Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001497/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દાદાળ, ଅର୍ଣ୍ଣ Ss પBરાહુલ કંધ HUICE HIST RIPT GITCH વણ કબ્રહ અસ્યાખ્યા પંડ્યા GR પપરવાઇ, મિથાઈ, હાથે પ્રવચ#કોટ પૂ.અ7, બ્રી સુબોધસૃષ્ટિ.*. ZZ વિશૂટ પૂ. મુLove767 97ી અ3121વિઠય. સ. Fland 5 icile, HIણEIci. uru A BIYI CXIè | દUDIld ) SPી ગતિ Sષ્ટકગો . 'I Willi Il બી. હિરાગત * સવ વિનાશક લાભનું સ્વરૂપ * વિ, સં', ૨૦૪પ. તા. ૧૦-૧-૮૯ આસો સુદ-૧૦ મંગળવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–૧૨ નવમું પાપ સ્થાનક “લોભ” સર્વ વિનાશક લાભનું સ્વરૂપ પરમ પૂજ્યપાદ અનંત ઉપકારી કરુણાસાગર ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળમાં કેટીશઃ વંદનપૂર્વક कोहं च माणं च तहेव माय, लोभं चउत्थ अज्ज्ञत्थदोसा । एयाकि वन्ता अरहा महेसी, न कुव्वई पाव न कारवेई ।। શ્રી સૂત્રકૃતાંગ આગમના આ લેકમાં કહ્યું છે કે ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે અંતર આત્માના–અધ્યાત્મના ભયંકર દૈષ છે. સર્વે જી પ્રત્યે પૂજ્ય ભાવ-સમતાને વધારવાવાળા મહર્ષિ આ ચારે દેને ફગાવીને પાપની પ્રવૃતિ સ્વયંન કરે અને બીજા પાસે પણ ન કરાવે. પદાર્થોથી પરિપૂર્ણ જગત – અનન્તકાળથી આ અનન્ત સંસાર અનન્ત પદાર્થોથી ભરેલો છે. બ્રહ્માંડમાં મૂળભૂત બેજ તત્વ છે. જડ અને ચેતન. ચેતનકર્તા, ભક્તા છે. જ્યારે કે જડ ભેગ્ય પદાર્થ છે. પુદગલાથી બનેલા પદગલિક જડ પદાર્થોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણેની તરફ આકર્ષિત થઈને જીવે. એ તે પદાર્થ પ્રાપ્ત કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો. દેવ–મનુષ્યની ગતિમાં પદાર્થ સંગ્રહને આ લેભ ઘણે જ વધારે હોય છે. ચારે ગતિના જીમાં જોઈએ કે આ ચારમાંથી કયે કષાય કઈ ગતિમાં વધારે છે? અધિકતર જોવામાં આવે છે કે નરકગતિમાં ક્રોધની માત્રા અધિક પ્રમાણમાં હોય છે, મનુષ્યગતિમાં માનની માત્રા અધિક છે. તિર્યંચ ગતિમાં માયાનું પ્રમાણ વધારે છે, તે દેવતાઓમાં લોભનું પ્રમાણ વધારે છે. ચારે ગતિના જીવો ચારે કષાયથી ભરેલા છે. કોઈપણ જીવ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ કષાય રહિત નથી. સર્વથા કષાય રહિત તા માત્ર એક વીતરાગી-સજ્ઞ અરિર્હત–સિદ્ધ ભગવત જ છે. પાયામાં લાભનુ સ્થાન : ક્રાધ, માન, માયા અને લેભ એ ચારેનુ સામૂહિક નામ કષાય છે, ‘કષાય' ના આ એક શખ્સની અંતર્ગત આ ચારેના સમાવેશ થાય છે. જો તમે કષાયમાં માત્ર ક્રોધને જ ગણતા હૈા અને લેભના સ્વીકાર ન કરતાં હા તે એ તમારી માટી ભૂલ છે. જે પણ આત્માને કમ અંધ કરાવવાવાળા, સસારની પરંપરા વધારવાવાળા પાપતત્વ હાય તેમાં આની ગણતરી અવશ્ય કરવામાં આવશે. પ્રાણાતિપાત આદિ દ્રવ્ય પાપામાં હિંસારૂપ પાપનું સ્થાન સૌથી અધિક છે. તેજ પ્રમાણે અભ્યંતર–આંતરિક ભાવ પાપ સ્થાનક ક્રયાક્રિમાં લાભ સૌથી મેટું પાપ છે. કોણે કહ્યુ` છે કે લાભથી નુકશાન થતું નથી ? ધ તે આવતા દેખાય છે, માન પણ દેખાય છે. પરંતુ માયા, લાભ slow-cold poision” તે ન દેખાય તા પણ તેની ઝેરી અસર તે અ વશ્ય થતી હાય છે. જો તમને પ્રશ્ન કરવામાં આવે કે કાણ વધારે ખરામ છે? ક્રોધ કે માન? અથવા માયા કે લેાભ ? જે આ ચારે કાયાના ક્રમ ઉપ૨ વિચારીએ તેા ક્રોધથી માન વધારે ભયજનક છે, માનથી માયા વધારે ખરામ છે. અને માયાથી પણ લાભ વધારે ખરાખ ! છે અને ક્રોધાદિ ત્રણથી લાભ વધારે ખરાબ છે. ક્રાયમાન-માયા તે સમાં જોવા મળે અથવા ન પણ મળે પરંતુ લેાભ વિનાની એક પણ વ્યક્તિ, એક પણ જીવ સંસારમાં મળવે મુશ્કેલ છે. નાનાથી મેાટા, બાળકથી વૃદ્ધ સવમાં લાભની માત્રા પડી જ છે, એક બાળકના એક હાથમાં લાડુ હોય તે પણ તે ખીને લાડુ મળે એવી અપેક્ષા (લેાભ) રાખે છે. એવી રીતે લાભ પણ ભયાનક છે, નુકશાન કરનાર છે, તે પણ પાપ કરાવે છે, કમ બધાવે છે, એથી અઢાર પાપ સ્થાનકમાં નવમું પાપ ગણાય છે. જો ચાર કષાયામાં એક મીજાને સમાવેશ કરવા લાગીએ તા ક્રમાનુસાર આગળ આગળના કષાયમાં પાછળના કષાયાના સમાવેશ નહી થાય ! ઉદાહરણ-ક્રોધમાં માન-માયા-લાભના સમાવેશ નહી' થાય પણ લાભ એક એવું પાપ સ્થાન છે કે લાભમાં ક્રાય-માન-માયા ત્રણે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ કષાનો સમાવેશ થઈ શકે છે. તીવ્ર લેભી ભવૃત્તિના કારણે ક્રોધ પણ કરે છે, માન-માયાનું પણ સેવન કરે છે. બીજી કેઈપણ રીતે પિતાની ભ–ઈચ્છાને પૂર્ણ કરવા ચાહે છે. લોભ અને મેહ – મેહનીય કર્મને મેહ કહેવાય છે. લેભાનું મૂળ ઘર તે મેહ જ છે, કયારેક એક એ પ્રશ્ન મુંઝવણમાં નાંખી દે છે કે- લેભથી મેહની ઉત્પતિ છે કે મેહથી લોભની ઉત્પત્તિ છે? ઈંડામાંથી મરઘી કે મરઘીમાંથી ઇંડુ? બીજમાંથી વૃક્ષ કે વૃક્ષમાંથી બીજ? એવી જ રીતે મેહને લાભના વિષયમાં જે ઉત્પત્તિના કમને વિચાર કરીએ, અથવા પહેલા અને પછીના કમને વિચાર કરીએ અથવા જ-જનક ભાવ અને કાર્ય-કારણભાવને વિચાર કરીએ તે કેણ કેનાથી ઉત્પન્ન થાય છે? પહેલા મેહ કે લેભ? પહેલા લેભ હસે અને પછી મેહ ઉત્પન થયે? જેમ મરઘી–અને ઇંડુ, બીજ અને વૃક્ષને જવાબ મળતો નથી. તેવી જ રીતે લોભ અને મેહનો પ્રશ્ન...પણ...અટપટે છે. તેને ઉત્તર કેવી રીતે મળશે ? પરંતુ મરઘી અને ઈંડા જેવી પ્રક્રિયા છે. લેભમાંથી મોહ જાગે છે, અને મેહમાંથી લેભ જાગે છે. કુવા ઉપર ચાલતાં રેંટની જેમ કામ ચાલે છે, મેહનીય મૂળ કર્મ છે, મેહનીય કર્મથી લોભને ઉદય થાય છે, અને લોભના ઉદયથી ફરી મોહનીય કર્મ બંધાય છે. આ કમના કારણે અનાદિ અનંતકાળ જીવને આ સંસારમાં વ્યતિત થઈ ગયો છે, ક્યાંય પણ આને અન્ત નથી આવ્યું. જે બીજ બળી ગયું હેત વૃક્ષ ન બનત અથવા વૃક્ષ બળી ગયું હેત તો બીજ ન બનત, એવી જ રીતે તમે લાભને જીતી લીધો હોત તે લેભથી મેહનીય કર્મ ન બનત અથવા મેહનીય કર્મનો નાશ કરી દીધું હોત તે પાછે મેહને આવવાની કઈ સંભાવના જ ન રહેત. મોહ છે તે લોભ છે, કે લોભ છે તે મેહ છે? આ પ્રશ્ર જે વિચારીએ તે શું જવાબ મળે? જેમ કે જે પુછવામાં આવે ચંદ્ર છે તે રાત છે કે રાત છે તો ચંદ્ર છે? સૂર્ય છે તે દિવસ છે કે દિવસ છે તે સૂર્ય છે? એક વાત તે નક્કી જ છે કે સૂર્ય અને દિવસનો અભેદ સંબંધ છે. એક ના વિના બીજે રહી જ નથી શકતો. સૂય Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ વિના દિવસ ન રહી શકે અને દિવસ વિના (રાત્રીમાં) સૂર્ય કયારેય પણ રહી ન શકે. તેવી જ રીતે મેહ છે તો લોભ અવશ્ય છે અને લભ છે તે મેહ અવશ્ય જ છે. અગર જે પુછવામાં આવે કે આગ છે તે ધૂમાડો છે કે ધૂમાડે છે તે આગ છે? હા, તેને જવાબ સ્પષ્ટ જ છે. ધૂમાડો છે તે અગ્નિ અવશ્ય છે. પરંતુ અગ્નિ હોય તે ધૂમાડે હોય કે ન પણ હેય? તેવી જ રીતે લે છે તે મોહ અવશ્ય જ છે. પરંતુ મેહ હોય તો લોભ હોય પણ ખરાને ન પણ હોય. લોભ છે. હોય તે કેાધ-માન-માયા વધારે હોઈ શકે છે. એવી જ રીતે લેભને મેહની સાથે એ કાંઈક અભેદ સંબંધ છે. કે બંને એકબીજાના પૂરક પણ છે. અને એકબીજાના જન્ય-જનક પણ છે. એજ એને ક્રમ છે. લભ ને સર્વ વિનાશક કેમ કહ? આગમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ક્રોધ-માન-માયાથી એક એક વતને નાશ બતાવ્યું છે. જેમ કે ક્રોધથી પ્રીતિ-પ્રેમ-સંબંધ તૂટે છે. માનથી વિનયગુણ-નમ્રતા નષ્ટ થાય છે. માયાથી ઋજુતા (સરળતા) મિત્રતા નષ્ટ થાય છે. આ પ્રમાણે એક ગુણને નાશ થાય છે. પરંતુ લોભ તે એ કષાય છે—એવું પાપ છે કે જેના કારણે આ બધા જ ગુણેને નાશ થાય છે. લોભના કારણે પ્રીતિ-પ્રેમ–સંબંધ પણ તૂટે છે, વિનય-નમ્રતા પણ નષ્ટ થાય છે, જુતા સરળતા પણ ચાલી જાય છે, મિત્રતા તૂટી જાય છે એટલું જ નહીં પણ કેટલાય ગુણ ચાલ્યા જાય છે. ગુણેને સમૂહ અથવા સંપૂર્ણ ખજાને નષ્ટ થતાં વાર નથી લાગતી દા. ત. ભત્રીજો કાકાની દુકાને કપડા લેવા ગયો. એવી આશા હતી કે કાકા એગ્ય ભાવથી કપડા આપશે. કાકાએ જુદા જુદા ભાવના કપડાં બતાવતાં એમ કહ્યું કે જે બજારમાં આજે ભાવ ૮૦ રૂ. મીટર છે. જો કે મને ઘરમાં ૭૦ રૂ. મીટર પણ નથી પડતું છતાં તું મારા ભત્રીજે છે તેથી તારા માટે હું બીજા ૧૦ રૂા. ઓછા કરીને મારા ખીસ્સાના નાંખીને ૬૦ રૂા. મીટરમાં આપું છું કેવી સરસ વાત છે? ભત્રીજે પણ વિશ્વાસમાં આવી ગયો અને ખરીદી લીધું. પરંતુ ભત્રીજાને કયાં ખબર છે? તે કયાં દસ દુકાને પૂછવા ગયો હતો? એણે તે કાકા ઉપર વિશ્વાસ રાખેલો અને કાકાએ તેને વિશ્વાસમાં લેવા માટે પહેલેથી જ ૫૦ રૂા. ભાવને બદલે સીધા ૮૦ રૂ. છે એમ કહીને ૭૦ ની પડતર કિંમત બતાવીને Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ ઉપકારના ૧૦ રૂ. ખીસ્સાના વળી ઓછા કરીને ૬૦ રૂ. માં કપડું વેર્યું. તે વિચારે કાકાને શું નકશાન થયું ? અને તેણે શે ઉપકાર કચે? આ તે વ્યાપારની કળાથી શબ્દની જાળમાં ભત્રીજાને વિશ્વાસમાં લઈ લીધે. એમને તે માલ પ૦ રૂ. ના બદલે ૬૦ રૂ. માં ગમે છે, એટલે કે ૧૦ રૂ. વધારે મળ્યા છે. પછી તે પ્રશ્ન જ કયાં છે? શું સગાં -સંબંધી જેઈને લભ વૃત્તિ ઓછી થઈ જાય છે? અથવા વધે છે? વ્યાપારી-વ્યાપારના ક્ષેત્રે સગાઈ–સંબંધ કાંઈ જ નથી જેતે. વેપારનીતિ પણ લેભથી જ બનેલી છે. લેભથી ભરેલી છે. તેથી લેભના ઘરમાં પ્રીતિ, પ્રેમ-સંબંધ બધું જ નષ્ટ થઈ જાય છે. એવી રીતે લોભ એકજ નહીં અનેક ગુણોને વિનાશક છે. પૂજ્ય વાચકવર્ષે પ્રશમરતિમાં પષ્ટ કહ્યું છે કે सर्व विनाशाश्रयिणः सर्वव्यसनकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ॥ બધા જ પ્રકારનાં વેર-વિરોધ અને ચોરી વગેરે વિનાશનું ઘર તો લોભ જ છે. પરસ્ત્રી સેવન–જુગાર-દારૂ-શિકાર, મધ-માંસનું સેવન, વેશ્યાગમન વગેરે વ્યસનને રાજમાર્ગ સીધો લાભ જ છે. મનુષ્યને પિતાના હિતની વિપરીત દિશામાં જે લઈ જાય તે વ્યસન છે. એને આવવાને રાજમાર્ગ આ લભ છે. એવા લેભની જાળમાં ફસાયેલા ક વ્યક્તિ એક ક્ષણ માટે પણ સુખને પ્રાપ્ત કરી શકે? અર્થાત્ લેબી કયારે પણ સુખ પામી શકતું નથી તેથી કરીને બધા જ પ્રકારના વિનાશનું આશ્રય સ્થાન લેભ જ છે. દકના લોભમાં અષાઢાભૂતિ મુનિનું પતન - શું લાભ કેવળ રૂપીયા પૈસાને જ હોય છે? ના એવું કેણે કહ્યું? દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી કે જેના વિષયમાં લેભ ન થઈ શકે! અવશ્ય થાય જ છે! ત્યાં સુધી કે ખાવા પીવાની સામાન્ય વસ્તુઓમાં પણ ભલભલાને લેભ થઈ જાય છે. ઈતિહાસ પ્રસિદ્ધ વિદ્વાન મુનિ મહારાજ શ્રી અષાઢાભૂતિ ભિક્ષા લેવા (ચરી) માટે રાજગૃહી નગરીમાં ફરી રહ્યા હતા. એટલામાં એક નૃત્યકાર નટ ના ઘરમાં જઈ પહોંચ્યા ! નટ પુત્રી ભુવન સુંદરી અને જયસુંદરીએ લાડુ વહેરાવ્યા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ સ્વચ્છ, સુંદર, પ્રિય મોદક જેઈને અષાઢાભૂતિએ વિચાર્યું કે આ લાડુ ગુરુજીને જ દેવો પડશે. તે પછી મને શું ખાવા મળશે? પિતાની શક્તિથી રૂપ બદલી બીજી વાર લાડુ માટે પાછા ત્યાં આવે છે! નૃત્યકારની કન્યાઓએ ફરી લાડુનું દાન દીધું. મુનિને લોભ લાગે. ત્રીજી વાર, ચેથી વાર, પાંચમી વાર, છઠ્ઠીવાર, સાતમી વાર આવી રીતે વારંવાર પિતાની શક્તિથી રૂપ પરીવર્તન કરીને મુનિ ત્યાં આવે છે અને ઘણા લાડવા વહાર્યા. અંતે આ નાટક જોઈને ઘરના માલિક નૃત્યકારે પોતાની કન્યાઓને કહ્યું કે, આ મુનિને ફસાવે તેનું પતન કશે– આ કળયુક્ત પુરુષ આપણને બહુ કામ લાગશે એવી રીતે લાભ દશાથી વારંવાર આવવાવાળા મુનિને તે કન્યાએ ફસા, પાડા, અને અષાઢાભૂતિ પતિત થઈ ગયા. ત્યાં જ એના ઘરે જ રહેવા લાગ્યા. બાર વર્ષ સુધી એના ઘરમાં સંસારી બનીને રહ્યા, વિષય વાસનાના રંગ રાગમાં બંને સ્ત્રીઓની સાથે સંસારના ભેગેના ઉપભોગ કરતાં બાર વર્ષ વીતી ગયા. યદ્યપિ મુનિ એક દિવસ નિમિત્ત પામીને નીકળી ગયા. રાજ દરબારમાં રાજાની સમક્ષ એક નાટક કર્યું. જે નાટકની અંદર પાપના પશ્ચાતાપની ધારામાં ચઢી ગયા. ભરત ચકવતનું નાટક હતું. સ્વયં ભરતનું પાત્ર બન્યા હતા. નાટકના અંતે ભરત ચક્રવતીને જેમ કેવળજ્ઞાન થયું હતું તેવી જ રીતે અનિત્ય ભાવનામાં સ્થીર રહીને પાપના પશ્ચાત્તાપની પ્રક્રિયામાં ક્ષપકશેણીમાં પઢી ગયા અને ઘનઘાતી કર્મને ક્ષય થતાંની સાથે જ મહાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કેવળી સર્વજ્ઞ બની ને મેક્ષમાં પણ ગયા. પરંતુ લોભ કેટલે પ્રબળ હોય છે કે એક વાર તો પડી જ દીધા, પતિત કર્યા તે ભ્રષ્ટ થઈ ગયા ! “જન સેવ મુનિવર ! કંચન=સેનું. સેનાને જોઈને એક વાર તો સારા એવા સંન્યાસીતપસ્વી-ત્યાગી સાધુને પણ લોભ જાગ્રત થઈ જાય છે અને તેઓ પણ લોભનું પ્રમાણ વધવાથી પતિત થઈ જાય છે. હવે લાડુ જેવી સામાન્ય વસ્તુથી પતિત થઈ ગયા તે સેનાની તે વાત જ શી કરવી ? લેભ દશામાં તપ-જપ બધું નિષ્ફી – તપસ્વીને માટે તપ કરવો સહેલો છે. મહિના ના ઉપવાસ માસક્ષમણ પણ સરળ છે, કલાકે સુધી મંત્ર જાપ કર પણ સહેલો છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ४८७ સંસાર છોડીને સાધુ બનવું, ત્યાગ તપની સાધના કરવી અને અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું પણ સરળ છે. પરંતુ લેભવૃત્તિને ત્યાગ કરવો બહુ જ કઠણ છે. અત્યન્ત દુષ્કર છે. માસક્ષમણના તપસ્વી પણ લેભ દશામાં પડી જાય છે. જાપ-ધ્યાનની સાધનાવાળા સારા એવા સાધકનું પણ પતન મિનિટોમાં થઈ જાય છે. કારણ કે લાભ વૃત્તિ કેટલી પ્રબળ છે? પંચ મહાવ્રત ધારી કંચન કામિનીના ત્યાગી પણ લોભાદિ કષાય વૃત્તિમાં પડી જાય છે. અને લક્ષ્મીના દાસ–ગુલામ બની જાય છે. સાચે જ કહ્યું છે કે લેભથી મુનિરાજ પણ ક્ષોભ પામે છે. બાહ્ય આચારનું પાલન, બાહ્ય પાપોને ત્યાગ સરળ છે. પરંતુ મનના અત્યંતર પાપ કર્મોને ત્યાગ બહુજ કઠણ છે. ચેગશાસ્ત્રમાં "प्राप्योपशान्तमोहत्वं, क्रोधादिविजये सति । लोभांशमात्रदोषेण, पतन्ति यतयोऽपि हि ॥ ક્રોધ, માન, માયા ઉપર વિજય પ્રાપ્ત કરીને ઉપશાંતમૂહ ગુણસ્થાન પર ચઢેલો સાધક પણ અંશમાત્ર લાભના દોષથી પતિત થઈ જાય છે – પડી જાય છે– ગુણસ્થાનોની દૃષ્ટિમાં લોભ કષાય આધ્યાત્મિક વિકાસના સૂચક ૧૪ ગુણસ્થાનક જૈન શાસ્ત્રોમાં બતાવેલા છે. કેવી રીતે આત્મા કર્મોનો ક્ષય કરતાં કરતાં મેક્ષ પ્રાપ્તિની દિશામાં એક એક પગથિયું ચઢતો જાય છે. ચોથા ગુણસ્થાનકે શુદ્ધ શ્રદ્ધા, સમ્યગદર્શન પ્રાપ્ત કરીને સભ્યત્વી બને છે. એ જ જીવ પાંચમાં દેશવિરતિ ગુણસ્થાન પર આવીને શ્રાવક બને છે. છઠ્ઠા સવ. વિરતિ ગુણસ્થાન પર સાધુ-મુનિ બને છે. સાતમા ઉપર ચઢીને અપ્રમત્ત. સાધુ બનીને નિરતિચાર ચારિત્રનું પાલન કરે છે. આગળ શ્રેણીના શ્રી ગણેશ કરતાં કરતાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાન પર ચઢીને પિતાની અનન્ત આત્મશક્તિઓને પ્રગટ કરે છે અને આગળ નવમાં. અનિવૃત્તબાદર ગુણસ્થાનક પર ચઢીને ક્રોધ-માન-માયા ને સર્વથા મૂળમાંથી નષ્ટ કરી નાંખે છે. વેઢમેહનીય–હાસ્યાદિને પણ અહીં જ નાશ કરે છે. જેનાથી વિષય-વાસના–કામવિકાર બધા જ મૂળમાંથી Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ વધુભગળન-8 શિલા ૧૪ માંગી માલો . ૧૩ સોગી ફેવલી ગ્ર પર શીણ મોહ . ૧૧ ઉઘણાને મીહ ગુ. ૧૦ સુક્ષ્મ સંવરાય ૪. શણી અનિવૃત્તિકરણ આવવા લાર સવાર - (અપુર્વકરણ (નિવૃત્તિકરણ) ૭ અપ્રમત્ત સર્વવિરતિ 3 પ્રમત્ત સર્વ વિરત ૫ દેશવિરતિ ઝુ અવરત સમ્યગ હેરિ 5 ૩ મિ. ગુણસ્થાન ૨ સારવાદન ગુણસ્થાન ૧મિથ્યાત્વગુણસ્થાને છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૯ નષ્ટ થઈ જાય છે. હવે સ્ત્રી કેણ-પુરુષ કોણ એ ભેદ પણ નથી રહેતું. એના પછી આગળ દસમાં સૂક્ષ્મ-સંપાય ગુણસ્થાનક પર ચઢે છે. મુક્તિનગર સુધી પહોંચવાની આ આત્મિક વિકાસની શ્રેણી છે. આત્માના કર્મોને ક્ષય થતો જાય છે અને એક એક ગુણના સ્થાને પ્રાપ્ત કરતો આત્મા આગળ વધે છે. તેથી આને ગુણસ્થાનક કહેવાય છે. તમે સાપસીડીની રમત જોઈ હશે ! ઘણીવાર બાળકે રમે છે. સીડી આવે તો ઉપર ચઢે અને સર્પ આવે તે પાછો નીચે જાય. બસ એજ નાટક આત્માનું છે. કર્મોનો ક્ષય થયા અને ગુણ વધ્યા તે આત્મા ઉપર ચઢયો અને જે કષાયોએ ઘેરી લીધે-કર્મને ઉદય થઈ ગયો તે પાછો નીચે પડે છે. ત્યાં સુધી કે ૧૦ મા ૧૧માં ગુણસ્થાનકે ચઢીને પણ પડી જાય છે. નવમાં ગુણસ્થાનક પર ક્રોધ-માન-માયા ત્રણે પ્રબળ કષાયોને ક્ષય કરીને વિકાસની દિશામાં આગળ વધતું આત્મા દસમાં ગુણસ્થાનકે મા. આનું નામ જ છે સૂક્ષ્મસંપરયિ! સંપાયનો અર્થ છે કષાય જે સૂક્ષ્મરૂપે પડેલો હોય તે પણ તે છે તો કષાય જ એક દિવસ નાને એ અંશમાત્ર કષાય પણ પાડી દે છે. અંશમાત્ર નાનો કાંટેકે કાંચની કણી પણ વ્યક્તિને સ્વસ્થ સ્થિર ચાલવા દેતી નથી અને તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે. એવી જ રીતે સૂક્ષ્મ લેભ પણ ઉદયમાં આવે તો સ્થિતિ બગડી જાય છે. આ દસમાં ગુણસ્થાનકે સૂક્ષ્મ એ લેભ ઉદયમાં આવીને પાડી દે છે. ત્યાંથી પડેલો ખબર નહીં પડતાં પડતાં કયાં સુધી પડી જાય. પગથીયાં પરથી પડતો વ્યક્તિ કયાં સુધી પડશે? એ શી ખબર પડે? સમજાય નહીં, - જ્યારે જે પગથિયા ઉપર રોકાશે ત્યારે જ ખબર પડશે કે અહીં આવીને કાએ અહીં સુધી પડ્યો. વિચારો, લેમને સૂક્રમ અંશ પણ કેટલે પ્રબળ હશે? કે જે દસમાં ગુણસ્થાનકેથી પણ આત્માને પાડવા સમર્થ છે. આ સામાન્ય વાત નથી. વિચારીએ તે ઘણું વિચારણ્ય ગંભીર છે. આપણે પ્રતિક્રમણ કરવાને ઉપાશ્રયમાં જઈએ છીએ તો ત્યાં પણ શું કરીએ છીએ? પહેલા બેસવા માટે જગ્યા શોધતા હોઈએ છીએ એમાં પણ બારીબારણાની પાસે કયાંય એવી સારી જગ્યા મળે કે જ્યાં ઘણા પ્રમાણમાં હવા આવતી હોય કેમ? સાચું છે ને? શું શરીર માટે સુખાકારીને આ લોભ નથી? દેહનું સુખ એ પણ લેભ જ છે. ચાપિ આમાં રૂપિયા પૈસાને લાભ નથી. રૂપિયા પૈસા અને વસ્તુને Page #11 -------------------------------------------------------------------------- ________________ લેભ તે સ્થૂલ લેભ છે. આને છોડે તે સહેલું છે. સૂકમ લાભ છેડે ઘણે કઠણ છે. અહીં હવાના નાના નિમિત્તને લેભના રૂપમાં જે છે. એ પ્રમાણે લેભના ભેદે અનેક છે. જે જીના ભેદોથી જુદા જુદા પ્રકારને બને છે. લાભ અને લાભ લોભ અને લાભની વચ્ચે જન્યજનક સંબંધ છે. વિચારો કે લોભ કયારે વૃદ્ધિ પામે? જ્યારે લાભ વધે ત્યારે, અને લાભ કયારે વૃદ્ધિ પામે? જ્યારે લોભ વૃદ્ધિ પામે ત્યારે. લોભ વિના લાભ કેવી રીતે થશે? અને વિના લાભ લેભ કેવી રીતે વધશે? સંસારનું આ એક એવું વિષચક છે કે જે અનન્તકાળથી આજે પણ સંસારના બધા જ જીવને પોતાના વમળમાં ફસાવેલ છે. બધા જ જીવે આ ચક્રમાં ફસાયેલા છે. આગમમાં બરાબર જ કહ્યું છે કે – ___ जहा लाहो तहा लोहो, लोहाल्लोहो पवडढइ । दो मास कणय कज्ज, कोडीए वि न निट्ठयं ॥ જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. લાભ થવાથી લાભ વધે છે. પછી લોભથી લાભ આ એક ભયંકર વિષચક ચાલ્યા જ કરે છે. જુગારના ક્ષેત્રમાં આ જ નિયમ કામ કરે છે. એક વ્યક્તિ જુગાર રમવા ગયા ! નવે નવો પહેલીવાર જુગાર રમવા ગયે છે તો એને સંકેચ ભાવ વગેરે જોઈને પહેલાં તેને કેવી. રીતે લાભ કરાવવું એમ વિચારીને તેને બે-ચાર વાર લાભ કરાવે છે. તેણે ૨ રૂા. લગાવ્યા તે ૪ મળ્યા–જ લગાડયા તે ૮ મળ્યા, ૮ લગાવ્યા તે ૨૦ મળ્યા અને ૨૦ લગાવ્યા તો ૧૦૦ મળ્યા એ પ્રમાણે. જેમ જેમ લાભ વધતે ગયો તેમ તેમ લોભ વધતે ગયો. હવે એમણે. જોયું કે કરોળીયાની જાળમાં માખીની જેમ આ ફસાઈ ગયો છે તે હવે પાડે. રમવાવાળે પિતાના લેભને રોકી નથી શકતા અને તે. રમતો જ જાય છે. લોભ વધતાં જ તે શું કરે છે? સીધો જ ડબલ ઉછાળે છે. હવે વિચાર્યું કે સીધા ૧૦૦ લગાડું. ૧૦૦૦ આવી જશે. માની લે ભાગ્યે જેર કર્યું અને ૧૦૦૦ મળી પણ ગયા. પરંતુ હવે જે લાભ દસગણે થયું કે હવે લેભ પણ વધારે કુદાવશે. એણે સીધા જ ૧૦૦૦ લગાડયા અને એક જ મીનીટમાં ૧૦૦૦ ચાલ્યા ગયા. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ બીચારે બધું જ હારી ગયા! માથું ફેડતે ત્યાંથી નીકળી જાય છે. પૈસા ગયા છે પરંતુ મનમાંથી લેભ તે નથી ગયે. પછી વિચારે છે કાલે વળી રમીશ' એ રીતે પાકે જુગારી બની જાય છે. જુગારને વ્યસની બની જાય છે. એને મનમાં તે વૃત્તિ સતાવ્યા જ કરે છે અને તે લાલાપિત બનતું જાય છે. આ પા૫ ભાગ્યના પુણ્યદયને સમાપ્ત કરે છે. જુગારી ટેવથી લાચાર બની જાય છે. તે પોતાની ટેવ અનુસાર આચરણ કર્યા વિના રહી શકતો નથી, છેડી શકતા નથી, માટે જ્ઞાનીઓએ જુગારને પણ સાત વ્યસનમાં ખપાવેલ છે. હવે આ જુગાર સર્વ પાપ કરાવે છે. કહેવત છે કે “હાર્યો જુગારી બમણું રમે” હવે રમવાના પૈસા ક્યાંથી લાવવા? ઘરથી માતા પિતા આપી નથી શકતા અને તે માતા પિતાને બતાવશે પણ નહીં પા૫ છુપાવીને કરાય છે. હવે તે જુગાર રમવા માટે ચોરી કરશે! ચોરી કરવા માટે રાત્રીએ બહાર નો કળશે. રાત્રીએ બહાર ચારેકોર અસામાજિક તત્તવોની સેબત થશે એટલે રંગ લાગશે. કેઈ પણ રીતે ક્યાંયથી ચારીને લાવીને પણ તે જુગાર રમવા જશે. આખી રાત્રી રમતા રહેવાના લેભ જાગશે. સંપૂર્ણ રાત્રી ઊંઘ ન આવે અને રમવામાં થાક ન આવે રૃતિ રહે એ માટે દારૂ પીશે. બીડી, સિગારેટ તો આજે સાધારણ વાત થઈ ગઈ છે અને વળી દારૂને નશે દારૂડીયાને ન કરવા એગ્ય દુરાચારના સેંકડો પાપ કરાવતે જશે. પાપની શૃંખલા ઉભી થઈ જશે. ચેરી–જુગાર-દારૂ-દુરાચાર– - કુળને કલંક લાગવાના ભયથી માતા-પિતા વગેરે સ્વજને ઘરની બહાર કાઢી દેશે. સંભવ છે કે ચોરી, જુગાર, દારૂ વગેરેમાં કયારેક પિલિસના હાથે પકડાઈ પણ જાય અને વર્ષો સુધી જેલની હવા, અને પોલીસના ડંડા પણ ખાતા હે. બસ ગમે તે રીતે ૨૫૫૦-૬૦ વર્ષોની જિંદગીમાં દુનિયાભરના પાપને કરતે વર્ષો પૂરા કરી. સંસારમાંથી ચાલ્યા જશે. ૫૦-૬૦ વર્ષોમાં કરેલ પાપોની ઘણું મોટી સજા જોગવવા માટે નરકગતિમાં લાખે, કરડે, અબજો, વર્ષો (સાગરોપમ) સુધી એને સજા ભેગવવી પડશે! ઓહ! ૨ રૂપિયાના થોડા લાભની Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ પાછળ સાગરોપમ અર્થાત્ અસંખ્ય વર્ષોના લાંબા કાળ સુધી સજા ભેગવવાનો સમય કેમ આવ્યા ? કદાચ પહેલાથી જ થેડા લેભાદિ પાપથી બચી ગયા હતા તે આ સમય ન આવત. પરંતુ હજારો લાખને પાપની સજા ભેગવતા જોઈ, પાપીઓની દુખી-દયનીય દશા જોઈને પણ પાપ વૃત્તિ, પાપ પ્રવૃત્તિ છોડવાની પણ ઈચ્છા ક્યાં થાય છે?તે પણ પાપ છોડવા કેણ તૈયાર છે? લેટરી પણ એક જુગારને પ્રકાર છે – લેટરીએ કંઈ ઓછું નુકસાન નથી કર્યું. પરંતુ જે દેશની સરકાર-રાજા-જ જુગારી બની જાય પછી તે દેશની પ્રજાની પણ પાયમાલી અને બરબાદી નજીકમાં જ છે. આજ સર્વ રાજની સરકારે લોટરીએ કાઢી છે. એમાં પણ નાના-નાના ઉદ્યોગોને, વ્યાપારીઓને વ્યાપારી ક્ષેત્રમાં લાખો રૂપિયાના પ્રલોભન જોઈને લેટરી કાઢી છે. આ લેટરીને આટલે લાંબે પહાળે વ્યવસાય કેમ ચાલી રહ્યો છે? કયું કારણ છે? ફક્ત એક જ કારણ છે આપણું ભવૃત્તિ. સરકાર અને અન્ય ઉદ્યોગપતિ ફક્ત તમારી લાભ વૃત્તિની કમજોરીને - સારી રીતે જાણી ગયા છે. તમારી કમજોર ગાડી એના હાથમાં આવી ગઈ છે. તે સારી રીતે આ સમજે છે કે બીજા કોઈપણ ઉદ્યોગકારખાના કરવામાં સંભવ છે નુકસાન થઈ પણ જાય પણ આ લેટરીના વ્યવસાયમાં તે નુકસાન સંભવ જ નથી. કપડાની મીલ બંધ થઈ શકે છે અને કોઈ કારખાનાં બંધ થઈ શકે છે. સંભવ છે કે તેના માલની વેચાણ ન પણ વધે, અને માલના વેચાણ વિના ઉત્પાદન કેણ વધારે ? પરંતુ એક વાત તે નિશ્ચિત છે કે માનવ જાતની ભવૃતિ તે નષ્ટ થવાની જ નથી. ભલે હજારે મહારાજ રોજ કેટલો પણ ઉપદેશ કરતા રહે અથવા સ્વંય ભગવાન આવીને ઉપદેશ દેતા રહે તો પણ આ ધરતી પરથી સર્વથા ભવૃત્તિ સમાપ્ત થાય અથવા પાપવૃત્તિ યા પાપ પ્રવૃત્તિ સર્વથા નષ્ટ થઈ જાય, નહીંવત્ રહે એ કયારેય પણ સંભવ નથી. તમારી લેભવૃત્તિ - જયાં સુધી છે, ત્યાં સુધી તે લોકે તમારી લેભવૃત્તિની કમજોરીને તે લાભ ઉઠાવશે જ, જે તમારી ભવૃત્તિ બંધ થઈ જાય તે પછી એ જ ક્ષણે લેટરી જુગાર બધું જ બંધ થઈ જાય પરંતુ આ વિચારવું તે દિવસે તારા ગણવા જેવી વાત છે. ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં ઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ લેભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે? કેમકે ધૂર્ત લેકે ઠગે છે અને લેભી લેકે શીધ્ર એના શિકાર બની જાય છે. વધારે લોભી વધારે ઠગાય છે. લેભવૃત્તિ ઓછી હોય અને સંતોષ વૃત્તિ હોય તે જરૂર બચી જશે. લોટરીના દૂષણે : લોટરીએ કઈ ઓછા દોષ ઉત્પન્ન નથી કર્યા ! હજારો દે. ઉભા કર્યા છે. કયા તો સમાજવાદ અને સમાનવાદની વાતો કરવાવાળી અમારી સરકાર ! કે ના ના અમે તે બધાને સરખા બનાવવા ઈચ્છા રાખીએ છીએ–બધા સરખા બને. ધન, સંપત્તિ, પૈસા વગેરે બધામાં સરખા બને. વાતે તે બહુ સારી છે. પરંતુ આ મેલું રાજકારણ છે. લેટરી કાઢીને હજારો લેકેના પૈસા લૂંટી એક બે કે દસ વ્યક્તિઓમાં વહેંચી દેવા-આપી દેવાં હજાર ભીખારી બને ત્યારે એક લક્ષાધિપતિ– કેટલાય રોડપતિ બને ત્યારે એક કરોડપતિ બને છે. શું આ સમાનતા છે? શું આનાથી ક્યારેય સમાજવાદ આવશે? કેટલી મૂર્ખતા છે. એક બાજુ દેશમાં બેકારી–બેરોજગારીની સમસ્યા નિવારણ નથી પામતી સારા એવા સુશિક્ષિતે પણ બેકાર બેઠા છે અને બીજી બાજુ સરકારે લેટરીઓ ચલાવી છે. જોકે નોકરી કરીને પરાણે ૩૦૦,૪૦૦, ૫૦૦ કમાય છે અને એમાં પણ લોભવશાત ૫, ૧૦, ૨૦ જાતની લોટરીની ટિકિટ ખરીદી લે છે જેમાં ૪૦, ૫૦, ૧૦૦ રૂપીયા પણ. જતા રહે છે. મહીનાઓ અને વર્ષો સુધી લોટરીઓ ખરીદવા ઉપરાંત પણ ઈનામ લાગતું નથી. બીચારા આશાને આશામાં લોભવશાત ગરીબાઈના ખાડામાં પડતા જાય છે. સરકાર પરિશ્રમના પરસેવાની કમાણી કરવા માટે સમાજને શા માટે ફરજ નથી પાડતી? એ જ લેટરી ને એક દોષ ધર્મ ક્ષેત્રમાં પણ પ્રવેશી ગયેલ છે. હવે લોકે ભગવાનને સ્થાને લોટરીને પણ સાથે મુકી રાખે છે. તેની આરતી ઉતારવા લાગ્યા છે. લેટરી લાગી જાય એ હેતુથી લોટરી સામે રાખીને માળા ગણતા થઈ ગયા છે. માત્ર આશામાં ને આશામાંઆ વિષયમાં તો પાકે નાસ્તિક પણ આસ્તિક બનતો જાય છે. ખરેખર સાચું જ કહ્યું છે કે “ આરાયાઃ રાતે રાણાઃ સર્વવર ” જે આશાના રૂપ, દાસ બનેલા છે. તેઓ તે સમસ્ત લેકના દાસ બનેલા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ આશા દાસીના દાસપણુનું પરિણામ : લાભને જન્મ આપનારી માતા કોણ છે ? ઈચ્છા કે આશા ? પ્રથમ ઈચ્છા મનમાં જાગે છે. પછી માનવ લોભને આધીન થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. કે - ઈચ્છા આકાશસમાન અનંતી છે. “છી કર સમા અનંતા જેમ આકાશને કયાંય અંત નથી. તેમ ઈચ્છા-આશા નો પણ અંત કયાં છે? છેડે કંયાં છે? મહાધીન આશાઓ પવનની લહેર સમાન તથા શેખચલ્લીના વિચારોની જેમ સતત ચાલ્યા જ કરે છે. એની ન તે કઈ હદ છે અને ન કોઈ દિશા છે. એ જ પ્રમાણે લેભને નથી તે કઈ દિશા નક્કી કે નથી કાંઈ હદ નકકી. લોભ તે સર્વત્ર ભટકે છે. આશા દાસીની ગુલામીમાં ફસાયેલા લોકેની ગતિ પરિગ્રહના કારણે નરક તરફ થાય છે. અને આશાવાદીની તો લોભદશા કેવી હોય છે ? લાભ શું કરાવે છે એ વિષયમાં રૂપવિજયજીની બનાવેલી એક નાનકડી સમઝાય જોઈએ. પ્રેરણાદાયી છે. આશા દાસી વશ પડયા જડયા કર્મ જંજીર. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી સહે નરક ની પીડ. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણિ જસ મતિ લેભે લલચાણી, રે ચેતન ચતુર સુણે ભાઈ. તજે લાભદશા દુઃખદાયિ રે ચેતન...૧ ભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચિ તેહ તણી ! લટપટ કરે બહુ લેક ભણી....રે ચેતન..૨ લભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે, તડકા ટાઢ ન દુખ ખમેરે ચેતન....૩ લેભે પુત્ર પિતા ઝગડે, લોભે નરપતિ રહે વગડે ! - લોભે બાંધવ જેર લડે... રે ચેતન......૪ હાર હાથી લાભ બીને, કેણીકે સંગર બહ કીને માતામહને દુઃખ દીને રે ચેતન.............. ભારંભે બહુ નડીયા, કાલાદિક નરકે પડિયા નિરયાવળી પાટે ચઢીયા......... રે ચેતન............ લેભ તજી સંવર કરજે, ગુરુ પદ પદ્મને અનુસરજે, રૂપવિજય પદને વરજે............રે ચેતન...૭ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ લેસનું ચિત્ર કેવું હોય : લેભ ની જનની-માતા જે આશા (ઈચ્છા) દાસી ને જેઓ પણ આધીન થઈ ગયા. એને વશ થઈ ગયા અને આ આશાદાસીની જંજીરમાં જે બંધાઈ ગયા તે પ્રાણ પરિગ્રહના પાપથી ભારે બનીને નરકની પીડા સહન કરવા માટે નરક ગતિમાં જઈ પડયા. જેમ વધારે ભારથી એક નાવડી સમુદ્રમાં ડુબી જાય છે. તેવી જ રીતે પરિગ્રહના ભારથી મનુષ્ય નરકમાં નીચે ડુબી જાય છે, પડી જાય છે. જેની પણ બુદ્ધિ લેભમાં લપેટાયેલી હોય છે. એની આવી જ દશા થાય છે. લેભીને હંમેશા લાલચ વધારે હોય છે. તેથી એની પરિણતિ હલકી હોય છે. લાભી દેશ-વિદેશમાં સર્વત્ર ફરે છે. અને ધન પ્રાપ્તિની લાલચમાં પોતાનું શરીર સુકવી નાંખે છે. તે ન તે તડકે કે ગરમી જુએ છે. કે ન શીતળતાને ઠંડક જુએ છે. સર્વ દુઃખને સહન કરે છે. આ તેજ લે છે કે જેના કારણે પુત્રપિતા ઝગડે છે. માતા-પુત્ર લડે છે. એજ લેભના કારણે જે ધન પ્રાપ્તિ થતી હોય તે રાજા પણ જંગલમાં દિવસે પસાર કરવા તૈયાર થઈ જાય છે. કષભદેવના બંને મોટા પુત્રે ૧૨ વર્ષ સુધી લડયા. ઘણે સંઘર્ષ ચાલ્યું. ભગવાન વિદ્યમાન સ્થિતિમાં હતા તો પણ બંને ભાઈ એટલું લડયા તો વિચારે કે શું કારણ હશે? ફકત લેભ રાજ્ય લોભ પણ ખુબજ ભારે હોય છે. ત્યાં સુધી કે કેણિક જેવા પુત્રે મગધના મહાન સમ્રાટ શ્રેણિક (બિંબિસાર)ને પણ જેલમાં નાંખી દીધા. અને પિતાને બહુજ દુઃખ આપ્યું. લેભના પ્રારંભથી કાલ કુમાર વગેરે નરકમાં ગયા. અને આગમાં નિરયાવલિકાસૂત્રમાં જેનું વર્ણન આપ્યું છે. કેવી નરકમાં ગયા? કેવી નરકની વેદના સહન કરી! તેથી કરીને હે ભાગ્યશાળીઓ ! લેભને ત્યાગ કરીને સંવર ધર્મનું પાલન કરો. એટલે કે પિતાની વૃત્તિઓને પરિમિત કરે, લેભ વૃત્તિને સંકેચ એ જ લાભપ્રદ છે. એમાં જ કલ્યાણ છે. એટલી હિતશિક્ષા રૂપવિજયજી મહારાજે આ પદમાં આપી છે અને લોભનું આબેહુબ ચિત્ર ઉભું કર્યું છે. લોભ અને પરિગ્રહ (મૂછ) - પરિગ્રહને અર્થ છે સંગ્રહ વૃત્તિ. મૂછ–તીવ્ર મમતવ વૃત્તિના Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ લીધે થાય છે. પરિગ્રહી વ્યર્થસંગ્રહ પણ ઘણે જ કરે છે. જે અનાવશ્યક છે તે પણ વિચારે છે કે નહીં નહીં ભવિષ્યમાં કામ લાગશે. અરે અરે કયારેક તે કામ લાગશે જ. એ જ એની લાભ વૃત્તિ અંદર ભરેલી પડી છે. પરિગ્રહ પાપસ્થાનકનું સ્વરૂપ પાંચમાં પાપસ્થાનકના વર્ણનમાં અર્થાત્ આ પ્રવચનમાળાના આઠમા વ્યાખ્યાનમાં વર્ણન કરી ગયા છીએ. આ પરિગ્રહનું મૂળ શું છે? લેભ. દ્રવ્યપાપની પાછળ ભાવપાપ (અભ્યતરપા૫) મૂળ કારણ હોય છે. હવે એ પ્રશ્ન ઉભું થાય છે કે પરિગ્રહથી લાભ વધે છે કે લેભથી પરિગ્રહ વધે છે? અગર જોવામાં આવે તે બંનેની વચ્ચે ઈંડા અને મરઘી જે સંબંધ છે. લેભથી પરિગ્રહ વધતો જાય છે અને પરિ—ગ્રહથી લેભ વધતો જાય છે. જેમ બજારમાં જતા જતા લોભીની દ્રષ્ટિ ચારે બાજુ દુકાનની બહાર લટકતી વસતુ, મૂકેલી વસ્તુઓ વગેરે જોઈને લાલાયિત થઈ જાય છે. અને લેભીએ પોતાના મનને તુરંત રેકી નથી શકતે. વશ નથી કરી શકતા. પરિણામે વસ્તુને મેળવવા માટે ઉત્સુક બની જાય છે એ જ પ્રમાણે લોભી વધારે ખર્ચો પણ કરે છે. જેથી ઘરમાં સંગ્રહ વધતું જાય છે. નીતિકારોએ એમ કહ્યું છે કે યદ્યપિ તમે બજારમાં જાઓ છે તે પણ તમે તમારી આવશ્યકતાને જુઓ. તમારી જરૂરીયાત શું છે? તમારું કામ કઈ વસ્તુ વિના બીલકુલ ચાલી જ નથી શકતું તે તમે જરૂર ખરીદો. પરંતુ આવશ્યકતા ન હોવા છતાં પણ જો તમે ખરીદતા જ જતા છે તે સમજો કે તમે વ્યર્થ ખર્ચ કરે છે. અને પરિગ્રહ ઘણું વધારે છે. સંગ્રહવૃત્તિમાં ફસાતા જાઓ છે તેથી ગૃહસ્થી જીવન માં હંમેશા આવશ્યકતા જોઇને જ ખરીદી કરવી લાભદાયી હોય છે. લેભવૃત્તિના કારણે નિરર્થક-નિરુપયેગી ખરીદવું, લાવવું અને વસાવવું ઉચિત નથી. સ્વપ્નમાં લક્ષ્મીએ કહ્યું કે હું જાઉં છું – लोभाविष्टो नरो वित्त, विक्षते न स चापदम् । दुग्धं पश्यति मार्जारो, यथा न लगुडाहतिम् ॥ લેભથી ફસાયેલા વ્યક્તિને માત્ર પૈસા જ દેખાય છે. એટલે તે લાભા છે. જેમકે બીલાડીને ઘરમાં ઘૂસ્યા પછી દૂધ જ દેખાય છે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭, પરંતુ એને મારવાવાળો લાકડી લઈને ઉભે છે, લાકડીને ઘા કરશે તે પણ તેને ખ્યાલ નથી રહેતું. તેજ રીતે લેભાન્યને પણ માત્ર પૈસા જ દેખાય છે. પરંતુ પૈસાની પાછળ છૂપાયેલી આપત્તિ-વિપત્તિ નથી દેખાતી. ઘણીવાર આમ પણ જોવામાં આવે છે કે સંપત્તિની પાછળ આપત્તિ ઘણી છૂપાયેલી છે. પ્રાયઃ સંપત્તિ–આપત્તિને ખેંચીને પોતાની સાથે જ લાવે છે. લેભાવિષ્ટ ધન-ધાન્ય સંપન સંપત્તિવાન શેઠને રાત્રીને વિષે એક વખત દેવીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે શેઠજી ! હું કાલે તમારા ઘરેથી વિદાયગિરી લેવા માંગું છું. તમારે અને જે માંગવું હોય તે જતાં જતાં પણ હું આપવા તૈયાર છું પ્રાતઃકાળે ઉઠીને શેઠે ધર્મપત્નિ અને વહુઓને આ વાત કહી જણાવી અને સાથે સાથે એમ પણ કહ્યું કે જે માંગવું હોય તેનું લીસ્ટ બનાવીને તૈયાર કરે. આજે રાત્રે લક્ષમીદેવી આવશે તે હું તેને આપી દઈશ. તેના અનુસારે લક્ષ્મી આપવા તૈયાર છે. ચારે વહુઓએ લીરટ બનાવવું શરુ કર્યું. સેનુંચાંદી-ઘરેણાં વગેરે માંગવા છે. તેમણે લખ્યું કે સેનાને સુમેરુ પર્વત, ચાંદીને પર્વત–સોના-ચાંદીની ખાણે હીરા-રત્નની બધી જ ખાણે માણેક–પનાના ઘરેણાં વગેરે, બધી જ જાતની બધા રત્નોની ખાણે વિવિધ પ્રકારના ઝવેરાત, સર્વ પ્રકારના આભૂષણ અને સેનાની વીટીઓ ચાંદીના અલંકાર વિગેરે બધું જ આપજે. સર્વ પ્રકારના સર્વ કપડા પણ આપવામાં આવે! સર્વ પ્રકારના ધાન્ય, અનાજ, કઠોળ વિગેરે જેટલું પણ આ પૃથ્વી ઉપર છે તે બધું જ આપવામાં આવે. બધા જ પ્રકારની ધાતુઓથી બનેલા બધા જ વાસણે વિગેરે પણ અવશ્ય આપવામાં આવે. આ પ્રમાણે વહુઓએ મેટું લીસ્ટ બનાવ્યું. આટલું તે લખ્યું અને પછી વિચારવા લાગી કે ખરેખર તે બુદ્ધિથી એક જ વારમાં એવું માંગી લઉં કે અમારી સાતમી પેઢીને છોકરો પણ સેનાના પારણામાં ઝૂલે !!! આવી વિવિધ પ્રકારની માંગણીઓથી તૈયાર કરેલું લીસ્ટ શેઠને આપ્યું. શેઠ પણ રાતના લક્ષ્મીદેવીને લીસ્ટ આપવા માટે ઉત્સુક થઈને બેઠા હતા. ત્યાં તે લક્ષમીદેવી પધાર્યા. શેઠે તે યાદી આપી. લક્ષ્મીદેવીએ તે લીસ્ટને સાવધાનીપૂર્વક વાંચી લીધું અને પછી કહ્યું, જુઓ શેઠજી ! હમણું પહેલાં એક વસ્તુ લઈ આવું છું, પછી બીજી વસ્તુની વારી આવશે ત્યારે તે લઈ આવીશ. એમ કહી શકમીજી સોનાને મેરૂ પર્વત લઈને પધાર્યા અને શેઠને વિનંતિ કરી કે લે, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ આ કયાં મુકું? શેઠે જ્યાં તે પર્વતને હાથ લગાડવા માંડે કે તેટલામાં લક્ષમીએ હાથ છોડી દીધે, શેઠ પર્વતને પકડી શકયા નહી, જાતને સંભાળી શકયા નહી, પર્વત પડી ગયો અને શેઠ દબાઈ ગયા. લોભીની અંતિમ દશા નાશ જ છે. અતિ લોભની પાછળ વિનાશ અને સંપત્તિની { પાછળ પ્રાયઃ આપત્તિ, વિપત્તિ આવતી દેખાય છે. લોભીને વૃદ્ધિ પામતે લોભ સમુદ્રમાં જેવી રીતે ભરતી ઓટ આવે છે અને ભરતી આવવાથી એવું લાગે છે કે જાણે સમુદ્રમાં પાણી વધી ગયું. પરંતુ ત્રણ કલાક પછી જ્યારે પાણુ ઉતરી જાય છે, ઓટ આવે છે ત્યારે એવું લાગે છે કે આ પાણું ઓચીંતુ એછું કેવી રીતે થઈ ગયું? મનુષ્યની માનસિક સ્થિતિ પણ કંઈક એવા જ પ્રકારની છે. લેભ એ માનસિક છે, મન રૂપી સમુદ્રની અંદર આવતી ભરતીના તરંગે જેવા મનમાં લેભના તરંગે ઉછળે છે. એક પછી એક તરંગના મોજાઓ એવા ઉછળે છે કે જાણે એક એક તરંગે બમણ, ચાર ગણા મોટા ભાસે છે. ગશાસ્ત્ર સાચું જ કહ્યું છે કે, धनहीनः शतमेकं सहस्त्रं शतवानपि ।। सहस्राधिपतिर्लक्ष, कोटिं लक्षेश्वरोऽपि च ॥ कोटिश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदिच्छा न निवर्तते । मूले लधीयांस्तल्लोभः शराव इव वर्धते ॥ નિધન-દરિદ્રી મનુષ્યને ઈચ્છા થાય છે કે મને સો રૂપિયા મળે, તે સો મળ્યા પછી હજારની અભિલાષા થાય છે. હજારવાળાને લાખ મળે એવી ઈચ્છા થાય છે. લાખ જેને મળ્યા છે એવા લક્ષાધિપતિને કરેડ મળે એવી ઈચ્છા સતત સતાવ્યા કરે છે. કરોડાધિપતિને અબજની ને એનાથી આગળ રાજ્ય મળે હું રાજા બને એવી ઈચ્છા રહે છે. રાજા નરેન્દ્રને મેટા રાજની અને મેટારાજાને એનાથી મેટા સમ્રાટની, સમ્રાટને ચક્રવતી બનવાને લેભ લાગે છે. ચક્રવતીના મનમાં સ્વર્ગીય દેવનું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ સામ્રાજ્ય મળે એવી ઈચ્છા સતાવે છે અને જે દેવલોકમાં દેવ બનેલા છે તેને ઈન્દ્ર બનવાની ઈચ્છા સતત રહ્યા કરે છે. પરંતુ અનન્ત આકાશના જેવી ઈચ્છાઓનું જે ક્ષેત્ર છે તેમાં ઈન્દ્ર બન્યા પછી પણ ઈચ્છાઓને અન્ત નથી આવતો. તે પણ ઉપરના પદની પ્રાપ્તિ માટે હંમેશા લાલાયિત રહે છે. એ જ કારણ છે કે દેવલોકમાં રાત-દિવસ સંઘર્ષ રાગશ્રેષની પ્રવૃત્તિ ચાલ્યા જ કરે છે. ચમરે સૌધર્મેન્દ્રનું રાજ્ય લેવા તેની સાથે યુદ્ધ કર્યઆખરે પર સ્વસ્તિકની ચાર ગતિમાં દેવગતિ પણ છે. તો સંસાર ચકમાં જ ! તેથી એકાએક દેવગતિમાં જવાથી તેમની ઈચ્છા કેવી રીતે શાંત થશે? આ જ એક એવું વિષચક્ર છે કે ડામાંથી અધિકની ઈચ્છા અધિકવાળાને તેથી પણ અધિકની ઈચ્છા. આમ ઉત્તરોત્તર અધિક અધિક આગળની સંપત્તિ-સત્તા પ્રાપ્ત કરવાની આશા રાખીને બેઠા છે! અને વિચારીએ શું તમને આને અન્ત દેખાય છે ? આકાશને અન્ત કયાંય દેખાય છે ખરો? તેવી જ રીતે લેભીની ઈચ્છાને અન્ત કયાંય દેખાય છે? સંભવ પણ છે? કયાં અન્ત છે? કપિલ કેવલી-લેભથી ત્યાગ તરફ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ કેવલીના ચારિત્રમાં સ્વયં વીર પ્રભુએ ઉપદેશ આપતા કહ્યું છે કે-એક બ્રાહ્મણને છોકરો જે ભણવા માટે કાશી ગયેલ છે અને એક શેઠના ઘરે રોજ જમતો હતો, ભોજન કરાવવાવાળી દાસીમાં આશક્ત થઈને ખરાબ સંબંધમાં ફસાઈ ગ. દાસીના કહેવાથી રાજાને જાગૃત કરવા માટે રાત્રે ગયો. ત્યાં પકડાઈ ગયે. રાજાની પાસે ઉપસ્થિત કરવામાં આવ્યું. રાજાએ માંગવા માટે કહ્યું, માંગ માંગ જેટલું માંગવું હોય તેટલું માંગી લે. કપિલે ઉત્તર આપ્યો કે વિચાર કરવાનો અવકાશ આપે, હું કાલે જવાબ આપીશ. એવું કહીને કપીલ ઉદ્યાનમાં જઈને એક વૃક્ષ નીચે એકલે બેસી ગયો, અને વિચારવા લાગ્યા, ખૂબ વિચાર્યું, કેટલું માંગુ? રાજા સેનું આપવા તૈયાર છે. પરંતુ કેટલું માંગુ? બે તલા? અરે ! બે તલામાં શું થશે? ૧૦ તલા? અરે , થશે? ૧૦૦ તેલા? અરે શું થશે? ૧૦૦૦ તેલા? અરે! શું થશે? અરે ! ૧ લાખ તલા? પછી અરે! એટલામાં શું થશે? ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ કરોડ તેલા સોનું પુરતું છે? અરે શું થશે? એટલામાં અચાનક કપિલને પિતાની મૂળભૂત અવસ્થા યાદ આવી. મનને સંગ્રામ ચાલુ થઈ ગ. હે આત્મન ! તું કોણ હતો ? શું લઈને આવ્યો હતો? તું કયાંથી આવ્યો છે? કયાં જવાનું છે? તારું શું કર્તવ્ય છે? અરે ! આ તે શું કર્યું? તું શું કરી રહ્યો છે? આવી રીતે મનને સમજાવી રહ્યો હતો. “ો માર વળચવ, શોપ રિ ન નિ” બે તોલા સોનાનું કાર્ય કરે તેવાથી પણ પુરું ન થયું કેટલી લાંબી લેભ દશા છે? અરે! આ બધું નિરર્થક છે. મિથ્યા છે. હું શા માટે આ પાપમાં ફસાયે? અરે રે આ મેં ભૂલ કરી છે. આ મારો અપરાધ છે. બસ, પશ્ચાતાપની ધારા શરૂ થઈ ગઈ પશ્ચાતાપની ધ્યાનાગ્નિમાં ઘનઘાતી કર્મ ચકચૂર થઈ ગયા. કર્મ બંધન તૂટી ગયા, અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. કેવળ અનન્તજ્ઞાની બની ગયા. ધન્ય-ધન્ય, કૃત-કૃત્ય બની ગયા. ડેક લેભ છેડો તે કયાંથી કયાં પહોંચી ગયા ! જેઓ પણ લાભ છેડી શકયા તેઓ ને તે બેડે પાર થઈ જ ગયે છે. પરંતુ જે લાભ ન છેડી શકયા અને લોભના ગુલામ બની ગયા તેમની અધે ગતિ જ થઈ છે, પતન જ થયું છે. લોભથી નુકશાન : लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रजायते । માત્ મોદૃઢ, નારા, મઃ પાપી પામ્ | લોભને કારણે ક્રોધ પણ વધે છે. જે વિષયમાં લેભ છે અને એ લેભની પાછળ લાલાયિત થઈને ભટકે છે તે છતાં પણ જ્યારે ધારણાનુસાર વસ્તુ નથી મળતી ત્યારે ક્રોધ રૂપી ભૂત સવાર થઈ જાય છે. લોભને લીધે કામવાસના પણ પ્રજવલિત થાય છે. લેભથી જ મેહ પણ વધે છે. તેથી આગળ વધીને લેભને કારણે જ નાશ પણ સામે જ દેખાય છે. એ માટે કહ્યું છે કે લેભ પાપનું કારણ છે. અનેક પાપ ને ખેંચી લાવવાવાળું આ લેહચુંબક છે. सर्वेषां पापानां, निमित्तं लोभ एव हि । चातुर्गतिक ससारे, भूयो नम निबंधनम् ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ શાસ્ત્રકાર મહર્ષિ બહુ જ સ્પષ્ટ કહે છે કે, બધા જ પાપનું નિમિત્ત કારણ મૂળમાં લેભ જ છે અને ચાર ગતિરૂપ સંસારમાં વારંવાર ભટકાવવા વાળો આ લેભ જ છે. સાચી વાત છે કે લેભને કારણે મનુષ્યની વૃત્તિ બગડે છે. ખરેખર જે પૂછવામાં આવે કે પાપને બાપ કોણ છે? પાપને બાપ કોણ છે? - ૧૨ વર્ષ સુધી કાશીમાં વિવિધ શાસ્ત્ર ભણુને આવેલા પંડિતજીને તેમની ધર્મપત્નિએ પૂછ્યું કે પાપને બાપ કોણ? પંડિતજી તે પિતાની અષ્ટાયાચિને યાદ કરતાં માથું ખંજવાળવા લાગ્યા. અરે ! આટલા નાના પ્રશ્નનો જવાબ નથી મળતું? શું કરું? પાછા કાશીબનારસ ભણવા જાઉં? ફરી કાશી જવા નીકળ્યા ! અધે રસ્તે એક વેશ્યાનું ઘર આવ્યું. એક દિવસ માટે ત્યાં વિશ્રાંતિ લેવાનું વિચારે છે. એટલામાં વેશ્યાએ આમંત્રણ આપ્યું, પધારો...પંડિતજી ઘરમાં ગયા. + વાતચિતથી ખબર પડી કે આ વેશ્યા છે. અને હું આના ઘરે ક્યાંથી આવી ગયે ? ચાલે....ચાલો....ચાલતા થઈએ. વેશ્યાએ પૂછયું પંડિતજી કયાં જઈ રહ્યા છે ? અરે! કાશી જઈ રહ્યો છું? કેમ પંડિતજી તમે તે સારી રીતે ભણીને આવ્યા છે અને ફરી પાછા કેમ જઈ રહ્યા છે ? પંડિતજીએ કહ્યું. કંઈક બીજુ પાછું ભણવું પડશે. કારણ કે પાપનો બાપ કોણ છે? એને જવાબ નથી મળતા, તે સાંભળી વેશ્યા રહસ્ય સમજી ગઈ. એણે કહ્યું પંડિતજી એક દિવસ તે તમે રહી જાવ. મને પણ કંઈક આતિથ્યને લાભ આપતા જાવ. તમારું ચરણામૃત ગ્રહણ કરું, વેશ્યા પાણી લઈ આવી. પંડિતજી ચમકી ગયા, અરે ! હમ્ તું તે વેશ્યા છે અને હું તે બ્રાહ્મણ પંડિત! તારે સ્પર્શે તે મને ભ્રષ્ટ કરી નાંખશે. એટલામાં વેશ્યાએ એક સોનામહોર દેખાડી, લાડુ આદિ નવદ્ય મૂકયું; પંડિતજી ચૂપ થઈ ગયા. અને વેશ્યાએ બ્રાહ્મણની પૂજા કરી વિનંતી કરી, પંડિતજી ! આજ તે તમારુ ભજન હું બનાવીશ, તૈયાર થયું; વેશ્યા થાળીમાં પીરસીને લાવી, લાડુને ગુલાબ જાંબુ વગેરે જેઈને પંડિતજીનું મન લેભાણું, ખાવા બેસી ગયા, વેશ્યાએ હાથ જોડીને વિનંતી કરી ગુરુજી આજ તે મારે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પર તુ હાથે જ જમા મને પણ પાવન કરી, પંડિતજી ભડકી ગયા વેશ્યાએ ૪-૫ સેાના મહેાર દેખાડતા કહ્યું. પડિતજી સેાના મહેાર આપીશ. તમને શું વાંધેા છે? આમ પણ કાશી જઈ જ રહ્યા છે. તા ત્યાં જઈ ગગામાં સ્નાન કરીને પવિત્ર થઈ જશે. સેાનામહારથી પંડિતજીનુ મન લેાભાયુ અને વેશ્યાની વાત ઠીક લાગી. પ`ડિતજીએ મોઢું ખોલ્યું. મેહું આગળ કર્યુ, કે જેથી લાડુ ખવરાવવાના બહાનાથી હાથ આગળ કર્યાં અને વેશ્યાએ એક જોરથી પંડિતજીના માં પર તમાચા મારી દીધા અને કહ્યુ કે હવે જવામ તમને મળ્યે પાપા આપ કાણુ છે? એટલેા, પૉંડિતજીએ કાન પકડયા ખરેખર સાચી વાત છે. પાપના માપ લેાભ છે. વેશ્યાએ કહ્યું કે કાશી જવાની જરૂર નથી. ઘેર જાએ. એવા જવાએ મેટા ગ્રંથામાં નથી મળતા એ તે લેાક વ્યવહારમાં મળે છે. પંડિતજી શરમાઈ ગયા, અને ત્યાંથી ચુપચાપ ચાલ્યા ગયા. સાચે જ કહ્યુ છે કે.- आकरः सर्व दोषाणां गुणग्रसन राक्षसः कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः || જે સદાષાની ખાણ છે, સ ગુણેાના કેળીચે કરવામાં જે રાક્ષસ સમાન છે અને સર્વ વ્યસનરૂપી લતાઓના જે કેન્દ્ર છે, આવે àાભ, હકીકતમાં સર્વ સિદ્ધિમાં ખાધક તત્ત્વ છે, શુભ કાર્યોંને અટકાંવ– નારૂ છે. મનુષ્ય ગમે તેટલે ગુણવાન હય, સેંકડા ગુણાને માલિક હાય છતાં એક ઢાલના શ્રેષ એટલે પ્રખળ છે કે સ ગુણાના નાશ કરી દે છે. જેવી રીતે કેઈ સાધુ સંત મહાત્મા હાય અને એમનામાં લાભવૃત્તિ જાગે અને ખધું માંગવા લાગે તે પરિણામ શુ' આવે? લેાકેાની દૃષ્ટિમાં તેઓનું માન જળવાશે નહી, લેકે તેમને આદર આપી શકશે નહી. એમની છાપ પણ સારી નહી પડે અને લેાકાના વિશ્વાસ તેમનામાંથી ઉઠી જશે. પછી લેાકે એમને ઉપદેશ સહૃદયતાથી સાંભળશે નહી અને સાંભળશે તે અસર પણ નહીં થાય, લેાકેા ઉપદેશની વાત ઉપર ધ્યાન નહીં આપી શકે. આથી લેાભ સવ ગુણેાના ઘાતક દુશ્મન છે. સવ દેષોને આમંત્રણ આપવાવાળા લાભ છે. લેાસન! ઘરમાં એક પણ ગુણ ટકી શકતા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ નથી, રહી શકતો નથી. બધા દેનું સ્થાન લેભ છે. લેબીને માટે દુનિયાનું ન તે કઈ પાપ વજર્ય છે, ન તો કઈ ખૂણે નિષિદ્ધ છે. તેને સર્વ વસ્તુનું આકર્ષણ થતું રહે છે. લોભગ્રસ્ત સંન્યાસીની વિટંબના : સંન્યાસી જંગલમાં એક ઝૂંપડીની અંદર રહેતું હતું. લંગોટી સિવાય એની પાસે કંઈ હતું નહીં. તે પોતે અત્યંત મસ્તીમાં નિશ્ચિત થઈને દયાન સાધના કરતા હતા. એક વખત ઉંદરે લંગાટી કાપી નાખી, સંન્યાસી પિતાની ફરીયાદ લઈને બાજુના રાજ્યના રાજદરબારમાં ગયા. રાજાને વાત જણાવી. રાજએ ઉપાય બતાવતાં કહ્યું કે તમે એક બિલાડી લઈ જાવ, એના અસ્તિત્વથી ઉંદરો ત્યાં આવશે જ નહી. અને રાજાએ બિલાડી આપી. થોડા દિવસ થયા, બિલાડી કમંડલમાંથી સન્યાસીનું દૂધ પી ગઈ ફરી આ સમસ્યા લઈને રાજા પાસે આવ્યા તે રાજાએ કુતર આપ્યું. હવે કુતરાને દુધ કયાંથી પીવડાવવું ? ભજન કયાંથી કરાવવું ? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં તે ફરી રાજા સમક્ષ ઉપસ્થિત થયાં તે રાજાએ તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક ગાય ભેટમાં આપી. અરે, પણ આ ગાયને ઘાસ વિગેરે કયાંથી ખવડાવવું? કોઈકના ખેતરમાં ઘૂસીને ગાય ઘાસ ખાવા લાગી તે ત્યાંના માણસોએ ગાયને મારીને ભગાડતા ભગાડતા આવીને સંન્યાસી ઉપર પર આક્રોશ કર્યો, કે તમે તમારી ગાયને સંભાળો. સન્યાસી ફરી રાજા પાસે આવ્યા. રાજાએ આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે ૨ વીઘા જમીન આપીને કહ્યું કે તમે ખેતી કરે એમાં જે ઘાસ ઉગે તે ગાયને ખવડાવજે. આ પ્રમાણે ખેતી કરતા સંન્યાસીને એક વાર વિચાર આવ્યા અરે. હવે તો મારી ધ્યાનસાધના સાવ નષ્ટ થઈ ગઈ ! હવે મારામાં અને કેાઈ ગૃહસ્થીમાં શું ફરક પડે? અરે રે..આ સંસાર જ એવો છે કે જેમાં એક વસ્તુની પાછળ બીજી વસ્તુને લેભ જાગતે હેય છે, બીજી વસ્તુની ૫ છળ ત્રીજી વસ્તુની આવશ્યકતા ઉભી થાય છે. અને આમ ભરોત્તર એક પછી એક વસ્તુનો લેભ જાગતે રહે છે. આ પ્રક્રિયાને જ અંત જ નથી. એક રસ્તાના ભિખારીને પણ હું ચક્રવતી બની મનુસાર લોભ હોય છે. મહત્ત્વાકાંક્ષા હોય છે. સંન્યાસી, સાધુ સંતે. તગૃતિ ન રાખે, ઈશ્વરનું સમ્યફ પ્રણિધાન ન કરે તો તેને Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ આધીન થઈ જાય છે, મોટામાં મોટા રાજા, સમ્રાટ પણ લેભાને આધીન થઈ જાય છે. ટૂંકમાં વસ્તુની પ્રાપ્તિથી લેભની નિવૃત્તિ થતી નથી, પણ ઇચછાના ઉન્મેલનમાં જ લોભની નિવૃત્તિ છે. સંસારમાં કેઈપણ એક પદાર્થની ઈચ્છા થઈ, તેને માટે જીવ પ્રવૃત્તિ કરે છે, પછી તેની પ્રાપ્તિ થાય છે અને જીવ થોડા સમય માટે તૃપ્તિને અનુભવ કરે છે. થોડા સમય માટે તે ઈચ્છાને અંત થયેલ હોય તેવો ભાસ થાય છે. પછી ફરી ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ અને તૃપ્તિને ચકરાવે શરૂ થાય છે, હવે આ વિષચક્રનું જે સંશોધન કરીએ તે ખબર પડે કે આપણે ઈચ્છા પગલિક પદાર્થોની કરીએ છીએ, તે પદાર્થો સ્વયં વિનાશી છે એટલે તેનાથી મળતી તૃપ્તિ પણ વિનાશી બને છે. એના કરતાં જે અવિનાશી એવા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે જે ઈચ્છા કરીએ, તેના માટે પ્રવૃત્તિ કરીએ. તેની પ્રાપ્તિ થતાં જે તૃપ્તિ થશે તે અવિનાશી હશે સાદિ અનંત હશે, હવે અતૃપ્તિ ની ઉપસ્થિતિ જ ને થતાં ફરી ઈચ્છા, લાભ, ગૃદ્ધિ આસક્તિ વિ. ની શક્યતા જ ચાલી જશે. એટલે લેભના મૂળમાં ઈછાતત્વ છે આ ઈછાનું જે ઉર્ધ્વીકરણ sublimation કરવામાં આવે તે લેભને નાશ થઈ શકે છે. પર વસ્તુ માં આકર્ષણ થાય છે, માટે તેની ઈચ્છા થાય છે. હવે જે સમ્યગુજ્ઞાનના બળે સ્વરૂપનું આકર્ષણ થાય તે પર પદાર્થની ઈચ્છાને અભાવ થઈ જાય. ઈચ્છાની ઉત્પત્તિ વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ ઉપર આધારિત નથી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેની પાસે જેટલું વધારે છે તેને તેટલે વધારે લાભ થાય છે ? અને જેની પાસે જેટલું ઓછું હોય છે તેને લોભ તેટલા ઓછા પ્રમાણમાં થાય છે? ના, એવું જ નથી. જેની પાસે અધિક વસ્તુઓ છે તેને લેભ નથી થતો એવું પણ નથી એને લભ આગળને આગળ ખેંચતો રહે છે. આ અણઉકેલાયેલ કેયડો છે અને જેની પાસે નથી એને પણ લોભ આગળ વધતું જ જતું હોય છે. લાભ પણ છે. અને સાથે સાથે આશા અને તૃષ્ણાઓ પણ છે. રંગની ઉપમાંથી લાભના ચાર પ્રકાર છે - ૪ પી શકે. અનતાનુબંધી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંત * આમંત્રણ * “ટકી શકતે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ ઉન સ POSTOLUOSOVOOSSOS (20) * * Bgv>top *" અનન્તાનુબંધી લોભ :- (૧) લોભ કાળારંગની જેમ અશુભ ગણાય છે. અહીં ચિત્રમાં પાકા-કાચા રંગની ઉપમા આપીને લોભને ચાર પ્રકારે બતાવ્યો છે. પહેલા નંબરમાં કપડામાં લગાડેલ રંગ કીરમજી છે. જે કપડા ઉપર ચઢાવવામાં આવે છે તે કયારેય ઉતરતો નથી અને કપડું ફાટી ન જાય તે પણ રંગ જ નથી અને કપડાને આગમાં બાળવામાં આવે તો તે બળી જાય છે. પણ તે રંગ કપડા ઉપરથી ઉતરતો નથી એવી જ રીતે જીદગી સુધી રહેવાવાળા તથા ભવાન્તરમાં સાથે આવનારો છે તે લોભ અનન્તાનુબંધી લાભ. (૨) અપ્રત્યાખ્યાનીય લાભ - જેની મર્યાદા ૧ વર્ષથી અધિક છે. દા.ત, ચિત્રમાં બતાવ્યા અનુસાર ગાડાનાં પૈડાની મળી જે છે તેને જે કપડા ઉપર લગાડવામાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ આવે તે તેને ડાઘ જ બહુ મુશ્કેલ છે. તે પણ ઘાસલેટ, પેટ્રોલ, અથવા થીનરથી જોયા પછી અને પછી પણ એકાદ વર્ષ સુધી દેતા રહેવાથી ડાઘ સંપૂર્ણપણે ચાલ્યા જાય છે એ આ બીજે અપ્રત્યાખ્યાનીય છે. જે ગાડાના પૈડાની મળીને રંગ જે છે અને એકાદ વર્ષ સુધી ટકે છે. (૩) ત્રીજો પ્રકાર પ્રત્યાખ્યાનીય લોભને છે. જેની કાળ સમયમર્યાદા ૪ મહિનાની છે. રંગેના ઘટ્ટપણામાં ઓછો થતે એ આ ત્રીજા લેભન રંગ માતા બાળકની આંખમાં મેંશ આજે છે તેના જેવું છે. મેંશ આંજતા જતા એનો પણ ડાઘ આંખોની ચારે બાજુ લાગી જાય છે. એની પણ પિતાની મર્યાદા હોય છે. એ લાભ વધારેમાં વધારે ૪ મહિના સુધી રહે છે. (૪) ચેાથે પ્રકાર જે સંવલન લેભને છે તે બહુ જ સરળ છે. તેને સરળતાથી છેડી પણ શકાય છે. તેને આછો રંગ સંજવલન લેભાને હળદરની ઉપમા આપવામાં આવે છે. જેમકે કપડા ઉપર હળદર લાગી ગઈ તેને થોડીવાર તડકે મુકવામાં આવે તે સૂર્યના તાપથી ઉડતા વાર લાગતી નથી ૬ઠ્ઠા ગુણસ્થાનકથી આગળ આ લેભ હોય છે. જે આવે તો પણ હળદરના રંગની માફક ઉડી જાય છે, બહુ જ જલદી નષ્ટ પણ થઈ જાય છે. એવી રીતે લેભને રંગની સાથે ઉપમા, આપતા કાચા-પાકા રંગની તરતમતા ૪ પ્રકારે બતાવવામાં આવી છે. જે ઉત્પન્ન થાય અને શીધ્ર શાંત પણ થઈ જાય છે. નહીં તે લેભીની લભ દશા બહુ વિકૃત થઈ જાય. લોભ દશાને કારણે બધા જ પાપોને આમંત્રણ – લભ એ એક એવું પાપ છે કે એની તીવ્રતાની સાથે બધા જ પાપોનું આગમન થાય છે. લેભી મનુષ્ય જ્યારે પિતાની લોભવૃત્તિને વશમાં રાખી શકતું નથી ત્યારે પરિણામ સ્વરૂપ લેભી હિંસા–જુઠચારી દુરાચાર પરિગ્રહ ક્રોધ-માન-માયા–કલહ વગેરે બધા જ પાપને આમંત્રણ આપે છે. અર્થાત્ લેભીને માટે સર્વ પાપોનું સેવન કરવું અત્યંત સરળ છે. તે કઈ પણ પાપમાં શોધ્રતાથી પ્રવેશ કરી શકે છે. લેભીને હિંસા કરવામાં પણ વાર નથી લાગતી. કદાચ કઈ સ્ત્રીના શરીર ઉપર અત્યંત Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ મૂલ્યવાન આભૂષણે જોઈને લેભીનું મન જે તે લેવા લાલાયિત થાય પછી તેને તે સ્ત્રી હત્યા કરવામાં પણ વાર નહીં લાગે ! અહીં એ વિચારવા ચોગ્ય છે કે જેવી રીતે એક વસ્તુ ઉપર તમને લોભ-મેહ છે જ્યારે તે વસ્તુ તમારી નથી તે એ વિચારે કે એ વસ્તુ જેની હશે એને એની ઉપર કેટલો લોભ હશે? વધારે જ હશે. આ તે બિલકુલ સ્વાભાવિક જ છે. હવે તે સ્વેચ્છાથી તમને કેવી રીતે આપશે ? એનાથી કેવી રીતે છુટશે? હવે જ્યારે કે તે વ્યક્તિથી છૂટી શકે તેમ નથી ને તમે તે વસ્તુ પરાણે લેવા માંગે છે. તમે ઝૂંટવી લેવા ઈચ્છે છે અને તે નહીં છેડે તે તમે મારઝૂડ કરીને લેવા માંગે છે, છેવટે પરિણામ શું આવશે? તેનું પણ મન એ વસ્તુમાં જ રહેશે. કદાચ લૂંટવાવાળો તેને મારી નાંખશે તો તેને જીવ અર્થાત્ મમત્વભાવ–મેહવૃત્તિ તે વસ્તુની પાછળ લાગી રહેશે અને શકય છે કે તે મરીને તે વસ્તુની પાછળ બીજા જન્મ પણ કરશે અને લોભ પણ એક ખતરનાક કષાય જ છે જેને લીધે ભવોની પરંપરા વૃદ્ધિને પામે છે. લભવૃત્તિથી ભવેની પરંપરા - પૂજ્ય યાકિની મહત્તરાસુનુ હરિભદ્રસૂરી મહારાજના ગ્રંથ સમરાદિત્ય ચરિત્રમાં ગુણસેન અને અગ્નિશમની જે ભવપરંપરા આગળ વધે છે તેના ત્રીજા જન્મમાં શિખિકુમારે આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરી મહારાજને વૈરાગ્યનું કારણ પૂછ્યું અને તેને ઉત્તર આપતાં તેણે પિતાની પૂર્વજન્મની ભવપરંપરાનું કારણ બતાવતાં કહ્યું કે સાંભળો માત્ર લોભવૃત્તિના કારણે અમારા કેટલા જન્મ થયા? અને કેટલી લાંબી વૈર પરંપરા લેભના કારણે ચાલી એ જોવા જેવી વાત છે. વાત એ પ્રમાણે છે કે : અમરપુર શહેરમાં અમરદેવ શેઠના બે પુત્રે ગુણચંદ્ર અને બાલચંદ્ર હતા. વ્યાપાર માટે વિદેશ ગયા. ઘણા બધા ધનની પ્રાપ્તિ કરીને બાકીની વસ્તુઓ વેચીને તેનું હીરા, મેતી, રત્ન સૈનાચાંદી વગેરેના. ઘરેણામાં રૂપાન્તર કરી પોતાના દેશમાં પાછા ફરતા હતા. ત્યારે સમાચાર મળ્યા કે પોતાના દેશ અમરપુરમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેથી કરીને ચારેબાજુથી પ્રજાજને ભાગી રહ્યા છે. તેથી તે બંને ભાઈ પણ નજીકમાં વિજયલક્ષમી પર્વત હતા ત્યાં ચઢી ગયા અને પરસ્પર વિચાર Jair ducation International Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ વિમર્શ કરીને આ બધું જ ધન એક સુવર્ણ કુંભમાં ભરીને અહીં જમીનમાં દાટી દેવામાં આવે તે સાર' પડશે, ધન બચી જશે. પછી કયારેક આવીને લઈશું. એમ વિચારીને એક નાળીયેરીને નીચે ખાડે બનાવીને દાટી દીધું. પછી ત્યાંથી ચાલ્યા ગયા. થોડા દિવસ પછી ચુદ્ધની પૂર્ણાહુતિ થઈ ગઈબંનેના મનમાં લાભવૃત્તિ જાગૃત થઈ ગુણચંદ્ર વિચાર કર્યો કે આ બધું ધન હું જ લઈ લઉં. બધું જ મને મળી જશે એમ વિચારીને મોટા ભાઈએ નાનાભાઈ બાલચંદ્રને ભેજનમાં ઝેર આપીને મારી નાંખ્યું અને ખુશ થયે વાહ ! આ બધું જ ધન માર. લેભી શું કરે છે? લેભની તાકાત કેટલી કે એક જ માતાના બે પુત્ર-ભાઈ–ભાઈનું સગપણ એક જ લેહી-છતાં લાભની પાછળ પાગલ બનેલો વ્યક્તિ સગા ભાઈને પણ મતને ઘાટ ઉતારી દેતાં વિચાર કરતા નથી. ધનનો વિચાર કરીને વારંવાર ખુશ થયે છે. મારી પાસે બહુ જ વધારે છે એમને એમ મનમાં રાજી થતે થાય છે. પરંતુ તીવ્રપણે કરેલા પાપકર્મને ઉદય પણ શીધ્ર જ મળે છે અને ફળ પણ તે અનુસાર અશુભ જ પ્રાપ્ત થાય છે. ગુણચંદ્રને પણ તે પર્વત ઉપર સર્પ કરડે છે અને વિષના તીવ્ર અસરથી તે ત્યાં જ મૃત્યુ પામે છે. અને ભાઈ મરી ગયા અને ધન ત્યાં જ પડયું રહ્યું. ધનની પાછળ બંને ભાઈઓનું મનુષ્યજીવન નિષ્ફળ ગયું. ભાઈની હત્યાના પાપથી ગુણચંદ્ર મરીને નરકે ગયે અને બાલચંદ્ર નાનો ભાઈ વ્યંતર ગતિમાં ગ. ત્રીજા જન્મમાં ગુણચંદ્રને જીવ નરકમાંથી નીકળીને સર્પ બન્યો અને - વ્યંતર ગતિમાંથી આવીને બાલચંદ્રને જીવ દેવદત્ત નામને સાર્થવાહને પુત્ર બન્યા. યોગાનુયેગ લોભ-મેહ કર્મના આકર્ષણથી લક્ષ્મી નિલય પર્વત પર ગયા. પિતાનું નિધાન જ્યાં દાટેલું હતું ત્યાં મિત્રો સાથે ગયે. સર્પનું બીલ જોઈને કૌતુકથી ધન લેવા ગયે. ત્યાં પહેલેથી જ સ૫ (ગુણચંદ્રને જીવી રહેલ હતા. તેણે ડંખ દઈને દેવદત્તને મારી નાખ્યા. અહીં વસ્તુપાલ-તેજપાલનું દષ્ટાંત યાદ આવતા વિચાર થાય છે કે આત્માની પરિણતી શુભ હોય તો શુભફળની પ્રાપ્તિ થાય છે અને અશુભ હેય તે અશુભની પ્રાપ્તિ થાય છે. કાચાં તેજપાલ- વસ્તુપાલ કે જ્યાં ધન દાટવા ગયા તે ખાદતાં બીજુ ધન હાથ લાગ્યું અને બાલચંદ્ર પિતાનું દાટેલું ધન લેવા જતાં સપને ડંખ મળે. તથા જીવનને અન્ત! અધ્યવસાયમાં અહીં લેભ રહેલે હતે. દેવદત્ત Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ ની સાથેના મિત્રોએ ઈટ અને પથ્થરથી સર્પને મારી નાખ્યું. ભીની દુગતિ અને દુદશજ થાય છે. પ્રાયઃ કરીને તીવ્ર લેભના ઉદયવાળા મરીને તિર્યંચ ગતિમાં સર્પ, નળીયા, ઉંદર વગેરે જન્મને ધારણ કરે છે. સર્ષ ત્યાંથી મરીને તેજ પર્વતમાં સિંહ થયો અને બાલચંદ્ર ને જીવ ઈન્દ્રદેવ નામને મનુષ્ય થયા. શિકાર કરવા માટે લક્ષમીનિલય પર્વત ઉપર ગયે જ્યાં સિંહ પહેલાથી જ ખજાનાના બીલ ઉપર બેઠેલ હતું. ત્યાં ઈન્દ્રદેવે તીર છેડયું ત્યારે સિંહ પણ છલાંગ મારી ને ઈદેવ પર કૂદી પડે. તેને ફાડી ખાધે. પરંતુ તીવ્ર ઘાના કારણે સિંહ પણ મૃત્યુ પામ્યા. અને મરીને યુગલ પુત્રના રૂપમાં ચંડાળને ઘેર ઉત્પન થયા. એકનું નામ કાલસેન અને બીજાનું નામ ચંડસેન એક વાર મુંડને લઈને બંને જણે લક્ષ્મીનીલય પર્વત ઉપર ગયા. તે જ દાટેલા ધનના બીલ પર ભૂંડને મારીને માંસ પકાવતા હતા ત્યારે લાકડીઓ બળતાં બળતાં બીલમાં પડી નીચે સેનાને ચરુ દેખાવા લાગે બસ મનમાં સુષુપ્ત લોભ જાગૃત થશે. ચંડસેનભાઈએ કાલસેનને મારી નાંખ્યું. ચંડસેનને બીજા ચંડાળાએ મારી નાંખે.. બંને નરકમાં નારકીના જીવ થયા ભયંકર પાપની સજા ભેગવીને એક ગૃહસ્થપુત્ર થયે અને બીજે તેજ ઘરમાં દાસીને પુત્ર બન્યા. સમુદ્રદત્ત અને મંગલક એવા નામ આપવામાં આવ્યા. બંને ગાઢ મિત્ર બન્યા. મંગલક વિશ્વાસઘાતી હતી. સમુદ્રદત્તનાં લગ્ન થયાં. પતિન ને લેવા માટે પોતાના મિત્ર મંગલકની સાથે સાસરે જતા હતા. વચમાં લક્ષ્મીનિલય પર્વત આવ્યે. ત્યાં વૃક્ષની નીચે બેઠાં તેજ ઘરનું મમત્વ પાછું જાગૃત થયું. લેભવશાત્ મંગલકે માયા જાળ રચીને સમુદ્રદત્તના પેટમાં છરો મારી દીધું. પછી તે ભાગી ગયેા. યદ્યપિ સમૂદ્રદત્ત બચી ગ. એગ્ય આચાર્યદેવની પાસે દીક્ષા લીધી. ત્યાગ વૈરાગ્યથી આત્માનું કલ્યાણ સાધી લીધું. મંગલક મરીને છઠ્ઠી નરકે ગયે, સમુદ્રદત્ત ચારિત્રની સાધના કરીને રૈવેયક દેવલોકમાં ગયા. મંગલક નરકમાંથી આવીને બેકડે બને. એક ગોવાળી તેને ચરાવા લઈ જતો હતે. તે બેકડે પર્વત ઉપર ચઢી ગયે. અને પિતાના જ નિધાન ઉપર લોભવશાત્ બેસી ગયો. ગોવાળીયાએ તેને ખૂબ માર્યો, તે ન ઉઠયો. તેથી તેને ત્યાંજ ખલાસ કરી નાંખ્યો, ત્યાં મરીને ઉંદર થયે. ઉંદર Page #31 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ બનીને બીલમાં રહીને હીરા, મોતી-રત્ન ઉપર ફરતે અને પ્રસન્ન થતો. એકવાર બે જુગારી ત્યાં રમવા આવ્યા અને દેખતાની સાથે ઉંદરને ત્યાં જ મારી નાંખ્યો. ઉંદર મરીને દગિલા દાસીની કક્ષામાં પુત્ર પણે ઉત્પન્ન થશે. રુદ્રચંડ નામ હતું. લેભવશાત્ ચેરી કરતાં પકડાઈ ગયે અને રાજાની આજ્ઞાથી ફાંસીની સજા મળી. અહીંથી મરીને ફરીથી બીજી નરકે ગયે. પાછે ત્યાંથી નીકળીને તેજ પર્વતમાં સ્ત્રી પણે ઉત્પન્ન થયા. શ્રીદેવી નામ હતું. કર્મ સંજોગે નૈવેયક દેવક માંથી સમુદ્રદત્તને જીવ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રી દેવીની કુક્ષીમાં ઉત્પન્ન થાયે, પુનઃ સમુદ્રદત્ત નામ પાડયું. અને માતા-પુત્ર રૂપે બન્યા પુત્ર મોટો થયા લગ્ન થયું. માતા-પુત્ર બંને એકવાર બહારગામ જતા હતા, ત્યારે વચ્ચે આ લક્ષ્મીનીલય પર્વત આવ્યો. જ્યાં ખજાનાની જગ્યા ઉપર જમવા બેઠા. એટલામાં પુત્રે હાથથી થોડી જમીન ખોદી ત્યાં સેનાને ચરુ જોયા. તે માતાને દેખાડ્યા માતા પણ આશ્ચર્ય ચકિત થઈ. સુષુપ્ત લોભદશા જાગૃત થઈ લાભના કારણું ચાલી રહેલ વૈર પરંપરા આંખમાં આવી અને માતાએ આ સર્વધન પિતાનું કરવા માટે ઝેર ખવરાવ્યું. પુત્ર મરી ગયે સૌભાગ્યવશ ગારુડિકેએ, માંત્રિ કોએ પ્રવેગ કર્યો અને તે બચી ગયા. જ્ઞાની ગીતાર્થ ગુરુની પાસે દીક્ષા લીધી. આત્માનું કલ્યાણ કરીને પ્રવેયક દેવલોકમાં ગયા. આ માતા પુત્ર હત્યાના પાપથી પાંચમી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં ભટકતી કેટલા જન્મ-મરણ કરતી પુનઃ ધનના લેભવશ આજે પણ આ નળિયેર વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થઈ છે. તે પુત્રને જીવ પણ દેવલોકથી ચ્યવી શ્રેષ્ઠિ પુત્ર બન્યો છે. જે તું છે અને આજ મારી સામે આવ્યા છે. આ તેજ લક્ષ્મીનિલય પર્વત છે. આ વૃક્ષ તારી માતાને જીવ છે. આથી જોઈને તેને મોહ મમત્વ બુદ્ધિ જાગૃત થઈ રહા છે. તે સ્વાભાવિક છે. ધન પણ નીચે છે. આ રીતે મારી પૂર્વ ભવ પરંપરા સાંભળી મેં વિજય ધર્મ આચાર્ય પાસે દીક્ષા લીધી. તેજ હું છું મારું નામ આજે વિજયસિંહ આચાર્યું છે અને શિખિકુમાર ! તે જે કંઈ આ હમણા મારાથી સાંભળ્યું તે મારું પોતાનું જીવન ચરિત્ર છે. જેવું મેં જ્ઞાની ભગવાનથી સાંભળેલું છે. તે પ્રમાણે તમને કહ્યું છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ કેટલી આશ્ચર્યકારક ભવ પરંપરા છે? માત્ર લેભને કારણે પણ જીની કેટલા જન્મ સુધી ભવપરંપરા ચાલે છે. ખરેખર તે લેભ હોય કે માયા, માન હોય કે ક્રોધ બધા કષાયો આમાનું અધઃપતન કરાવનાર છે. રાશીના ચક્કરમાં ફસાવવાવાળા છે. એનાથી તે બચવું જ શ્રેયકર છે. એક કીડીને પણ લે છે તે પણ સાકરને એક કણ મેંમાં પકડીને પિતાના બીલમાં લઈ જાય છે. ઉંદર પણ રૂપિયા માંમા લઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. સપને નેળિયે પણ લોભ વશ ભૂમિમાં બીલ બનાવીને રહે છે અને પરસ્પર આંતરજાતીય વૈરથી ઝગડી મરે છે. જન્મ સુધી વૈરની પરંપરા ચાલે છે. કેટલા જન્મ બગડે છે ? ત્યાગ ભાવનાથી લોભને વિજય અનંતકાળથી અનંતા જોધી સંસ્કાર–ગ્રહણ કરવાનું શીખ્યા છીએ, ખરેખર લેતા જ શીખ્યા છીએ. આપવાનું તે શીખ્યા જ નથી. હવે આ જન્મ મળે છે, તો આપતા શીખીએ તે સારૂં.લેભ વૃત્તિએ તે અમને લેતાજ શીખડાવ્યું છે. આજ સુધી આપવાને ભાવ જાગ્યે જ નથી. માટે ત્યાગ ભાવનાની વૃત્તિથી હવે કંઈક આપતા શીખીએ તો ભવૃત્તિ ઓછી થાય છે જમા કરે છે તે જમલોકમાં જાય છે. જે જમાડે છે તે જગદીશશ્વરને જુવે છે અને જે જમે છે તે જસ્લેકમાં જાય છે. લોભી કંજુસ હોય છે અને કંજુસ લોભી હોય છે. મમ્મણ શેઠની શું વૃત્તિ હતી? એ પાકે લોભી પણ હતું અને મહા કજુસ પણ હતા. બંને એક જ ઘરમાં રહે તે મહાન નુકસાન કરી દેશે. લેભી ઉદાર નથી બનત. ઔદાર્ય ગુણ તો જન્મજાત આત્મામાંજ પડે છે પરંતુ એને પ્રગટ કરવામાં આવે તે પ્રગટ થઈ શકે છે. અન્યથા લેભ–મેહ વગેરે એ તે અમારા ઔદાર્ય ગુણને દબાવી રાખે છે. ભગવાન વીતરાગે અમને ત્યાગ ધર્મ શીખડાવ્યો છે. ત્યાગના સંસ્કારથીજ દાન-પુન્ય કરતા ગયા તે લેભ વૃત્તિ ઓછી થતી જાય છે, ભવૃત્તિથી અનેક ભવ બગાડવા કરતા આ જન્મમાં ત્યાગ ધર્મ શીખ શું છેટો છે? ત્યાગ ધર્મ અનેક જન્મની પરંપરાને તોડી નાંખે છે. રાગદ્વેષથી બચાવે છે. લેભીને બધાનું લેવાની જ ઈરછા રહેતી હોય છે. તેથી લોભી હંમેશા ચિંતા Page #33 -------------------------------------------------------------------------- ________________ પરર ગ્રસ્ત રહે છે. જ્યારે કે ત્યાગીને તે બધાને આપવાની જ ભાવના રહેતી હેય છે. માટે સદા ચિંતામુક્ત હોય છે. લેભમાં સંગ્રહ કરવામાં મન રાજી રહે છે. જ્યારે કે ત્યાગી ત્યાગ કરીને બીજાને પ્રસનન–સુખી જેઈને સ્વયં સુખી રહે છે, પ્રસન્ન રહે છે. છેવટે પરમાત્મા. વિતરાગ પ્રભુએ ત્યાગ માગને જે ઊંચો ધર્મ બતાવ્યો છે. તે કેટલે મેંટે ઉપકાર છે. કેટલી મહત્વની વાત છે. અને જે લોકેએ ત્યાગ માર્ગ છેડીને ભેગ માર્ગને ધર્મ રૂપે. અપનાવે છે અને ભેગમાર્ગના કીડા બની ચૂક્યા છે એવા ભેગીઓને અંતે નાશજ થાય છે. બહજ કરૂણ પરિણામ આવે છે. હાલમાં જ તમે એ છાપામાં વાચ્યું હશે કે રજનીશ જેવા મહાભેગીનું પરિણામ શું આવ્યું ? તેની ગલીલાએ તેનો જ ભાગ લીધે પિતાનાજ આંતરિક સંઘર્ષોને દબાવેલા હતા, દબાવવામાં આવ્યા હતા અંતે ભાંડે કુટી ગયો. પાપને ઘડે અંતે તે ફેટે જ છે. અપાર સુખ ભોગવવા ઈચ્છતો હતે. અમર્યાદિત કામ વાસનાની અતૃપ્ત તૃષ્ણાને શિકાર બન્ય, અંતે પોતાના જ ઘરમાં આગ લાગી, અને પોતાના જ હાથે પોતાના વાદની સમાપ્તિ કરવી પડી. પોતાના વાદને, ધર્મને તેમના જીવતા જ કબરનશીન થવું પડયું. તેને અગ્નિ સંસ્કાર કરવો પડે. આ તે કંઇ નથી હવે તેની બિચારાની પાપ લીલાને પડદો ઉઘાડે પડશે, રહસ્યઘાટન થશે, ચોંકાવનારી સેંકડો વાત બહાર આવશે, લોકો તેના નામ પર ઘૂંકશે. અનેકેનું શીયળ લુંટવાવાળાની, અનેકોને બરબાદ કરવાવાળાની અંતિમ દશા બહુ જ ખરાબ થાય છે. આખરે પાપને ધર્મ બનાવવાની દંભ લીલા કયાં સુધી ટકી શકે? “સત્યમેવ જયતે' “ધર્મમેવ જયતે' વીતરાગી તીર્થકર ભગંવતેને ત્યાગ ધર્મ આજે પણ અનંત કાળથી ટકી રહ્યો છે અને ભવિષ્યમાં અનંત કાળ સુધી ટકી રહેશે એને કયારેય પણ આંચ આવવાની નથી, કારણ કે એની સિદ્ધાંત ધારા શ્રેષ્ઠ કક્ષાની છે, અને આચાર સંહિતા અને આચાર વ્યવસ્થા સિદ્ધાંત અનુસાર આદશભૂત છે. તેથી કરીને વીતરાગીઓના ત્યાગ-તપ અને ધર્મને અનંત કાળ સુધી કયારેય પણ આંચ આવશે નહીં, તેને વાળ પણ વાંકે નહીં થાય, અને બેગ લીલાવાળા ભેગી ભગવાનએ પાપને અધર્મને ધર્મ કહીને જે દંભ ચલાગે છે. ધર્મના નામ પર દંભની લીલા જાળ પાથરી રાખી છે અને માત્ર પોતાની વાસનાની તૃપ્તિ માટે Page #34 -------------------------------------------------------------------------- ________________ 07 પ્રયત્ન કરે છે. તેમની પાપ લીલા વિશ્વ સામે ખુલીને જ રહેશે. એવા પાપીઓની ભય'કર દુશા થશે અને પછી દુર્ગતિ થશે. તેથી કરીને આનાથી એધપાઠ લઈએ કે ત્યાગ ધમ જ શ્રેષ્ઠ છે. ત્યાગ ધર્મ થી જ આત્મ કલ્યાણ સંભવે છે. અનાદ્દિકાળની લેાભવૃત્તિને તાડવા માટે ત્યાગ ધમ સિવાય બીજો સહારો નથી, ત્યાગમાં સતાષ છે, ભાગમાં તૃષ્ણા છે, રાગ છે. લેાભને સતાષથી જીતીએ – લેાભને સાષ દ્વારા જીતવાના ઉપાય ભગવાને કહ્યો છે, “ મ સતાલબેલિળે ” જો પાર વિનાની રિદ્ધિ સિદ્ધિ ઐશ્વય વૈભવ ધન સંપત્તિ મળ્યા પછી પણ સતેષ નહી' આવે તે શુ થશે ? દેવલેાકના દેવતાઓને વૈભવ અશ્વય' ઉપર સત્તાષ નથી અને તીવ્ર મૂર્છા છે અને મરતી વખતે જો હીરા-મેાતી-રત્ન સેાનુ વગેરે યાદ આવશે તે ગતિ બગડી જશે, દેવલેાકમાંથી મરીને સીદ્ધા એકેન્દ્રિયનીયની જાતિમાં પૃથ્વી, કાયમાં સાના-હીરા-રત્ન વગેરેના રુપમાં ઉત્પન્ન થાય છે. વિચારશ કેટલા ઉપરથી નીચે પડી ગયા ? સ તાષ ધન સર્વ શ્રેષ્ઠ ધન છે. ચેાગશાસ્ત્રમાં કહ્યુ છે ૫૨૩ ܙܪ लाभ सागर मुद्रवेलमतिवेलं महामति: । संतापसेतुबन्धेन प्रसरन्तं निवारयेत् || ? લાભના સમુદ્રને એળંગવા બહુ જ કઠણ છે, અને એમાં પણ સમુદ્રમાં વધતી જતી ભરતીને રાકવી સરળ નથી. આથી બુદ્ધિશાળી પુરૂષ જો સાષરૂપ પુલ માંધીને એને આગળ વધતી રીંકી દે તા સાધક તરી શકે છે, સતેષ લેલના વિધી છે. સતાષ આવે તે મનુષ્ય લેાભથી બચી શકે છે. કદાચ જો તમને પુછવામાં આવે કે રામાયણનું નિર્માણ થવાનું શું કારણ છે! રામાયણ શા માટે ખની ? કદાચ જુદી જુદી દૃષ્ટિથી સેંકડો કારણ તમે બતાવી શકેા છે. જેમાં આ પણ દૃષ્ટિ છે કે સુવણ મૃગને જોઈને પેાતાના મનની ઇચ્છા રોકી ન શકી, એનુ મન લાલાયિત થઈ ગયુ, સીતાએ રામને સુવણુ મૃગ લાવવા માટે ફરજ પાડી. રામ ગયા તેની પાછળ લક્ષ્મણને પણ જવુ પડયુ અને સીતાએ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું. એક હરણની પાછળ સીતાનું અપહરણ થયું. જો સીતાએ લેાભ ન કર્યાં હૈાત અને Page #35 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ 9ત. સંતેષ રાખ્યો હોત તે શકય છે કે રામાયણ બની જ ન હતા સુભૂમ જે ચક્રવતી મહાભ દશામાં મરીને ૭મી નરકે ગયે. લેભવૃત્તિથી કેઈનું ભલું નથી થયુ. કલ્યાણ નથી થતું. “સંતેષી નર સદા સુખી” આ કહેવતને ચરિતાર્થ કરે. તેને અપનાવીને જુઓ કે તે સાચી છે કે બેટી? જીવનમાં અનુભવ કરે એજ સર્વોત્તમ પક્ષ છે. થડ મળ્યા પછી પણ સંતોષ ન રાખીએ તે દુઃખી થવાને દિવસ નજીક આવે છે. લેભવૃત્તિ વધારવાનો અર્થ જ આ છે કે દુઃખને ખાડે ખાદવે. સંતોષમાં સુખ છે. આનંદ છે. જેમ મનુષ્યમાં ચક્રવતી અને દેવામાં ઈન્દ્ર શ્રેષ્ઠ મનાય છે. નિસ્પૃહ-ત્યાગી–તપસ્વી સાધુ-સંત સાચા અર્થમાં સંતોષની દર્શનીય મૂર્તિ છે. - પુણિ શ્રાવક કેટલે સંતોષી હતે ! ૨-૪ કલાક માટે દુકાન ખેલતે હતે. રૂની પુણીને વ્યાપાર કરતો હતો. બે દોકડા કમાઈને પરમ સંતોષથી જીવન ગુજારતે હતે. અને એમાં પણ પ્રતિદિન સ્વયં અથવા પત્ની કમશઃ ઉપવાસ કરીને પણ સાધર્મિક ની ભક્તિ સારી રીતે કરતા હતા. ભીમા કુંડલિયા જે શ્રાવક દોઢ રૂપિયે કમાઈને પણ પરમ સંતેષથી જીવન જીવતે હ. આજ સંતોષ શબ્દ લોકે ના જીવન કેશમાંથી અદ્રશ્ય થતો જાય છે અને પરિણામ સ્વરૂપ સર્વને હાય-હાય લાગે છે. ધન–પૈસાની હાય-હાય લાગી છે. જ્યાં જુઓ ત્યાં પિસા જ પૈસા ! બસ પૈસાને સર્વસ્વ બનાવી લીધા છે. સંતેષીને માટે સંપૂર્ણ જગત નિપૃહ છે. ચકવતી જેવા પણ સંતુષ્ટ ભાવથી ક્ષણમાં ૬ ખંડનું રાજ્ય છેડી ચારિત્ર સ્વીકારે છે અને સંતોષ ન હોય તે લેભથી ચક્રવતી પણ નરકમાં જાય છે. .. ष्णा परो व्याधिन तापात्परमं सुखम्" તૃણું (ભ) થી બીજો કોઈ રોગ-વ્યાધિ નથી અને સંતોષથી બીજુ કંઈ પરમ સુખ નથી. પ્રશસ્ત લોભથી પણ અપ્રશસ્ત લેભને જીતવાની પ્રકિયા પ્રારંભ કરવી જોઈએ ! શ્રીપાળને મારવા માટે ચડેલા ધવલ શેઠનું મૃત્યુ પિતાને જ લેભથી કેવું થયું ? આ અમારી યાદમાં આજે પણ છે. ઈતિહાસ પ્રસિદ્ધ સીઝર, નેપોલિયન, એલેકઝાંડર વગેરેની અંતિમ દશા શું થઈ? કેવી દુર્દશા થઈ ! Page #36 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ આવી રીતે લેભદશાને દોષને પક્ષ સારી રીતે જીને અને બીજી તરફ સંતોષ વૃત્તિના સુખનો પક્ષ પણ સારી રીતે જાણીને સંતોષને લાવવાને માટે પ્રયત્ન કરે જોઈએ. મોક્ષના આનંદની સમીપ લઈ જવાવાળો સંતોષ ગુણના આજથી જ સર્વ જીવો શ્રી ગણેશ કરે એવી શુભેચ્છાની સાથે સર્વ મંગલ. જેન જયતિ શાશનમ Page #37 -------------------------------------------------------------------------- ________________ પર ૬ (૫) ક્રોધ પપસ્થાનકની સઝાય ક્રોધ તે બેધ નિષેધ છે, ક્રોધ તે સંયમ ઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પાપ સ્થાનક છઠ્ઠ પરિહરે..(૧) પાપ સ્થાનક છઠ્ઠ પરિહરે, મન ધરી ઉત્તમ ખંતી રે. ક્રોધ ભુજંગની, જાંગુલી, એહ કહી જયવંતી રે. પાપ......(૨) પૂરવ કેડી ચરમ ગુણે, ભાવ્યું છે આતમા જેણે રે, કોવિવશ હુંતા દોય ઘડી, હારે સવિ ફલ તેણે રે. પાપ...(૩) બાલે તે આશ્રમ આપણે, ભજતાં અને દાહે રે. ક્રોધ કૃશાનું સમાન છે, કાલે પ્રથમ પ્રવાહ રે પાપ. (૪) આકાશ તર્જના ઘાતના ધર્મ બ્રશને રે. અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે, પાપ.(૫) ન હોય ને હોય તો ચિર નહિં, ચિર રહે તે ફલ છેહો રે, સજન ક્રોધ તે એહ, જેહ, દુરજન નેહ રે. પાપ....(૨) કોધી મુખે કટુ બેલણા, કંટકિઆ ફૂટ સાખી રે. અદીઠ કલ્યાણ કરા કહ્યા, દોષ તરૂ શત શાખી રે. પાપ...(૭) કુરગડું ચઉતપ કરા, ચરિત સુણી શમ આણે રે. ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે. પાપ..(૮) Page #38 -------------------------------------------------------------------------- ________________ B; શ્રી ધર્મ નાથસ્વામિને નમ : ક પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા 5. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા ૨-ન-વર્ધા, સાહિત્યરન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ) આદિ મુનિ મંડળના વિ. સં. 2045 ના જનનગરશ્રી સંઘમાં ચાતુમાસ દરમ્યાન શ્રી ધમનાથ પો. હે. જૈનનગર શ્વે. પ. પૂ. આચાર્યદેવ વિજય મૂ. જન સંઘ-અમદાવાદ, સુબોધસૂરીશ્વરજી મ. સા. -તરસ્થી યોજાયેલ 16 રવિવારીય# ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના @ “પા.પ6ળી, સજા, ભાર” - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત બારમી પુસ્તિકા શ્રી ધર્મનાથ પા. હે. જૈનનગર શ્વે. મ. જ જૈન સંઘ તરસ્થી જનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ ક૨વામાં આવી છે, વિષયક For Private & Personal use only ain Education International કંઈ : સાગર પર