SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પરર ગ્રસ્ત રહે છે. જ્યારે કે ત્યાગીને તે બધાને આપવાની જ ભાવના રહેતી હેય છે. માટે સદા ચિંતામુક્ત હોય છે. લેભમાં સંગ્રહ કરવામાં મન રાજી રહે છે. જ્યારે કે ત્યાગી ત્યાગ કરીને બીજાને પ્રસનન–સુખી જેઈને સ્વયં સુખી રહે છે, પ્રસન્ન રહે છે. છેવટે પરમાત્મા. વિતરાગ પ્રભુએ ત્યાગ માગને જે ઊંચો ધર્મ બતાવ્યો છે. તે કેટલે મેંટે ઉપકાર છે. કેટલી મહત્વની વાત છે. અને જે લોકેએ ત્યાગ માર્ગ છેડીને ભેગ માર્ગને ધર્મ રૂપે. અપનાવે છે અને ભેગમાર્ગના કીડા બની ચૂક્યા છે એવા ભેગીઓને અંતે નાશજ થાય છે. બહજ કરૂણ પરિણામ આવે છે. હાલમાં જ તમે એ છાપામાં વાચ્યું હશે કે રજનીશ જેવા મહાભેગીનું પરિણામ શું આવ્યું ? તેની ગલીલાએ તેનો જ ભાગ લીધે પિતાનાજ આંતરિક સંઘર્ષોને દબાવેલા હતા, દબાવવામાં આવ્યા હતા અંતે ભાંડે કુટી ગયો. પાપને ઘડે અંતે તે ફેટે જ છે. અપાર સુખ ભોગવવા ઈચ્છતો હતે. અમર્યાદિત કામ વાસનાની અતૃપ્ત તૃષ્ણાને શિકાર બન્ય, અંતે પોતાના જ ઘરમાં આગ લાગી, અને પોતાના જ હાથે પોતાના વાદની સમાપ્તિ કરવી પડી. પોતાના વાદને, ધર્મને તેમના જીવતા જ કબરનશીન થવું પડયું. તેને અગ્નિ સંસ્કાર કરવો પડે. આ તે કંઇ નથી હવે તેની બિચારાની પાપ લીલાને પડદો ઉઘાડે પડશે, રહસ્યઘાટન થશે, ચોંકાવનારી સેંકડો વાત બહાર આવશે, લોકો તેના નામ પર ઘૂંકશે. અનેકેનું શીયળ લુંટવાવાળાની, અનેકોને બરબાદ કરવાવાળાની અંતિમ દશા બહુ જ ખરાબ થાય છે. આખરે પાપને ધર્મ બનાવવાની દંભ લીલા કયાં સુધી ટકી શકે? “સત્યમેવ જયતે' “ધર્મમેવ જયતે' વીતરાગી તીર્થકર ભગંવતેને ત્યાગ ધર્મ આજે પણ અનંત કાળથી ટકી રહ્યો છે અને ભવિષ્યમાં અનંત કાળ સુધી ટકી રહેશે એને કયારેય પણ આંચ આવવાની નથી, કારણ કે એની સિદ્ધાંત ધારા શ્રેષ્ઠ કક્ષાની છે, અને આચાર સંહિતા અને આચાર વ્યવસ્થા સિદ્ધાંત અનુસાર આદશભૂત છે. તેથી કરીને વીતરાગીઓના ત્યાગ-તપ અને ધર્મને અનંત કાળ સુધી કયારેય પણ આંચ આવશે નહીં, તેને વાળ પણ વાંકે નહીં થાય, અને બેગ લીલાવાળા ભેગી ભગવાનએ પાપને અધર્મને ધર્મ કહીને જે દંભ ચલાગે છે. ધર્મના નામ પર દંભની લીલા જાળ પાથરી રાખી છે અને માત્ર પોતાની વાસનાની તૃપ્તિ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001497
Book TitlePapni Saja Bhare Part 12
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy