ હૈય છે. દારીના એક નાના કકડા પોતાના હાથમાં રાખી એ વડે બીજાના હ્રાથમાં રહેલા દારીના કકડાને ઘસરકા લગાવી કાપવાની રમત તે થ્રીસરકાટ્ટા' કહેવાય છે અને એવી રમત રમવી તે ‘શ્રીસરકાટ્ટા લડાવવા' એમ કહેવાય છે. ધીસરકાટ્ટાના પ્રકાર—ઘીસરકાટ્ટા એ રીતે લડાવાય છેઃ (૧) આંટાલને અને (૨) આંટા લીધા વિના. પેાતાના હાથમાં દેરીતેા એક છેડે પકડી રાખી, ખાનએ તે હાથ વડે પકડી રાખેલી દેારીમાંથી બીજો છેડે પસાર કરી–આંટે લઇ, એ છેડા ભીન્ન હાથ વડે પોતે પકડવા અને પછી બંને જણાએ સામમામી દેરીના ઘસરકા લગાવવા તે ઘીસરકટ્ટાના પહેલા પ્રકાર છે; અને પોતે બે હાથ વડે દેરી પકડવી અને સામે પણ તે પ્રમાણે દેરી પડે એટલે આંટા લીધા વિના પેતાની દેરી વડે સામાની દેરી ઉપર ધસરકા પાડવા તે ઘીમરકાટ્ટાનેા ખીજો પ્રકાર છે. જેમ ખીજી બધી રમતેામાં લુચ્ચા માણસે લુચ્ચાપ્ત કરે છે તેમ આમાં પણ એવી કેટલીક લુચ્ચાઇ કેટલાક કરે છે. એક લુચ્ચાઇ તો એ છે કે પેાતાની દેરી કપાઇ જવાની અણી ઉપર હૈાય ત્યારે અથવા તેા સામાની દેરી ઉપર નાહકના ઘસરકા પાડવાની ખુચ્છા થાય ત્યારે પેાતાના હાથમાંથી દેરીને એક છેડા છેડી દેવા તે છે. બીજી લુચ્ચાઇ એ છે કે કાઇ ન જાણે તેમ બેવડી દેરી રાખી ઘીસરકાટ્ટા લડાવવા. इति श्रीपतङ्गपुराणे लङ्गरियक- दवरकसङ्घर्षणनामकं प्रथमं परिशिष्टं समाप्तम् । પહેલ...] પરિશિષ્ટ ૨ ઃ 'પરિભાષા ૪૫ અક્ષયતૃતીયા, ૨૨ અેરિયા પરતી, ૭ અડધિયુ, ૧૯ અડધીધીસ, ૨૮ આચા, ૧૬ આંટી, ૪ આદાસીસી, ૮ આનાકિન્ના, ૩૬ ઈંગ્લંડ, ૪૪ ઉમણું, ૪૦ ઉતરણ, ૨૯ ઉતારવું, ૨૫ ઉપલું કન્તુ, ૨૬ એક તે શૂન, ૨૭ એકવડાં કનાં, છ અણુિયા, ૩૫ એ ંચ એસી, ૨૦ કડુ, ૮ કતરાયેલે નકા, ૨૮ કતરાવવું, ૨૫ કનકવાની અવળી ભાજી, ૨૫ કનકવાની સવળી બાજી, ૧૧ કનકવાનું માથું, ૩૦ કથાસર કનકવા, ૨ નકવી, ૧ કનકવા, ૩૧ કનકવે ઉતારવા, ર૯ કનકવા મૂકાવવા, ૨૮ કનકવા લપટાવવા, ૨ કનકૌવા, ૨૫ કનું, છ કન્નાતે કનકવા, ૨૫ કનાં, ૧, ૨૫ નાં બાંધવાં, ૨૭ કન્નાવુ, ર૭ ફી, ૩૪ કવન, ૧૧ કમાંચ, ૧૧ કમાન, ૨૯ કમાન છટકવી, ૧૦ કડા, ૧૮ કરગરા, ૪ કળિયું, ૪ કાગડી, ૧૭ કાચ, ૧૭ ૧ આ પરિભાષામાં આપેલા શબ્દો સામે પૃાંક આપેલે છે. એ પૃડાં માટે ભાગે, એ શબ્દ પ્રથમ કયાં સમજાવાયે છે તેને ઉદ્દેશીને છે. વિશેષમાં આ પરિભાષામાં કનકવાનાં અમુક નામે કે જેને ખ્યાલ સહેલાઇથી આવી શકે તેમ છેં તે ાડી દેવાયાં છે તેમ જ કેટલાંક શાંનાં નામ પણ છેડી દેવાયાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પતંગપુરાણ પરિશિષ્ટ કાચ પાયેલ દેરે, ૧, ૧૦ કા૫, ૭ કાપકમાન, ૫ કાપલી, ૯ કામડી, ૧૦, ૧૧ કાંપ, ૨ કિના, ૮ કિનિયા, ૯ કુંડી, ૧૮ કુત્તિ, ૧૮ કરિયલ, ૧૧ મુજ, ૨૨ ફૂવાનું પિ, ૪ ખડબૂચું, ૪૧ ખાટું વડું, ૩૧, ૪૨ ખુરસી, ૩૫ ખેંચંખેંચી, ૧૦ ખેળ, ૧૫ ગટ્ટા, ૩૬ ગંઠાઈ જવું, ૩૧ ગંડુલ, ૧૯ ગાંઠ, ૪ ગિલંડર, ૨૩ ગુચ્છો, ૨ ગુડ્ડી, ૨૮ ગુંદર, ૩૬ ગૂંચ, ૨૦ ગૂંચળી, ૧૯ ગૂંચળો, ૧૯ ગૂંછળી, ૨૮ ગાથ, ૨૮ ગેથ ખવડાવવી, ૪૪ ગોરવ, ૨૧ ગાળ પરતી, ૨૦ ગોળ પિંડું, કર ઘંટ, ૧૮ ઘસરકે, ૮ ધાર, ૫૩ ઘીસરકાદા, ૨૧ ઘુમટદાર પરતી, ૨૪ ચક્રો, ૧, ૩૦ ચગાવા, ૨, ચંગ, ૪ ચોરી, ૮ ચંદા, ૩, ૧૨ ચમચક, ૨૨ ચરખી, ૧પ ચાપડ, ૩૫ ચામડાની ખેલી, ૧૬ ચારતારી દેરી, ૫ ફાળું, ૨૭ ચેવડાં કન્નાં, ૧૬ છતારી દેરી, ૭ છાપખાઉ, ૨૦ છીલ, ૩૬ જર્મની, ૫ જામાસજી, ૧૧ જીભ, ૭ જેસદાર, ૪૧ ઝુડે, ૪૧ ઝોલ, ૧૬, ૩૬ લે, ૯ ટકી, ૧૫ ટેલર, ૩૪ ઠસાવવું, ૪૧ ઠાંસી જેવું, ૧૪ કુમકે, ૧૦ ઠંડું, ૧૮ ડેવાને માંજો, ૧૪ ઢચક ઢચક, ૧૧ શ્રદ્ધા, ૮ ઢઢણત કનક, ૮ ઢઢણવું, ૧, ૧૦, ૧૧ શ્રદ્ધો, ૬ ઢાલું, ૨૯ ઢીલ, ૨ ઢેચી, ૧૪, ૨૮ ઢેલ, ૧૬ તકલેદી દોરી, ૧, ૪ર તાર, ૭ તાવિયે, ૮ તિલંગ, ૨ તિલગી, ૨, ૮, ૧૨ તુક્કલ, ૩૫ તેલ પૂરવું, ૧૮ દત્તિ, ૨૧ દાંડી, ૮ દુધાર, ૮ દેટિયા, ૧ દેરી, ૭, ૩૭ દેશીદાર, ૮ ધરમદાંડિયે, ૧૮ ધાબે, ૧૫ નખ, ૮ નમી ગયેલે કનક, ૨૦ નાળિયેરી પિંડું, ૧૮ નિસાસ્તા, ૨૫ નીચલું કનું, ૫૩ પગલંગરિયાં, ૯ , ૨ પડાઈ, ૨ પતંગ, ૨ પતંગડી, ૪૫ પતંગદિન, ૨૧ પતાસું, ૨૧ પરતી, ૨૧ પરતે, ૨૧ પરવીટે, ૨૨ પરેટા, ૧૭ પાકી દેરી, ૧૫ પાટલી, ૧૯ પાવીસ, ૨૩ પાસેરિયા પરતી, ૨૦ પિડું, ૨૦ પિલું, ૧૧ પુછલા, ૧૨ પૂછડું, ૭, ૧૨ પૂછડેદાર, ૩૩ પૂરપાટ દેરી, ૩૩ પેચ, ૩૩ પેચ લડાવવા, ૩૬ પેટું, ૨૧ પૈડું, ૭ પિણિયું, ૧૯ પિણીવાસ, ૪ર ફાનસ, ૨૧ ફાળકી, ૨૧ ફાળકે, ૨૧ ફીરકી, ૨૦ ફીરકું, ૭ ફુગી, ૨ ફુગ્ગી, ૩૧, ૪ર કુગે, ૨ કુરી, ૫ કુનું, ૭ પુનેદાર, ૧૪ કુસકું, ૫ કમતું, ૭ કૂમતેદાર, ૩ બગલું, ૧૦ બરોળ, છ બળેલા કાપકમાનવાળે કનકવો, ૧૫ બાકસ, ૧૫ બાના, ૧૯ બામ, ૧૬ બારતારી દોરી, ૫ બાવટાની મા, ૭ બેતાવના પાંચવાળા, ર૭ બેવડાં કનાં, ૧૫ બેંકસ, ૨ બેડલે, ૨૦ ભગાટ, ૩૩, ૩૪, ૩૮ ભપકે મૂકો, ૩૦ ભભકે, ૩૪ ભરદેરી, ૮ ભરારી, ૩ ભુજા, ૮ મકડી, ૪૦ મકરસંક્રાન્તિ, ૬ મછી, ૧૭ મંજા, ૬ મટકી, ૧૨ માછલી, ૧૭ મીજે. ૧૭ માંજો, ૬ માણસ, ૨૮ મામ, ૧૧ મુઢા, ૮ મેમુંદી, ૧૨ મેર, ૧૮ રગડાને માંજે, ૩૫ રામરોટલા, ૧૫ રીલ, ૩૫ રોટલા, ૪૧ લગ્નને દિવસ, પર લંગર, ૩૫, પર લંગરિયું, ૧૯ લચ્છી, ૧૯ લચ્છા, ૩૪ લટકી પડવું, છેલપુક, ૧૦ લાહી, ૧૮ લીસો માં, ૧૭ લુગદી, ૧૭ લૂગદીને માંજો, ૨ લેપડી, ૨ લૂંપડી, ૭ લેટણિયો, ૭ લેટવું, ૪૪ વરસી, ૩૯ વહુવર, ૧૬ વળ, ૮ વાવડી, ૪૪ વાસી ઉતરણ, ૨૦ વીંટાળવું, ૨૧ શણનું પિંડું, ૩૪, ૪૦ શરત ૬ શલેદાર, ૩ શુદ્ધ બગલું, ૨૬ ને શૂન, ૨૬ શૂન્ય શૂન્ય, ૩૪ સપવન, ૩૩ સરકી મૂકવી. ૩૩ સરતી, ૩૩ સરતી મૂકવી, ૧૭ સરસ, ૩૩ સહેલ મૂકવી, ૩૧ સાતરા, ૩૧ સાંતરા પાડવા, ૫ સાદડી, ૭ સાદા કાપકમાનવાળો કનક, ૧, ૩૩ સાદી દેરી, ૭ સુરતી, ૩ સૂઈ જવું, ૩૩ સેહેર મૂકવી, ૧૬ સોળતારી દેરી, ૮ હેલ, ૩૩ હથ્થા મારવા, ૬ હમેલદાર, ૩૩ હાથ મારવા, પર હાથલંગરિયાં, ૧૭ હાથે ઘસેલે માંજો, ૩૪ વાર, 15 Box, 9 Box kite, ૧ આના ચિત્રમાં બંને હાથ પહેળા જોઈએ એમ મારું માનવું છે. ૨ કનક એક બાજુ વધારે લેટતે હોય તે દેરીમાં વળ યાને વળિયાં પડે છે. એ ઉકેલવા માટે કનકવાને બીજી બાજી લટાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું] કનકવાની કથની 9 Cellular kite, 8 Eddy kite, 9 Hargrave kite, 2 Kite, 15 Kites' day, 9 Malay kite, S Tetrahedral kiic. इति श्रीपतमपुराणे परिभाषासम्मकं द्वितीयं परिशिष्टं समाप्तम् । પરિશિષ્ટ ૭ : પ્રશ્નાવલી (૧) અમુક જ ઠેકાણે કનાં બાંધવાનું શું કારણ છે ? (૨) અહીં મળતા કનકવાને એકને બદલે બે કન્ના બાંધવાનું શું કારણ છે ? (૩) કનાં અવળી બાજુએ શા સારુ ન બાંધવાં જોઈએ ? ઉપલા કા ને નીચલા કક્ષા વચ્ચેનાં અંતરે જુદા જુદા માપના કનકવા આશ્રીને રજુ થઈ શકે એ માટે કોઈ કુંચી (formula) આપી શકાય? કન્ના બાંધતી વેળા ઉપલા કન્ના ને ગાંડની વચ્ચેનું અંતર નીચલા કન્ના ને ગાંઠ કરતાં ઓછું રાખવાનું શું કારણ છે? ને શન કે એવા કન્ના બાંધવાથી કનક સ્થિર કેમ રહે છે ? કનકવાને પૂછયું બાંધવાથી એ કેમ સ્થિર બને છે? એક ને શૂન કે એવાં કનાં બાંધવાથી કનક લેટે છે તેનું શું કારણ? શને શનને બદલે દસને દસ કે વીસ વીસ એવાં મોટાં કન્ના બાંધે તે કંઇ ફેર પડે. ખરો અને તેનું શું કારણ? કનાં બાંધવા માટે બહુ મોટી દેરી લેવાય તે કનકવાની સ્થિરતા વગેરેમાં તફાવત પડે? કયા કનકવાની કમાનને વળાંક કેટલે હેાય તે માટે કોઇ કુંચી આપી શકાય ? (૧૨) કનક ઢઢણ હેય તે ઉપલે કને ગાંઠ દેવાનું શું કારણ? (૧૩) કનકવાને વેગ કેવી રીતે માપી શકાય ? (૧૪) કનક કેટલો કતરાતે હેય તે કેટલી કરી કયાં બાંધવી એ કોઈ એક કંચી દ્વારા દર્શાવાય? (૧૫) અમુક જાતને કનકે અમુક સંયોગોમાં કેટલે ઊંચે જાય? (૧૬) કનક્વાને દોરી સાથે છેડી દેવાય છે તે અમુક પ્રકારને વાયુ વાતે હેય ત્યારે કેટલે દૂર સુધી જાય? (૭) કનક ક્યારે કેટલા વેગથી લેટે? (૧૮) કનકવામાં કયારે કેટલે છેલ્લે પડે ? (૧૯) ભપકે મૂકવાથી કનક લેટ બંધ થાય છે તેનું શું કારણ ! (૨૦) કનકે સામાન્ય રીતે જેટલે ઊંચે જતું હોય તેનાથી વધારે ઉચે એને ચડાવે હોય તો એને થોડેક અંતરે બીજે કનક શા સારુ બાંધ? (૨૧) એક કનકવા ઉપર વધારેમાં વધારે કેટલા ફાનસ કેટલે અંતરે ટાંગી ચગાવી શકાય? (૨૨) કનક ખેંચાતાં સામાન્ય રીતે ઊંચે આવે છે તેનું શું કારણ? (૨૩) ઠમકે મારવાથી કનકવામાં શો ફેરફાર થાય છે અને તેમ થવાનું શું કારણ છે ? આ અને આવા બીજા પ્રશ્નોને ઉત્તર અમુક બાબતને ધ્યાનમાં રાખી ગણિતશાસ્ત્રની દષ્ટિએ આપી શકાય, પરંતુ એ ઊહાપોહ અત્ર અસ્થાને થઇ પડે એમ ધારી એ જતો કરાય છે અને એ માટે સ્વતંત્ર ચર્ચા કઈ ગણિતને લગતા માસિકાદિમાં કરવા વિચાર રખાય છે. इति श्रीपतङ्गपुराणे प्रश्नावलीनामकं तृतीयं परिशिष्टं समाप्तम् । नन्समाप्ती व समाप्तमिदं परिशिष्टत्रयसमलङ्कतं श्रीपतङ्गपुराणम् ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી થશ) zichlb boller