Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001490/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અદાદા61 પરિંગ્રહ (સંપાવાદ પ્રાણાતિપાત, ક, HIST સાયા GIGI રાગ અભ્યાખ્યા611 dઅd પરપરંવાદ સંધ્યા શક્યા જ પ્રવચનકાર પૃ.11, #ી સુબો&#le. *. - GYZ વિછૂટ પૂ. મુ9િZજ શ્રી અ3721વિજય.01. ' તe માયામૃષાવાદ uru AY BIYI CUIË દૈવગત HS[ગત ! SIBકગીત JEUNG UND તિર્ણાતિ અસત્યનું સ્વરૂપ અને ફળ વિ. સં. ૨૦૪૫ તા. ૧૩-૮-૮૯ શ્રાવણ સુદ ૧૧. | રવિવાર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૫ અસત્યનું સ્વરૂપ અને ફળ निच्च कालऽषम-तण', मुसावाय विवजण । भासियव्व हिय सच्च, निच्चाऽऽउत्तेण दुक्करं ॥ પ. પૂ. પરમ વંદનીય પરમપિતા પરમાત્મા ચરમ તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારવિંદમાં નમસ્કાર પૂર્વ કે. - નિરંતર અપ્રમત્ત બનીને સદા સાવધાન રહીને અસત્યને ત્યાગ કરવાનું અને સત્ય બોલવાનું કઠણ જરૂર છે, પરંતુ કષ્ટસાથ જે વાત હોય તેને પણ સાધનામાં સહજ અને સરળ બનાવવી એજ સાધનાની વિશેષતા છે. વચન ગવાળા જી: ચોરાસી લાખ જીવનમાં ચારેય ગતિ અને પાંચ જતિમાં ભટકત–પરિભ્રમણ કરતે જીવ, અનન્તવાર જન્મે છે અને મરે છે.' પોતે જાતે જ કરેલા શુભ અને અશુભ કર્મોનાં સારાં-ખાટા ફળ ભોગવે છે અને સુખ–દુઃખ સહન કરે છે. એકેન્દ્રિયમાં અનંત જન્મ-મરણ થયાં. એ રીતે સઘળા એ બધાં જ ક્ષેત્રોમાં, બધી જાતિઓમાં, બધાં ઉત્પત્તિસ્થામાં અનંતીવાર જન્મ-મરણ કર્યા છે. સંસારી જીવને સંસારમાં રહેવા માટે કઈને કઈ કાયા (શરીર)ની જરૂર રહે છે જ. શરીર વિના જીવ સંસારમાં રહી શકે નહિ. શરીરની જેમ જીવ, વચન અને મન પણ ધારણ કરે છે. એ કેન્દ્રિય સ્થાવરમાં માત્ર શરીરજ હોય છે. મન અને વચન બંનેમાંથી કોઈ હેતું નથી. વિકલેન્દ્રિયમાં બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીને કાયા ઉપરાંત વચનનો યોગ મળે છે પણ ત્યાં મન નથી. બીજી રસનેન્દ્રિય (જીભ) મળી હોય છે. જે ખાવા-પીવાનું કે ભાષા બોલવાનું કામ કરે અનુવાદક–પ્રા. ચન્દ્રહાસ ત્રિવેદી Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ છે. છ પર્યાપ્તિઓમાં જીવ ભાષા પર્યાપ્તિ પાંચમા ક્રમે બનાવે છે. દસ પ્રાણમાં એ જીવ ભાષાને વચન રૂપે પ્રયોગ કરે છે. વિકેન્દ્રિયમાં બે, ત્રણ ચાર ઈન્દ્રિયવાળા ઓ જેવા કે કૃમિ, કીડા, અળસીયા, કીડી, મકેડ, જૂ, માંકડ, ઈયળ, ધનેડા, આદિ તથા માખી, મચ્છર, ભમરે આદિ જરૂર બેલે પણ છે આપણને એ ભાષા સ્પષ્ટ સમજાતી નથી. તેથી તેને અવ્યકત ભાષા કહી શકાય. આગળ ચાલતાં પંચેન્દ્રિય પર્યાયમાં મન મળે છે ત્યારે આવું વિચારી શકે છે, સમજી શકે છે. અને સમજી વિચારીને કાર્ય કરે છે. વચનગ અને મનોગ મળ્યો હોય એવા જન્મ પણ જીવે અનંતવાર કર્યા છે. જીવે સંસારચક્રના પરિભ્રમણમાં એકેન્દ્રિય પર્યાયમાં અનંતાનનત જન્મ કર્યા છે જ્યાં તેને વચન અને મનનો ચેન મળે નથી. જીવને વચનની શકિત મળી હોય એની અપેક્ષાએ વચનની શક્તિ ન હોય એવા જમો તો ઘણાય કર્યા છે. જે આગળ વિચાર કરીએ તો જીવને વચનને વેગ મળે હોય પણ મનની પ્રાપ્તિ થઈ હોય તેવા જ જીવને ઘણા ઓછા મળ્યા છે. મન તે જીવને ફકત પંચેન્દ્રિય પર્યાયમાં અને એમાંય સંજ્ઞ પંચેન્દ્રિય પર્યાયમાં જ મળ્યું હોય છે. એ રીતે જોઈએ તો જીવને મનાયેગની પ્રાપ્તિ થઈ હેય તેવા જન્મ વચન એગની અપેક્ષાએ તો ઘણા અલ્પ પ્રમાણમાં જ મળ્યા છે. વ્યકતઅવ્યક્ત ભાષા ભાષા -- ! વ્યક્ત (સ્પષ્ટ) અવ્યક્ત (અસ્પષ્ટ) સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય વિકેન્દ્રિય અને પંચેન્દ્રિય દેવ–નારકી પશુ-પક્ષી વ્યક્ત ભાષામાં જીવ ભાવને સ્પષ્ટ રીતે જણાવી શકે છે. સંશી પંચેન્દ્રિય મનુષ્ય, દેવ-નારકી વગેરેના જ સ્પષ્ટ રીતે પોતાનાં સુખ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ દુઃખ દર્શાવી શકે છે, કહી શકે છે. જ્યારે વચનચેાગ મળવા છતાં વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પશુ-પક્ષીએ પેાતાના સુખ-દુઃખ સ્પષ્ટ રીતે જણાવી શકતાં નથી કારણકે તેમની ભાષા સ્પષ્ટ નથી હાતી, તમે પશુ-પંખીને રડતાં જોયાં હશે પણ હસતાં નહિં જોયાં હાય. કૂતરો પેાતાની પુછડી હલાવીને આનંદ વ્યક્ત કરે છે. તિયાઁચ ગતિમાં હાસ્ય–મુદ્રા નથી કારણ કે ત્યાં દુઃખ અને દુઃખજ છે. મહુ મહુ તા તેઓ તેમને આનદ હલન-ચલનથી ખતાને પણ મનુષ્યની જેમ હસી નહિ શકે. એ રીતે વ્યક્ત ભાષાવાળા -વચનચેાગ મળ્યું. હાય એવા જન્મા કરતાં જીવને અવ્યક્ત ભાષાવાળા જન્મા અનેકગણા મળ્યા છે. સ્પષ્ટ વચન ખેલી શકાય તેવા જન્મા તા જીવને ઘણા અલ્પ મળ્યા છે. હવે આપણે વિચારીએ કે આવા અલ્પ જમે! જીવને જે મળ્યા તેમાં આપણી ભાષા જેવી જોઈએ તેવી મધુર, મીઠી-પ્રિય રહી છે ખરી? આપણી ભાષા હિતકારી રહી છે? એ પાપટાની ભાષા : પેપટનાં બે બચ્ચાં હતાં. એમાંથી એકને કેાઈ ભીલ ચાર-પલ્લીમાં લઈ ગયા અને ત્યાં જ પાંજરામાં રાખ્યું. અહી આ ખચ્ચાને રાજ મારા - કાપેા પકડા – એવા જ શબ્દો સાંભળવા મળતા તેથી તે એ ભાષા શીખી ગયું. પછી ભીલે પેાપટના એ પાંજરાને પલ્લીના પ્રવેશ દ્વાર ઉપર જ લટકાવી દીધુ . - બીજી ખાજુ પાપટના બીજા બચ્ચાને એક સન્યાસી લઈ ગયા. તેમણે તેને પેાતાના આશ્રમમાં લાવીને પાંજરામાં રાખ્યું. ત્યાં રહેલુ પેપટનું બચ્ચું સ્વાગતમ્, આગમ્યતાં, આસન શાભાવે, રામ રામ વગેરે શિષ્ટ શબ્દો શીખી ગયું. એકવાર રાજા શિકારે નીકળ્યા હતા. અને ભૂલેા પડીને તેના ઘેાડા ભીલ-પલ્લીમાં આવી ચડચે. રાજાને જોતાં જ પેલેા પાપટ માલવા લાગ્યેા. મારા – કાપે! – ૫કડા. આ સાંભળીને બધા ભીલે દોડી આવ્યા અને રાજાને મારવા લાગ્યા. રાન્ન માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા અને નાસતા નાસતા તાપસના આશ્રમ પાસે આવી પહેાંચ્યા. ત્યાં તે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ એ પેાપટ એલવા લાગ્યા ભલે પધાર્યાં, સ્વાગતમ્ આસન ચેાભાવે. રાજા મીઠા શબ્દો સાંભળીને અંદર ગયા. એટલામાં સન્યાસી આવી પહોંચ્યા અને તેમણે રાજાને પાણી આપ્યુ. અને સ્વાગત કર્યું. રાજાને આશ્ચય થયુ. તેણે સન્યાસીને અને પાપટની વાત કરી, સંન્યાસી માલ્યા, ‘રાજન્ ! આ અન્ને પાપટે એકજ મા-બાપનાં બચ્ચાં છે. એમાંથી એક ભીલ પાસે ગયુ. અને બીજું અહી આવ્યુ. શબ્દ તા માણસે તેમને શિખવાડયા. જો દોષ હાય તા શિખવાડનારનેા છે. પેાપટ તેા ખિચારા નિર્દોષ છે.'’ એ જ રીતે કેટલાંય ખાળકે! મીઠી, મધુર, પ્રિય ભાષા ખેલે છે. જ્યારે બીજા કેટલાંક બાળક અસભ્ય, અપ્રિય અને હલકી ભાષા એલે છે. બાળકો તેા નિર્દોષ હાય છે, જેવું શીખવા મળે તેવું શીખે. માળકમાં તેના માતા – પિતા – શિક્ષક અને સડુવાસનુ પ્રતિબિ’ખ પડે છે. બાળકની ભાષા જોઈને, સાંભળીને તેના પરિવારના સંસ્કારને ખ્યાલ આવી જાય. ભાષાનાં પ્રકારા ઃ પ્રય (સારી) સત્ય મીઠી-મધુર (કણ્ પ્રિય) સન્માનવાળી હિતકારી-મને હારી ભાષા અપ્રિય (ખરાબ) અસત્ય કટુ કડવી તિરસ્કારવાળ નુકસાનકારી–દુઃખકારી આમ સંસારમાં એ પ્રકારની વાણી સાંભળવા મળે છે, કોઈની વાણી મીઠી-મધુર-કર્ણપ્રિય હાય છે જે જાણે સાંભળ્યા જ કરીએ જ્યારે મીજી બાજુ કેટલાકની વાણી કઠોર, કટુ, અપમાનકારી હોય છે જે સાંભળતાં જ મનને કલેશ થાય છે અને કષાયનું નિમિત્ત થઈ પડે છે. તેથી દશવૈકાલિક આગમમાં ઉપદેશ કરતાં પ્રભુએ જણાવ્યુ છે કે ઃ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ " सुवक्क सुद्धि समुपेहिया मुणी गिरं च दुटुं परिवज्जए सया । मियं अदुटुं अणुवीइ भासए, सयाण मज्झे लहई पसंसण ।। મુનિજન પિતાની વચન શુદ્ધિને વિચાર કરે અને દેષયુક્ત દુષ્ટ ભાષાને હંમેશા ત્યાગ કરે. જે કંઈ બોલે તે નિર્દોષ પરિમિત શબ્દોમાં બેલે અને વિચારીને બેલે. આવા પ્રકારની ભાષા બોલનારા જ સંત સજજને પ્રશંસાને પાત્ર બને છે. भासाई दोसे य गुणे य जाणिया, तीसे य दुटे परिवज्जए सया । छसु संजए मामणिए सया जए, वएज्ज वुध्धे हियभामु लोभियं ॥ ભાષાના ગુણ અને દેષને સારી રીતે જાણીને દેને હંમેશા છેડવા જોઈએ. છ જીવ નિકાયના જીની સાથે સંયમપૂર્વક રહેનાર, સદા સાવધાન રહેનાર અને આત્મ વિશુદ્ધિમાં પ્રચંતનશીલ મનુષ્ય સર્વ જીવોને અનુકૂળ અને પ્રિય તેમજ મધુર અને હીતકારી ભાષા બોલવી જોઈએ. ऐसी बानी बोलिए, मन का आपा खाय । औरन को शीतल करे, आपहु शीतल होय ॥ આપણી વાણી પાણી જેવી હોવી જોઈએ. જે સાંભળીને જ બીજાને ઠંડક લાગે અને દુઃખ ન લાગે. સત્ય પણ પ્રિય થઈ પડે તેમ બોલાય : સભ્ય જોઈએ પણ તેય કટુ થઈ પડે તે રીતે ન બોલાય. વાણી પ્રિય હોય પણ સત્ય ન હોય તે પણ તે નુકશાન કરે, માટે 'सत्यं ब्रुयात् प्रिय ब्रुयात, मा ब्रुयात् अप्रिय च सत्य' સત્ય બેલે પણ પ્રિય છે. અપ્રિય સત્ય પણ ન બોલે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મા ને આપની વહુ કહેવામાં સત્ય જળવાય છે, પણ તે પ્રિય નથી. વ્યવહારમાં એ ભાષા ઠીક ન લાગે. એને બદલે 'મા' કહીને વ્યવહાર થાય તા કેવુ પ્રિય લાગે! એજ રીતે આંધળાને અંધા’ ન કહેતા ‘સૂરદાસ' કે ‘પ્રજ્ઞાચક્ષુ' કહીએ તા કેવુ સારું લાગે ! વાત કેવી રીતે કરવી તે આપણા હાથમાં છે. કેણે કહ્યું કે સત્ય કડવું જ હાય ? સત્યને પણ આપણે મીઠાશથી કહી શકીએ છીએ. ભાષા તેા વચન વ્યવહારમાં ફક્ત એક માધ્યમ છે. આપણે કડવી વાત પણ મધુર રીતે કહી શકીએ અને મીઠી વાત પણ કડવાશવાળી મનાવી શકીએ. કેમ ખેલવું, કેવુ' ખેલવું-તે આપણા હાથની વાત છે. નીતિકારી તે ત્યાં સુધી કહે છે ઃ | ‘‘રથને થા રિદ્રતા ?” “વચને વાષ્ટ્રિય મિથ પ્રચ’તે ?” અરે ભાઈ, કાઈને દાન આપવુ હોય તેા કદાચ વિચાર આવે કે ખજાને ખાટ આવશે. પણ વચન સારુ બેલવામાં કઈ ખેટ આવવાની નથી. આપણી પાસે દેને ભડાર પડયે! છે. એ ખજાનાના ભડારની ચાવી આપણી પાસે છે. JY વીણી-ચૂણીને ચાર શબ્દો આલવાથી આપણને ખેાટ નહિ આવે. સારા શબ્દો ખેલવાથી શબ્દો ઘસાઈ જતા નથી કે શબ્દોના ભંડાર ખાલી થઈ જતા નથી. શબ્દ બુદ્ધિના ભડાર છે. એ તે! અમર ખાના છે, તેથી તેા અમર મુનિએ પેતાના શબ્દકોશનું નામ “ અમરકોશ ” રાખ્યું, તેથી નીતિકાર કહે છે કે શબ્દો વાપરવામાં ઉદાર અને. એમાં કજુસાઇ ન કરી, સારા શબ્દો ખેલવામાં શું કરવા ગરીબી દેખાડે છે? ભાષા ખાનદાની પ્રગટ કરે છેઃ "" ઐતિષી હાથની રેખાએ જોઇને માણસને ભૂતકાળ અને ભવિષ્યકાળ કહે છે. સામુદ્રિક શાસ્ત્રી આપણા શરીર ઉપરના તલ-મસા આદિ બીજા લક્ષણાના આધારે તમારું ભૂત અને ભવિષ્ય વાંચે છે, કહે છે. ડાકટર રાગેાના ચિહ્નના આધારે રોગનું નિદાન કરે છે. તેમ તમારી ભાષા સાંભળીને તમારા કુળ વિષે, તમારી ખાનદાની વિષે કહી શકાય. ભાષા સારી હાય તે। અનુમાન થઇ શકે કે માસ ઉંચા કુળના, સારા ઘરના છે. હલ્કી ભાષા સાંભળતાં જ લાગે કે માસનું કુળ, નીચુ હશે, જાતી હલકી હશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સૂર્ય યશ રાજાની વાત આવે છે. તેમની પરીક્ષા કરવા રૂપપરિવર્તન કરીને આવેલી અપ્સરાઓ ઉર્વશી અને રંભાની હત્યા પ્રકારની ભાષા સાંભળીને રાજા બે –તમે કહે છે કે અમે વિદ્યા ધર કૂળની સનારીએ છીએ, પણ લાગતું નથી કારણ કે તમારી ભાષા હલકા પ્રકારની છે. તેથી આપણે આપણા કુળની વંશની ખાનદાની નજરમાં રાખીને ભાષા બેલવી જોઈએ. ભાષાથી માણસનું પાણી મપાય છે. નાના માણસ સાથે પણ આદરપૂર્વક પ્રેમપૂર્વક ભાષામાં વાત કરવી જોઈએ. ભાષા તે વશીકરણ વિદ્યા છે. મીઠી–મધુર ભાષા તે ચમત્કારિ મંત્ર જેવી છે. તેનામાં ચુંબકીય શક્તિ છે. તેનાથી તે શત્રુ પણ મિત્ર બની જાય. તમે જોયું હશે કે ભીખારી પણ મીઠી ભાષામાં સારા આશિર્વાદ આપતો હોય છે તો તેને લેકે દાનમાં પાંચ પૈસા આપી છૂટે છે. આપણે સારા શબ્દો વાપરવામાં ઉદારતા રાખવી જોઈએ, એમાં કૃપણ ન બનવું. ભગવાને દશવૈકાલિકમાં કહ્યું છે :तहेव काण काणे त्ति, पंडग पौंडगे त्ति वा । वाहियं वा वि रोगि त्ति, तेण चोरे त्ति नो वए ॥ કાળાને કા, ચોરને ચે૨, નપુંસકને નપુંસક અને રેગીને રોગી પણ ન કહેવું જોઈએ. બીજને પીડા કરે, કેઈને મનદુઃખ થાય, સંતાપ કે ઉદ્વેગ થાય એવી ભાષા-એવા શબ્દો ન બોલવા જોઈએ. પીડાકારક ભાષા એ પણ વાચક હિંસા છે. જેમ કોઈને શસ્ત્રથી ઘાત કર એ કાયિક હિંસા છે, તેમ કેઈના વિષે ખરાબ વિચારો કરવા, તેનું અશુભ ચિંતવવું એ માનસિક હિંસા છે. તેમજ કેઈને સંતાપ થાય, દુઃખ થાય એવી ભાષા બેલવી એ પણ વાચિક હિંસા છે. તેથી ભાષા સમિતિને ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ભાષા સમિતિ – પાંચ સમિતિ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ આદાનભંડમત્ત પારિષ્ઠાપનિક નિક્ષેપણ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ (૧) આવવા જવામાં–ગમના ગમનની ક્રિયામાં કોઈ હિંસા ન થાય તે ઈર્ષા સમિતિ છે. (૨) નિરવદ્ય, સત્યભાષા બોલવી એ ભાષા સમિતિ છે. (૩) આહાર પાણી ગોચરી વગેરે લેતાં કેઈહિંસા ન થાય તેને ખ્યાલ રાખવે એ એષણ સમિતિ છે. (૪) વસ્ત્ર, પાત્ર વગેરે લેવામાં રાખવામાં જયણા રાખવી તે આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ છે.(૫) મળ-મૂત્ર-કફ આદિના વિસર્જનમાં હિંસા ન થાય તે ખ્યાલ રાખવે એ પારિષ્ઠાપનિકા સમિતિ છે. આ પાંચ પ્રકારની સમિતિઓમાં ભાષા સમિતિ એટલે કે જે ભાષા બલવાથી કોઈની હિંસા થાય કેઈને પીડા થાય, પાપ લાગે તેવી ભાષા ન બાલવી. પછી ભલેને તે સત્ય હોય તે પણ ન બોલાય. હેમચંદ્રાચાર્યજીએ ગશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે – न सत्यमपि भाषेत, परपीडाकरं च । लोकेऽपि श्रूयते यस्मात् , कौशिको नरकं गतः ॥ એવું સત્ય પણ ન બોલવું જોઈએ કે જેનાથી કોઈને પીડા થાય, બીજાને દુઃખ પહોંચે, આપણે કૌશિક તાપસની વાત જાણીએ છીએ કે તે કેવી રીતે નરકમાં ગયા. હિંસાકારક સત્ય વર્ય છે - કૌશિક નામે તાપસ ગંગાનદીના કિનારે રહેતા હતા. લોકોમાં તે સત્યવાદી તરીકે જાણીતો હતો. એવામાં કેટલાક ચેર પાસેના ગામમાંથી ચોરી કરીને નાસતા ભાગતા આવ્યા અને સામેની ઝાડીમાં ઘૂસી ગયા. તેમની પાછળ ગામના કે ભાલા-તલવાર લઈને ચારેને શૈધતા આવ્યા. લોકોએ તાપસને ચેર વિષે પૂછયું કે મહાત્માજી આપ તે જાણતા જ હશે ચારો કયાં ભાગી ગયા છે? કયાં છૂપાયા છે? આપ તે સત્યવાદી છે. કૃપા કરીને સાચું બતાવે વિલંબ ન કરો. કૌશિક વિચારવા લાગ્યું, સત્યવાદી તરીકે હું પ્રસિદ્ધ છું. જૂહું કેવી રીતે બાલાય? તેણે ગામ લોકોને બતાવી દીધું કે ચેર સામેની ઝાડીમાં છૂપાયા છે. જોકે એ એને શોધી કાઢયા અને મારી નાખ્યા. આ બધાય ચેરોના મૃત્યુનું નિમિત્ત તાપસની સૂચના બની. આમ પંચેન્દ્રિય મનુષ્યની હત્યાનું પાપ લગતાં તે મૃત્યુ પછી નરકમાં ગયે. I , - - - - - - - - - - ... Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ મહાન કાણુ-અહિંસા કે સત્ય - સર્વ પ્રકારના ધર્મોંમાં અહિંસા ધર્મને મૂળભૂત ધમ ખતાબ્યા છે. દયા ધર્મનુ મૂળ છે’ કે ‘અહિંસા પરમેા ધમ” આ વાત સવ પ્રથમ કરવામાં આવી છે. સૌથી પ્રથમ અહિંસાને સ્થાન આપવામાં આવ્યું છે અને એના પછી સત્યને સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રકાર મહિષ એ તે ત્યાં સુધી કહે છે કે અહિંસાની રક્ષા થાય એ રીતે જ ત્ય ખેલવુ જોઇએ. જો સત્ય ખેલતાં હિંસાને ઉત્તેજન મળતુ હાય । તે સત્ય પણ કામનું નથી, જો થાડુંક અસત્ય મેલીને કોઈના ાણુ ખચી શકતા હોય તે તે અસત્ય પણ્ મહાન સત્ય છે. . એક મુનિ મહાત્મા જંગલમાં કાર્યાત્સગ કરીને ધ્યાનમાં ઉભા હતા. માં કેટલાક શિકારી શિકારની શોધમાં દોડતા આવ્યા અને મહાનાને પૂછ્યું – ‘મહારાજ! હમણાં અહી થી આગળ કેટલાંક હરણ ઢતા ગયાં છે તે તે કઈ ખાજુ ગયાં છે ? તે જલ્દીથી મતાવે. હાત્મા વિચારમાં પડ્યા કે જો હરણની દિશા બતાવીશ તે તે આપડાં " જશે અને હિંસાનુ પાપ લાગશે. જો જૂઠ્ઠું એલીશ તે અસત્ય lલવાનું પાપ લાગશે. મહાત્મા ગીતા હતા. તેમણે વિચાર્યું કે રણાના પ્રાણને બચાવવાની વાતને મહત્ત્વ આપ્યુ’. શિકારીએ ઉતાવળમાં તા. ગુસ્સામાં આવીને પૂછવા લાગ્યું – · મહારાજ ! ખતાવે! હરણાં ઈ દિશામાં ગયાં ? ડાબી બાજુ કે જમણી બાજુ મહારાજ મેલ્યા. * જે જોઉ છું તે જાણતા નથી. જે જાણુ છું તે જોતા નથી.’” આનું મા જ વાકચ મુનિ રટવા લાગ્યા. શિકારીએ સમજયા માણસ ગાંડા માગે છે. શિકાર હાથથી છટકી ગયેા. શિકારીએ ઘરે પાછા ફર્યાં. વિચારી, મહારાજે ચેાગ્ય કયુ` કે નહિ? તેમને પુણ્ય લાગ્યું કે પાપ? મહાત્મા ‘અહિંસા પરમ ધમ”ના આદશ ને વરેલાં હતાં. તેમણે જે કર્યું. તે ચેાગ્ય જ હતું. અહિં સા ધમ સત્યથી પણ ઊંચા છે. જે સત્યથી પ્રાણઘાતક હિંસા થતી હોય તે સત્ય પણ ન ખેલાય. પક્ષીની રક્ષા માટે મુનિ મૌન રહ્યા :-- કથા સાહિત્યમાં મેતારજ મુનિની વાત આવે છે. ભિક્ષા લેવા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સાનીને ત્યાં ગયા. સેાની રસેાડામાં આહાર પાણી લેવા ગયા. તે દરમ્યાન તેની એરણ ઉપર સેાનાના ઘડેલા જવ પડયા હતા. તેમાંથી કેટલાક એક કૌ'ચ પક્ષી આવીને લઈ ગયું. સાનીએ મુનિને આહાર પાણી વહેારાવ્યાં. પછી જોયુ તા એરણ ઉપર સેાનાના જવ ઓછા માલુમ પડયા. સાનીને લાગ્યુ` કે આ મહારાજ મારા જવ ચારી ગયા. સેાની મુનિની પાછળ દોડયા અને મહારાજને પકડયા અને જવ માંગ્યા. મુનિએ મૌન ધારણ કર્યુ. જો સાચી વાત કરે તેા સેાની પક્ષીના ઘાત કરે. સેાનીએ મુનિના માથા ઉપર ચામડાના પટ્ટો ખાંધ્યા અને તેમને તડકામાં તપાવ્યા. ચામડુ` ખેંચાવા લાગ્યું પણ મુનિએ સમભાવથી વેદના સહી લીધી. તેમણે વિચાયુ : “ ચાલેા આ મરણાંત ઉપસગ આવ્યેા છે. નિર્જરાને લાભ લઈ લઉં.’’ એટલામાં લાકડા વેચનારી ત્યાંથી નીકળી. તેણે લાક ડાંની ભારી ઘડીમ લઇને નીચે ફેકી, તેના અવાજથી પક્ષી ચરકી પડયું' અને સેનાના જવલા તેની અઘારમાં પડયા. સાનીએ જવ વીણી લીધા પણ પછી પશ્ચાતાપમાં મળવા લાગ્યું અને દોડતા જઈને સાધુના વેશ જ પહેરી લીધા અને સ્વયં સાધુ ખની ગયા. સારું થયું કે સત્યનો ભેદ ખુલી ગયા, સત્ય જ એાલવું જોઈ એ ’ફે અસત્ય ન ખેલવું જોઈએ ” શુ ચેગ્ય છે ? (( ** "" આમ જોઈએ તે બન્ને વાકયા સરખાં લાગે છે. પણ અંન્નેમાં તફાવત છે. હા, બન્નેનેા અથ એક લાગે છે પણ જો સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તેા એ વાકયમાં પણ ભેદ રડેલે છે. ગીતા ભગવ’તેએ ધનુ' સ્વરૂપ અતાવતાં એમ નથી જણાવ્યું કે કોઈપણ સ્થિતિમાં સત્ય જ એલવુ' જોઈએ. તેમણે સત્યને પણ અપેક્ષાથી ખેલવાનુ` કહ્યુ છે. એકાન્તે સત્ય પણ ઘાતક નીવડી શકે. નિરપેક્ષ એકાન્ત સત્યને પણ જૂઠ કહી શકાય છે. ચૈાગી મહાત્મા આનંદઘનજી જણાવે છે : वचन निरपेक्ष व्यवहार झूठा कह्यो, वचन सापेक्ष व्यवहार साचा । वचन निरपेक्ष व्यवहार संसारफल, सांभली आदरी कांई राचेा ॥ ધાર તહવારની સાહિી....... શ્રી અન તનાથ ભગવાનનું સ્તવન કરતાં યાગી આનન્દ્રાનજીોં માર્મિક શબ્દોમાં કહ્યું છે કે જો અપેક્ષારહિત શબ્દ પ્રયાગના વ્યવહા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ થયે હોય તે તે પણ અસત્ય કરે છે. કેઈપણ વસ્તુ એક અપેક્ષાએ જે હેય છે તેજ વસ્તુ તેજ સમયે બીજી અપેક્ષાએ બીજી પણ કરે છે. “સિદ્ધિઃ ચાર્વાહા” સ્યાહૂવાદથી જ સિદ્ધિ થાય છે. એકાન્ત બીજી સંભાવનાઓનાં દ્વાર બંધ કરી નાખે છે. અને કાતવાદ વર તુને બધી બાજુએથી વિચાર કરીને નિર્ણય કરે છે. વસ્તુ માત્રમાં અનન્ત ધર્મો છે. એક વ્યકિત. કેઈની પિતા છે, પુત્ર પણ છે, ભાઈ પણ છે અને પૌત્ર પણ છે. જે એકજ અપેક્ષાથી એ વ્યકિતને વ્યવહાર મૂલવવામાં આવે તે એ. વચન વ્યવહાર અસત્ય ઠરશે. એ વ્યક્તિ તેના પિતાને પુત્ર છે, પણ તેના પુત્રની અપેક્ષાએ પિતા પણ છે. તેથી સાપેક્ષ વચન વ્યવહારને જ સત્ય કહેવામાં આવ્યો. જ્ઞાનીએ તો ત્યાં સુધી કહે છે કે નિરપેક્ષ વચનને વ્યવહાર સંસાર વધારનાર છે. ધર્મ એકાન્ત સત્ય બોલવા જણાવતા નથી. સત્ય બે લતાં પહેલાં જીવદયા-જીવરક્ષા–હિંસાઅહિંસા આદિનો વિચાર કરવો જોઈએ કે કઈ અપેક્ષાએ હું વાત કરવા માંગુ છું ? મારે શું બોલવું જોઈએ ? નિરપેક્ષ એકાન્ત માગ ઘાતક છે, સાપેક્ષ યાદ્વાદ અનેકાન્તવાદજ સર્વ પ્રકારની સિદ્ધિ માં ઉપગી છે, તેથી “સત્ય જ બોલવું એ એકાન્તવાદી ધર્મ ન રાખતાં, “મૃષાવાદ. વિરમણવ્રત' અસત્યથી બચવાને ધર્મ કહ્યો. મૃષાવાદને અર્થ મૃષાવાદ-મૃષાવાદ. મૃષાને અર્થ છે-અપ્રિય, અપથ્ય, વિપરીત ઉલટું વગેરે, અને વાદ એટલે કહેવું. અપ્રિય વચનથી કોઈ લાભ નથી. એ જ રીતે જે વચન અતથ્ય છે, અપથ્ય છે એટલે કે જે વાસ્તવિકતાથી વિપરીત છે તેને મૃષા કહેવામાં આવે છે. અસત્ય, અલિય, જૂઠ. વગેરે તેના પર્યાયવાચી શબ્દો છે. શામાં એ પણ પાઠ મળે છે“રિબૂચ જીિ વચળ વિશે પરિશૂલક અલકવચનથી વિરતિ. આ ધર્મ છે અને અલીક વચન એટલે અસત્યનું સેવન અધર્મ છે–પાપ છે. ધર્મની ઉપત્તિ-વૃદ્ધિ વગેરેનો નાશ કેવી રીતે થાય છે?— મહાભારતના શાતિપવમાં એ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે.. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ कथमुत्पद्यते धर्मः ? कथं धर्मो विवध ते १ ! कथं च स्थाप्यते धर्मः १ कथं धर्मा विनश्यति ? ॥ હે ભગવાન! ધર્મ કેવી રીતે ઉત્પન થાય છે, કેવી રીતે વધે છે, કેવી રીતે સ્થિર થાય છે અને તેનો નાશ કેવી રીતે થાય છે ! તેના ઉત્તરમાં જણાવવામાં આવ્યું કે – सत्येनेात्पद्यते धर्मो, दया-दानेन वर्धते । क्षमायां स्थाप्यते धर्मो, लोभाद्धर्मो विनश्यति ॥ સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે અને દયા–દાન વગેરેથી ધર્મની વૃદ્ધિ થાય છે-વધે છે. ક્ષમાથી ધર્મની સ્થાપના થાય છે–સ્થિરતા થાય છે, અને લેભથી ધર્મને નાશ થાય છે. જેમ બાળકની ઉત્પત્તિ માતા-પિતાથી થાય છે, તેનું પોષણ આહારદિથી થાય છે. આગળ જતાં વય વધતાં તેનામાં પ્રૌઢતા-ગંભીરતા આવે છે. અંતમાં મૃત્યુ સમયે તેને નાશ થાય છે. એ રીતે ધર્મની બાબત ઉપર મુજબ વિચારો રજુ કરતાં કહ્યું છે કે સત્યથી જ ધમની ઉત્પત્તિ થાય છે અને અસત્યથી પાપ વધે છે. सांच बराबर तप नहीं, झूठ बराबर नहीं पाप । जा के दिल में सांच बसत है, ताके हिरदय आप ॥ સત્યની ઉપાસના જેવું કંઈ તપ નથી અને જૂઠની બરાબર કે ઈ પાપ નથી. જેના હૃદયમાં સત્ય વસે છે તેની તે વાત જ શું કરવી? સત્યને મહિમા सच्च जसस्स मूल सच्चविसासकारण परम । सच्च सग्गदार, सच्च सिद्धिइ सोपाणं ॥ સત્યનો મહિમા અપરંપાર છે. સત્ય જ યશ, કીતિ પ્રતિષ્ઠા વગેરેનું મૂળ છે. સત્ય જ પરમ વિશ્વાસનું કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે. અને મોક્ષ માર્ગનું પ્રથમ ચરણું છે. સર્વ પ્રકારની સિદ્ધિ મેળવવા માટેનું સોપાન પણ સત્યનું જ આચરણ છે. સત્ય એ મનુષ્યને શોભા આપનારુ છે. જ બોલનારને કેઈ વિશ્વાસ કરતા નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આપ જપ-તપ-દેવ-દેવી એમ સવ પ્રકારની ધમ સાધના કરે છે. પણ જો સાથે સત્ય નહિ હાય તા એ સાધના સžળ નહિ નીવડે. અસત્યના સેવનથી વર્ષાની સાધના નિષ્ફળ જાય છે. ગમે તેવી કઠણ સાધના હાય, પવ તની ગુફામાં બેસીને કરાતી હાય કે જગલેામાં રહીને કરાતી હાય કે દેતુને હરપ્રકારે કષ્ટ આપીને કરવામાં આવતી હાય પણ સૌથી મેટી સાધના સત્યની ઉપાસનાની છે. જે સાધુ-મહાત્માએ પણ અસત્યનુ સેવન કરે છે તે તેમની કઠણમાં કઠણ સાધના હાય તો પણ તે વિકલ નીવડે છે. Truth is God સત્ય એજ ભગવાન છે. સત્યની ઉપાસના તેને સર્વોપરિ પરમાત્મા સમજીને કરવી જોઈએ. જેમ સતી સ્ત્રી જીવનમાં એકવાર પણ શીલથી ભગ થાય તે તે પછી સતી ન ગણાય તેમ સત્યના સાધક જીવનમાં એકવાર પશુ અસત્ય આલે તેા તેની ઉગ્ર તપશ્ચર્યાં પણ નષ્ટ થઈ જાય છે. ઉપાસકની ઉપાસનામાંથી દૈવી શકિત ચાલી જાય છે. રાવણ વિદ્યાધર હતેા. તેણે ઉગ્ર ઉપાસના દ્વારા મહાન સિદ્ધિએ હાંસલ કરી હતી પણ તેની મર્યાદા હતી કે, જો તે સ્ત્રી ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરે તે તેની સિદ્ધિ નષ્ટ થઇ જાય તેથી તા સીતાને હંમેશાં સમજાવતે અને તેમની સાથે કંઈ અનુચિત વ્યવહાર કરતાં અચકાતા હતા. તેને ભય હતા કે હું કંઈપણ એવુ* કરીશ તે મારી સાધના, મત્રો વગેરે નિલ થઈ જશે. સત્યની તપશ્ચર્યાં બહુ કઠેચ્છુ છે અને લાંખી પહેાળી છે. ઉપવાસની તપશ્ચર્યાં તે દસ-વીસ દિવસની હેાચ પણ સત્યની તપશ્ચર્યાં આજીવન હૈાય છે. જગતના બધા જ ધમેાંએ સત્યને મહિમા ગાય છે, તેની ઉપાસનાથી વચન સિદ્ધિ થાય છે પણ તે કંઈ ચાર દિવસની સાધનાથી નહિ. ચે.ગશાસ્ત્રમાં તે ત્યાં સુધી કહેલુ છે ―――― ज्ञान चारित्रयेोर्मूल सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणूभिः || જે લેાકેા જ્ઞાન અને ચારિત્રના મૂળ કારણ રૂપ સત્યનું પાલન કરે છે તેવા મહાનુભાવાની ચરણરજથી પૃથ્વી પવિત્ર રહી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કેવા સત્યને આગ્રહ રાખવો? – એકવાર નકકી થઈ ગયું કે સત્યને જ પક્ષ કરવો છે, છતાંય વાત એટલેથી પતતી નથી. કયા સત્યને ? કેવા સત્યને પક્ષ? સામાન્યતઃ માણસને પોતાની જ વાત સાચી લાગે છે અને તેને જ એ સત્ય માને છે. Might is Right, or Right is Might? બે પક્ષ છે- મેં કહ્યું તે સાચું છે કે જે સત્ય છે તે મેં સ્વીકાર્યું છે? પહેલાં નંબરના પક્ષમા અનેક જીવ છે કેટલીકવાર બળ સામર્થ્ય જ સત્ય કરે છે અને જે યથાર્થ છે તે બાજુએ રહી જાય છે. એની પાછળ તીવ્ર મમત્વ, તીવ્ર અભિમાન અને તીવ્ર રાગ રહે છે. હું બે એ જ સત્ય. પછી સત્યને આ પ્રકારનો આગ્રહ ક્યાં લઈ જાય ? આજ દિન સુધી સંસારમાં જે સંપ્રદાયો થયા છે. જે પંથ પડયા છે જે ગચ્છ ચાલ્યા છે તે બધા આવા રાગી કે કષી લેક એ જ ચલાવ્યા છે. વીતરાગી પરમાત્માએ તે હંમેશાં ધર્મ જ બતાવ્યો છે. તેથી આપણે સંપ્રદાય ગછ કે ફિરકી ની ઉપાસના ન કરતાં મૂળ ધર્મની ઉપાસના કરવી જોઈએ. સંપ્રદાયે ગ્લાસ જેવા છે. જેના ઉપર બનાવનાર કંપની પોતપેતાની છાપ મારે છે પણ તરસ તે જળથી છીપે, નહિ કે ગ્લાસથી, આ સંપ્રદાયે પિત પિતાના ગ્લાસમાં વીતરાગના ધર્મનું જળ ભરે છે પણ તેમાં પોતાના સંપ્રદાયની ગંધ ભેળવે છે. આપણે સ્થિર ચિત્તે વિચાર કર જોઈએ. એમાં મૂળ ધર્મ વીતરાગને ભાખેલે ધર્મ કયાં છે? આપણે એ ગ્રંથિ ન રાખવી જોઈએ કે હું કહું એ જ ધર્મ, હું કહું એ જ સત્ય. આપણે માનેલી કે કહેલી વાત સત્ય ન પણ હોય. વાસ્તવમાં આપણું વલણ એવું હોવું જોઈએ કે સત્ય એ મારે ધર્મ છે. જે કેવળી–વીતરાગી સર્વજ્ઞાએ કહ્યું તે જ સત્ય અને તેને સ્વીકાર કરે જોઈએ. આ સૌથી ઉત્તમ પક્ષ છે અને શાસ્ત્રી તેને સમ્યક્ત્વ કહે છે. સત્યને સ્વીકાર એજ સમ્યક્ત્વ – સમ્યકત્વ-સમ્યગદર્શન કે સમક્તિ એ જ વાસ્તવમાં સત્યનાં સ્વરૂપ છે. જીવાદિ તત્ત્વનું યથાર્થ જ્ઞાન તે જ સમ્યગુજ્ઞાન છે. તેના ઉપરની શ્રદ્ધા એ સમ્યગૂ શ્રદ્ધા. એવા સત્યનું મૂળ કેન્દ્ર સર્વજ્ઞ જ છે. આચારાંગમાં સમ્યકત્વ માટે લખવામાં આવ્યું છે.–“=નિહિં શું તમે નસવ દવં ” જિનેશ્વર ભગવંતેએ જે જે કહ્યું Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ તે તે શ કારહિત સત્ય જ છે. એવી માન્યતા એજ સમ્યક્ત્વ છે અને તે જ યથા સત્ય છે અને સત્યથી પરિપૂર્ણ છે. જે પદાર્થ જેવા છે તે જ સ્વરૂપે તેને કહેવા, માનવે એ સમ્યક્ત્રુ છે, એ સત્ય છે. વીતરાગ પરમાત્મામાં દેવત્વની બુદ્ધિ, ત્યાગી પૉંચમહાવ્રતધારી સાધુઓમાં ગુરુની બુદ્ધિ, અને સનના વચનમાં ધર્મની બુદ્ધિ એ સમ્યક્ત્વ છે. વાસ્તવમાં યથાની ઓળખાણુ અને તેની તે રીતની માન્યતા જ સભ્યત્વ છે. સમ્યક્ત્વ એટલે શુદ્ધ સત્ય અને સમ્યક્ત્વી એટલે શુદ્ધ સત્યવ્રતી. સજ્ઞ-વીતરાગીને અસત્ય કહેવાનું કંઈ કારણુ ? – : વિચારો કે જે સર્વજ્ઞ છે અર્થાત્ પૂર્ણ જ્ઞાની છે, અનંતજ્ઞાની છે, સ`ખ્યાપી જ્ઞાનવાળા છે, અને રાગદ્વેષથી સધા ત્યાગી વીતરાગ જેનામાં કામ, ક્રોધ, માન-માયા, લેાભ-રાગ-દ્વેષની અંશમાત્ર પણ છાયા નથી તેને જુઠ્ઠું ખેલવાનુ કેઈ કારણ નથી. ઘણીવાર લાક કહે છે કે મેક્ષ છે, આત્મા છે, સ્વર્ગ-નરક છે. પુણ્ય છે, પાપ છે એનુ શુ પ્રમાણ છે ? કેણે જોયું ? આ તે મહારાજોએ એટલા માટે આવી વ્યસ્થા ઉપારી કાઢી કે જેથી લાકા અધમ ન કરે. ખાટાં કામ ન કરે પાપથી ખચીને ચાલે. ઘણા લોક એમ દલીલ કરે છે કે સમાજની વ્યવસ્થા ચેગ્ય રીતે થયેલી રહે તેથી આ વાત કરવામાં આવે છે. હું. આમ કહેનારાઓને પૂછું છું કે મહાવીર, પાર્શ્વનાથ, ઋષભદેવ જેવા અનંતજ્ઞાની અને વીતરાગ પરમાત્માની આત્મા, સ્વ, નરક મેક્ષ જેવી વાતે જો તે જૂઠી હાય તે તે કહેવાના શું આશય હાય? એમને એવી કોઈ આકાંક્ષા ન હતી, અભિમાન ન હતું કે એવા ભય પણ્ ન હતા કે જેને વશ થઈને તેઓ આવી જૂઠી પ્રરૂપણા કરે. આપણે તેમને એક ખાજુ કામ – ક્રોધ – રાગ – દ્વેષથી ઉપર ગણીએ છીએ તેા તેમની સાથે થઈ શકે, જો આપણે એમ માનીએ કે સર્વજ્ઞ વીતરાગી હાય છે. કામવાસના, વિષયવાસના, ક્રોધ, માન, લેાભ, મયા વગેરે કાચા અને નાકષાયેાને તેમણે જીતેલા હાય છે તેા પછી તેમને અસત્ય ખેલવાનુ કાઈ કારણ હોય તેમ ઘટી શકતું નથી. આ વાતને સંભવ ન પરમાત્માએ સથા Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વળી તેઓ સંપૂર્ણ અહિંસાના ઉપાસક હતા અને સર્વથા નિર્ભય હતા, તેથી ભયને વશ થઈને પણ કંઈ અસત્ય પ્રરૂપણ કરે તેમ પણ માની શકાય નહિ. તેથી તેમણે સર્વથા સત્ય કહ્યું છે અને સંપૂર્ણ સત્ય કહ્યું છે. એમ જ માનવું રહ્યું. જે આમ સ્વીકારીએ તે પછી આપણે એ પણ માનવું પડશે કે તેમનામાં જ્ઞાનની ચરમ સીમા હતી. તેમણે જીવથી લઈને મેક્ષ સુધી, સ્વર્ગ-નરકથી માંડીને અનન્ત બ્રહ્માંડ સુધીનાં બધા વિષયે સુસ્પષ્ટ કહ્યા છે. સર્વજ્ઞ વીતરાગી પરમાત્મા સિવાય કંઈ બીજુ સર્વ પદાર્થોનું આમ વાસ્તવિક સ્વરૂપ બતાવી ન શકે. જો આપણે આવા વીતરાગ પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખતા હોઈએ તે જ આપણી શ્રદ્ધા સમ્યફ શ્રદ્ધા નીવડે. તેજ રીતે સર્વજ્ઞ પ્રભુએ દર્શાવેલ તાના સ્વરૂપની જાણકારી આપણને હોય તો જ તે સમ્યગજ્ઞાન કહેવાય. આથી સર્વજ્ઞ વિતરાગીને અસત્યના સેવનનું અંશમાત્ર પણ કારણ નથી. છદ્મસ્થ અસત્ય વચનનું સેવન કરે પણ ખરા – જે સર્વજ્ઞ નથી, જે વીતરાગી નથી, જેને રાગ-દ્વેષ, કામ-ક્રોધ માયા–માન છે તેઓ છદ્મસ્થ છે, તેઓ અલ્પજ્ઞ છે. સંભવ છે કે તેઓ અસત્ય સેવનનું કારણ હોય પણ ખરું. બીજાની વાત છેડીએ પણ આપણે ભગવાન મહાવીરના ત્રીજા ભવની વાત કરીએ. મરીચિ–ભગવાન ષભદેવના પૌત્ર અને ભરત ચક્રવતીના પુત્ર હતા. તેમણે નષભદેવ પાસે દીક્ષા લીધી હતી પણ તે પાળી ન શકયા તેથી ત્રિદંડી સાધુ બની ગયા. પણ તેમને ભગવાનના સિદ્ધાન્ત જ્યાં સુધી પ્રિય હતા ત્યાં સુધી તેઓ ઉપદેશ આપીને સૌને દીક્ષા માટે રાષભદેવ પાસે મોક હતા પરંતુ એકવાર એવું બન્યું કે મારી માંદા પડ્યા. તેમની પાસે ચાકરી કરનાર કોઈ ન હતું તેથી તેમણે વિચાર કર્યો કે હવે કોઈદીક્ષ લેવા આવશે તે તેને મારો શિષ્ય બનાવીને પાસે રાખી લઈશ. એવામાં કપિલ નામને એક યુવક મરિચી પાસે આવ્યો. અને તેને ઉપદેશ આપ્યા પછી દીક્ષા લેવા માટે ભગવાન કૃષભદેવ પારે જવા કહ્યું તો તેણે પૂછ્યું “મને ત્યાં કેમ મેકલે છે? શું તમારે પાસે ધર્મ નથી?” મરિચીને તે જોઈતું મળી ગયું. તેમને લાગ્યું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ આ યુવાન ઠીક છે તેમણે કહ્યું – “વિરા! રૂલ્ય ફુગંf”—હે કપિલ ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે. ધર્મ તે પણ છે અને આ પણ છે. હવે આપ જ વિચારો કે કયાં મરિચીની ત્રિદંડી અવસ્થા અને કયાં ભગવાન ઋષભદેવની પરિપૂર્ણતા ? કયાં મરિચીને ઉપદેશ અને કયા ભગવાનને ? કયાં મરિચીનું ચારિત્ર અને કયાં ભગવાનનું ઉત્કૃષ્ટ ચારિત્ર? મરિચીએ એ બન્ને ને એક ત્રાજવે તેલ્યાં. સત્ય સાથે અસત્યનું મિશ્રણ કરી નાખ્યું. સત્યને અસત્યની સમકક્ષ બનાવી દીધું. મહામિથ્યા વચન થઈ ગયું. કારણ કે મરિચીને રાગ હતો. શિષ્ય મેળવવાનો લોભ હતા. તેથી સમ્યકત્વનું વમન થઈ ગયું. સમ્યફશ્રદ્ધા ચાલી ગઈ અને કેટલાય ભવ સંસારમાં રખડવું પડયું. થોડાક જ લેભનું આ પરિણામ આવ્યું તે આપણે તે વાત જ શી કરવી ? આપણે તો નાની નાની વાતમાં ડગલેને પગલે જૂઠ બોલીએ છીએ તે આપણું શું વલે થશે? અસત્ય સેવનનાં કારણે ક્રોધ લાભ ભય_ મશ્કરી પ્રખિસૂત્રમાં, મૃષાવાદનાં કારણ દર્શાવતાં જણાવે છે કે – सव्व भंते ! मुसावाय पच्चक्खामि से काहा वा लोहा वा भयो वा हासा वा ॥ ક્રોધ, લોભ, ભય અને હાસ્ય આ મૃષાવાદ આ સેવનનાં પ્રમુખ ચાર કારણે છે. એમાં રાગ-દ્વેષ જ મુખ્ય છે. રાગને ઘરનાં ૨ છે માયા અને લેભ. એમાં લેભ પ્રબળ છે તેથી તેને લીધે છે પણ માયાને અંતર્ગત સમજવાની છે. તે રીતે શ્રેષના ઘરમાં ક્રોધ અને માન છે. તેથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કાધની સાથે માનને પણ ગણી લેવાનું છે. આમ ચાર કષાયોમાંથી પહેલે ક્રોધ લીધે છે અને અંતિમ લાભ લીધે છે. વચ્ચેના બન્ને કષાયો અંતર્ગત રહ્યા છે. ધના આવેશમાં કેટલાય માણસે જૂઠ બોલે છે. એ જ રીતે મોટે ભાગે લોકો વેપાર-ધંધામાં, લેવડ–દેવડમાં ભને વશ થઈને જૂઠું લે છે. ત્રીજું કારણ ભય છે. છોકરાને ડર છે કે બાપ મારશે. એમ ભયને વશ થઈને પણ જૂઠું બોલાય છે. ચેરને જેલને ભય છે. અપરાધીને સજાને ભય છે તેથી જઠનો તેઓ આશ્રય લઈ લે છે. હવે બાકી વાત રહી મજાકમશ્કરીની. ગપ્પા લગાવવા બેઠા અને ઠઠ્ઠા-મશ્કરી કરવામાં વાત વણીને મૂકવામાં આવે, જેથી સૌને હસવું આવે. આવી વાતો મોટે ભાગે જુઠી કે અધી જૂઠી હોય છે–આમ પણ અસત્યને વચન વ્યવહાર ચાલે છે. એકવાર કેઈ એક શેઠ ઉપર તાર આવ્યા. શેઠ જમવા બેઠા હતા, તાર ખેલીને વાંચે તે તેમાં લખ્યું હતું કે તમારે પુત્ર મરણ પામ્યો છે. શેઠને એકને એક છોકરો હતો, શેઠ આઘાત ન જીરવી શકયા અને તેમને હાર્ટ ફેલ થઈ ગયું, બે કલાક પછી બીજે તાર આવ્યું એમાં લખ્યું હતું “એપ્રિલ ફૂલ બેલે આવી મજાક-મશ્કરીનું શું પરિણામ આવ્યું? શેઠને તો હવે કોઈ પાછા લાવી શકે તેમ ન હતું. સંસારમાં સૌથી વધારે પ્રમાણમાં અસત્યનું સેવન ઠઠ્ઠા–મશ્કરીમાં થાય છે. એનાથી જરા ઉતરતા પ્રમાણમાં ભયને કારણે થાય છે. તેનાથીય ઓછા પ્રમાણમાં લોભ અને તેનાથી પછીના ક્રમે ક્રોધને કારણે થાય છે. જે ચઢતા ક્રમ જોઈએ તે ક્રોધની અપેક્ષાએ લોભથી સો ગણું અને તેનાથી હજાર ગણું ભયના કારણે અને એનાથી લાખગણું વધારે હાસ્યાદિને કારણે સંસારમાં અસત્યનું સેવન થાય છે. મૃષાવાદના ૨ પ્રકારે સામાન્ય મૃષાવાદ મહામૃષાવાદ (૧) નાની નાની વાતેમાં સહેજમાં જ મોંએથી અસત્ય વચન નીકળી જાય. એને સામાન્ય પ્રકારને મૃષાવાદ કહે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ (૨) મહામૃષાવાદમાં તેા તીર્થંકરના સિદ્ધાંત વિરુદ્ધ ખેલવુ., ઉત્સૂત્રનુ પ્રતિપાદન કરવુ, કાઇને ઉલ્ટો માગ બતાવવા-એ વાતા મહામૃષાવાદમાં આવે. કયાં અનંતજ્ઞાની પરમાત્મા અને કયાં અલ્પજ્ઞાની આપણે ? અન તજ્ઞાનીની વાત આપણી સમજમાં ન આવે તેના અર્થ એ નહિ કે આપણે તેની વિરુદ્ધ ખેલાવાનું શરૂ કરી દઈએ. આપણે અલ્પજ્ઞાનથી કે અજ્ઞાનથી અનંતજ્ઞાનીને કેવી રીતે માપી શકીએ ? આપણી અને તેમની વચ્ચે આકાશ-પાતાળ જેટલુ જ્ઞાનમાં આંતરૢ છે. શકય છે કે માહગ્રસ્ત જ્ઞાનાવરણીય કર્મીને લીધે સર્વજ્ઞની કાઈ વાત આપણને ન પણ સમજાય, તે પણ આપણે પ્રયાસ કરવા જોઇએ. કેાઈ ગીતાને જ્ઞાનીને પૂછીને તે વાત સમજવા પ્રયાસ કરવા જોઈએ. સભવ છે કે આજે નહિ તેા કાલે એ વાત સમજાશે. પણ જ્યાં સુધી આપણને એ વાત ન સમજાય ત્યાં સુધી એ વિષે કઈ ખેલવુ ન જોઈએ, બીજાને સમજાવવું ન જોઇએ. કારણકે એમ કરવા જતાં કયાંક ઉલ્ટા વિપરીત માગ બતાવાય તે મહામૃષાવાદનું પાપ લાગે, આનદધનજી જેવા મહાચેાગી કહે છે કે पाप नहीं कोई उत्सूत्र भाषण जिस्या, धर्म नहीं सूत्र अनुसार जे भविक किरिया करे, तेहनु कोई जग सूत्र सरिखा । शुद्ध चारित्र परीखा ॥ ખિલકુલ ઠીક કહ્યુ` છે કે ઉસૂત્ર ખેલવા જેટલુ કાઇ મહાપાપ નથી. સિદ્ધાન્તને અનુરૂપ ખેલવામાં જ ધમ છે. એજ રીતે સિદ્ધાન્ત અનુસાર–સૂત્ર પ્રમાણે જે ક્રિયા કરવામાં આવે, ચારિત્ર પાળવામાં આવે, આચરણ કરવામાં આવે તે જ તેને શુદ્ધ ચારિત્ર કહેવામાં આવે. સમજો કે કોઇએ સૂત્રની વિરુદ્ધ કઈ કહ્યું, કઈ સમજાવ્યુ', ઉપદેશ આપ્યા અને બિચારા સામાન્ય લેકે જેમને વિષયનું ખાસ જ્ઞાન નથી તેમણે તે પ્રમાણે આચરણ કર્યું. તે તેનું પાપ કેાને લાગે ? ઉસૂત્રની પ્રરૂપણા કરનાર પણ આયુષ્યકમ થી બંધાયેલા છે, તે પણ એક દિવસ મરશે પણ તેના પછીય તેણે સ્થાપેલા અસહ્ય માર્ગ ચાલુ રહેશે. કારણ કે તેણે તેની વિપરીત માન્યતાઓ લેાકેાના મગજમાં ઠાંસી ઠાંસીને ભરી છે તેથી જ્યાં સુધી અનુયાયીએ મળી રહેશે ત્યાં સુધી માર્ગ ચાલુ રહેશે. આમ જ્યાં સુધી ઉસૂત્રના માર્ગ ચાલુ રહેશે ત્યાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સુધી તેનું જે પાપ લાગશે તેને મેટ ભાગીદાર ઉસૂત્ર પ્રરૂપક રહેવાને. કારણ કે આ બધાય પાપના વર્તુળના કેન્દ્રમાં એ સૂત્રધાર છે. શાસ્ત્રો કહે છે કે એ મહામૃષાવાદી જીવ બધિ દુર્લભ બનીને અનંત સંસારમાં રખડયા કરે છે અને તેને સંસાર વધતો જ જાય છે. ““હે માળે ” જેવી Present Continous Tenseની સીધી વાત ભગવાનના જમાઈ જમાલના મગજમાં બેઠી અને તે ભગવાનની વિરુદ્ધ પડયો અને તેણે અલગ પંથ ચલાવ્યું. જે પિતાજી દિલહી. જવા ઘરેથી નીકળ્યાં હોય અને સ્ટેશને પણ ન પહોંચ્યા હોય તે પહેલાં કોઈ આવે અને પૂછે, પિતાજી કયાં છે ? “સ્વભાવિક રીતે વ્યવહારમાં એમ કહેવાય છે. જવાબ અપાય છે કે પિતાજી દિલ્હી ગયા છે. જ્યારે ખરેખર તે હજુ દિલ્હી દૂર છે. પિતા દિલ્હી જવા માટે ઘરેથી જ નીકળ્યા છે. આમ વર્તમાનકાળના પ્રયોગમાં ગંતવ્ય સ્થાનને પણ આવરી લેવાય એ વ્યવહાર છે. પણ જમાલિએ તેને સ્વીકાર ન કર્યો અને લોકોમાં ઉલટી વાતો કરવા લાગ્યા. એજ રીતે આજીવન મત ચલાવનાર ગોશાલકે પણ ઉસૂત્રની પ્રરૂપણા કરીને મહામૃષાવાદનું સેવન કર્યું. આજકાલ એવી પણ કેટલીક માન્યતાઓ ચાલે છે કે જે સર્વજ્ઞના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. અજ્ઞાની લેકે અને સામાન્ય માણસો એ સમજી શકતા નથી. પણ તેને અનુસરે છે. કેટલાક એમ કહે છે કે મરનારને બચાવવામાં પાપ છે. કોઈ ડૂબતો હોય કેઈ સળગતો હોય તે તેને બચાવ વામાં એકાંતે પાપ છે. આપણે દયા ધર્મ પાળનારાઓને આ વાત કેવી રીતે ઉચિત લાગે ? એક બાજુ સર્વજ્ઞની સૂક્ષમ અહિંસાવાળે ધર્મ અને એમાં એમ કહેવું કે મરતાને બચાવવામાં પાપ છે. કેવું વિચિત્ર મહાઅજ્ઞાનીને પ્રલાપ લાગે છે છતાંય અફસની વાત છે કે આવી વાત ચાલે છે. અરે ! આવા લેકે તો ત્યાં સુધી કહે છે કે ભગવાન મહાવીરે, તેજલેશ્યાથી સળગતા ગોશાલાને બચાવ્યા તેમાં તેમની ભૂલ હતી. તેઓ છદ્મસ્થ હતા તેથી તેમણે આ ભૂલ કરી.” જરા વિચારો તે ખરા આમાં કેટલું તથ્ય છે? તે લેસ્થાને ઉપસર્ગ ભગવાનને ક્યારે થયો? ભગવાનની ભૂલ હતી એમ કહેવું સહેલું છે. પણ મહામૃષાવાદના : rk::: - અ Page #22 -------------------------------------------------------------------------- ________________ પાપના પરિણામે સંસારના અનત ચક્કરામાંથી ખચી જવું સહેલું નથી. વળી કેાઈતા પેાતાને ભગવાન તરીકે એળખાવે છે અને લેાકેાને કહે છે મુક્ત આનંદી બના નિવસ્ર થઈને નાચે! ગમે તે સ્ત્રી પુરૂષ સાથે સહચાગ કરો. વાસનાના આનંદ પણ તૃપ્તિ થાય ત્યાં સુધી લૂંટો, યાગ કરવા એ મૂખ`તા છે. વાસનાને ચરમસીમા સુધી ભાગવવામાં જ તૃપ્તિને આન ંદ છે. ખસ, એ આનંદમાં જ મુકિત છે. “ સભાગમાં પણ સમાધિ છે” આવા નીચ કક્ષાના માર્ગ બતાવનારા પેાતાને ભગ– વાન કહેવડાવે છે અને અજ્ઞાની લેાકેા તેમને અનુસરે છે, એક કિસાન પણ આજકાલ ભગવાન ની બેઠા છે, સૂરત સ્ટેશને ગાડીની રાહ જોતાં જોતાં બાંકડા ઉપર તેને કેવળજ્ઞાન થઈ ગયું. લેાકેાન કહે છે, “તમારે કેવળજ્ઞાન જોઈએ છે? મેાક્ષ જોઈએ છે? તેા આવે! મારા પગના અંગુઠા ઉપર તમારુ માથુ લગાડે. અસ ખીજુ કંઈ કર--- વાની જરૂર નથી. કાઈ આચરણનું બંધન નથી. ” વાહ કેવા માગ અતાથૈ. આ સમાજમાં કેવી મૂર્ખતા છે? એટલું પણ વિચારતા નથી કે કેવળજ્ઞાન કાને કહેવાય? સર્વથા સ`પૂર્ણ કમ ક્ષયથી જ કેવળજ્ઞાન મળે છે. ખાકી કાઈ મેાક્ષ આપનાર નથી. મેક્ષમાં લઈ જવુ' એ કોઈના હાથમાં નથી. કળિયુગના આ પ્રભાવ છે. ચાતુર્માસમાં કેટલેા વરસાદ વરસે છે ! શત્રુ ંજય જેવા તી ઉપર અનેક પગથીમ ઉપર લીલ મારી હાય એમાં અનંતકાય જીવા છે. તેના ઉપર ચાલવાથી કેટલી હિ`સા થાય ? છતાંય હવે કેટલાકે વાત ચલાવી કે ચાતુર્માસમાં પણ ઉપર જવાય. હવે કયાં રહી જયણા કે જીવ રક્ષાની વાત ! અરે ! આપણે ત્યાં જન્મ મરણના સૂતકની પરંપરાગત માન્યતા હતી. એમાંય આપણે હવે પરિવર્તન કરવા લાગ્યા અને તે દરમ્યાન દેવ-દશ ન પૂજા થઈ શકે એમ કહેનારા પણ નીકળ્યા છે. જન્મનુ' સૂતક તે। મહા અશુચિના પ્રસગ છે અને છતાંય તે દરમ્યાન આહાર પાણી ખપી શકે-આ તે કેવા સિદ્ધાન્ત કેટલીક જગાએ વળી એવી વાત ચાલે છે કે નવકારશીના સમયે આય મિલ-એકાસણું થઈ શકે. નવકારશીના સમયે આય ખિલની Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રસેઈ કેવી રીતે થાય? સૂર્યોદય પહેલાં થાય તે, તો ખરી વાત આમ આવાં પચ્ચકખાણમાં પણ પરિવર્તન આવવા લાગ્યાં. એક દષની પાછળ બીજા સેકંડે દેનું સેવન. એક જૂઠ પાછળ કેટલાંય જૂઠ! કેવું વિષ ચક્ર આમ પોતાના ફોટાઓ છપાવાય અને બીજી બાજુ કહે કે મૂર્તિપૂજામાં પાપ છે, સ્થાપના નિક્ષેપને નિષેધ છે. કેટલાક વળી નિશ્ચય નયના માર્ગને જ પકડીને બેઠા છે અને વ્યવહારને મિથ્યા ગણાવે છે. એમના મતે સામાયિક ઉપવાસ-આયંબિલ આ બધે વ્યવહાર ધર્મ છે અને તેમાં પાપ છે. પાછી આવી વાતને પ્રચાર ચાલે છે. આ બધે મહામૃષાવાદ છે અને કળિયુગની ગોદમાં તે ઉછર્યો છે પણ તેમાં ઉસૂત્રની પ્રરૂપણ થાય છે અને તે મહાપાપ છે. અસત્યની વ્યાખ્યા અને ભેદ- અસત્યની વ્યાખ્યા કરતાં તવર્યાધિગમ સૂત્રકાર પૂજ્ય ઉમાસ્વાતિજ મ. લખે છે કે અરમિઘાનનવૃતમ્ | પ્રમાદવશ અયથાર્થ બોલવું તે પણ અસત્ય છે. અસત્યના ૩ ભેદ સદ્ભાવપ્રતિષેધ અર્થાન્તર ભૂતનિહ્નવ અભૂતભાવન (૧) ભૂતનિહ્રવા નિહવને અર્થ છે છુપાવવું, અ૫લાપ કર. બની ગયેલી વાતને છુપાવવી. કેઈએ ૨કમ આપી હોય તે તે છુપાવવી અને તે વિષે કોઈને ન કહેવું. આ પણ અસત્ય છે. (૨) અભૂતદુભાવન - જે વાત બની નથી તેને નવું જ સ્વરૂપ આપીને કહેવી તેને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ અભૂતભાવન કહે છે. કેઈએ આપણી કે કેઈની વસ્તુ ન લીધી હોય પણ વાત ઉપજાવીને કહેવાય તેણે આ વસ્તુ લીધી છે. તેમ આરોપ મૂકે. આ પણ મૃષાવાદ છે. (૩) અર્થાતર અસત્ય : વસ્તુ જે હતી, જેવી હતી તેના સ્વરૂપનું પરિવર્તન કરીને કહેવું કે આ વસ્તુ તમારી કયાં છે ? આવા અસત્યને અર્થાતર કહે છે. અસલને નકલી કહેવું, નકલીને અસલી કહેવું. નવાને જૂનું કહેવું અને જુનાને નવું કહેવું. આ અર્થાતર છે. (૪) ગહ-અસત્યઃ સત્ય બેલતાં તેને કઠેરતાથી, કસૂતા પૂર્વક કહેવું, સત્ય હોય પણ ભાષા એવી હોય કે જાણે તેનું સ્વરૂપ હિંસાત્મક હય, આ ગહરૂપ અસત્ય છે. હરણ જેવાં પશુઓને શિકારીને બતાવવાં, મૂર્ખને મૂખે–ગાંડ એમ કહેવું, આંધળાને-અંધે કહીને કટુતાથી બેલાવે. આ બધા ગહ અસત્ય છે. જૂઠે અર્થ કરવાને પરિણામે વસુરાજા નરકે ગયે - એક સમયે વસુરાજા મહાન સત્યવાદી તરીકે પ્રખ્યાત હતો. વસુરાજાને બે સહાધ્યાયી મિત્રે હતા. એકનું નામ નારદ હતું અને બીજે ગુરુપુત્ર હતો તેનું નામ પર્વત હતું. પર્વત કલપતિ થયા હતા અને છાત્રોને ભણાવતે હતે. એવામાં નારદ તેને મળવા આવ્યા. એ સમયે પર્વત વિદ્યાથીઓને ભણાવતો હતો અને તેમાં “એજ” શબ્દ આવ્યું. પર્વતે આજને અર્થ બકરો થાય એમ જણાવ્યું. યજ્ઞમાં “અજરને હેમ કરે એટલે એ અર્થ થયો કે યજ્ઞમાં બકરાને બલિ આપ. આ સાંભળીને કેટલાક વિદ્યાથીઓ તો ઉંચા-નીચા થઈ ગયા અને ખળભળાટ થવા લાગ્યો. ચતુર નારદે કહ્યું કે “અજને અર્થ જૂની ડાંગર' એમ થાય છે અને આપણા ગુરુએ આપણને વારંવાર એ રીતે પાઠ આપે છે. તેણે સ્પષ્ટ કહ્યું કે અજ એટલે અ + જ = જેને જન્મ ફરીથી નથી થતે તે જૂની ડાંગરને વાવીએ તે તે ફરીથી ઉગી શકતી નથી. નારદે કહ્યું, પર્વત, તારી ભૂલ થાય છે. પર્વતને Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નારદની વાત સ્વીકારવામાં અપમાન લાગ્યું એટલે એણે તે હઠપૂર્વક જણાવ્યું કે અજ = બકરે એમ અર્થ થાય અને યજ્ઞમાં બકરાને હોમવાની વાત છે. નારદે કહ્યું, ચાલો આપણે સહાધ્યાયી મિત્ર વસુરાજા પાસે જઈએ. જેની સત્યવાદી તરીકે કીર્તિ ફેલાયેલી છે. પર્વતે એ વાત સ્વીકારી પણ શરત રાખી કે આપણામાંથી જેની વાત ખોટી ઠરે એણે પિતાની જીભ કાપીને મરી જવું. બન્નેએ આ શરત મંજૂર કરી અને ત્રીજા દિવસે વસુરાજા પાસે જવાનું નક્કી કર્યું. આ બાજુ પર્વતે ઘરે આવીને માતાને આ વાત કરી. માતા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને દુઃખ સાથે કહ્યું, બેટા તે આ શું કર્યું? તારા પિતા વિદ્યાર્થીઓને ભણાવતા ત્યારે મેં પણ સાંભળ્યું છે કે આજને અર્થ જુની ડાંગર થાય. યજ્ઞમાં બકરાને હોમવાને હોય! અરેરે ! હવે તારું શું થશે? પુત્રને બચાવવામાં વસુરાજા પાસે ગઈ. પર્વત, નારદ અને વસુરાજા એકજ ગુરુ પર્વતના પિતાના શિષ્યો હતા તેથી વસુરાજાને ગુરુમાતા પ્રત્યે ઘણું માન અને લાગણી હતી. વસુરાજા પણ જાણતા હતા કે અજને અર્થ જૂની ડાંગર થાય છે પણ પણ પિતાના ગુરુની પત્નીના આગ્રહને વશ થઈ ગયે અને તેમના તરફના દયાભાવથી જૂહુ બેલવા સંમત થયે જેથી પર્વત બચી જાય. ત્રીજે દિવસે પર્વત અને નારદ રાજા પાસે આવ્યા અને પિતા પિતાને પક્ષ સ્થાપિત કરીને નિર્ણય માગ્યો. વસુરાજા ગુરુપત્નીને આપેલા વચનથી બંધાયેલું હતું. તેથી અનિચ્છાએ પણ તેણે પર્વતની તરફેણમાં નિર્ણય આપ્યો કે અજને અર્થ બકરો થાય છે અને યજ્ઞમાં બકરાને હોમ કરવાનો હોય છે. - આ સદંતર જુઠાણું સાંભળતાં શાસનદેવી કે પાયમાન થઈ. જે દે વસુરાજાના સત્યને બળે તેમના અનુચર થયા હતા, તેઓ કપાચમાન થયા અને તેમણે વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પટક અને તે લેહી એકતે મરણ પામ્યો. સત્યવાદી, જૂઠવાદી જાહેર થયો, પર્વત પશુ નાઠે અને રાજ્ય છેડી ગયો. અંતમાં સત્યને વિજય થ. “સત્યમેવ વચ” Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ મૃષાવાદના ૨ ભેદ સૂક્ષ્મ અને સ્થળ : दुविहा अ मुसावाओ, सुहुमो थूलो अतत्थ इह सुहुमो । - परिहासाइप्पभवा, थूलो पुण तीव्वस केसा ॥ જે કથન હાસ્યાદિથી બલવામાં આવતાં હોય, અને નાની નાની મજાક મશ્કરીમાં જે અસત્ય બોલવામાં આવતું હોય તેને સૂમ મૃષાવાદ કહેવામાં આવે છે. જે અસત્ય તીવ્ર સંકલેશ કે દુષ્ટ અયવસાયથી બલવામાં આવતું હોય તેને સ્થૂળ મૃષાવાદ કહેવામાં આવે છે. સ્થૂળ એટલે મેટું જૂઠ. સાધુ મૃષાવાદ વિરમણનું મહાવ્રત લે છે. તેને માટે તે ધૂળ કે સૂક્ષમ બન્ને પ્રકારના મૃષાવાદ આજીવન સર્વથા ત્યાજય છે. પ્રાણાંત કષ્ટ આવે તે પણ સાધુ પુરુષે તે આ મહાવ્રતને ભંગ કરવાને હોતો નથી. શાસ્ત્રમાં વાત આવે છે કે દત્તરાજાએ આચાર્ય કાલકારિને મૃત્યુની ધમકી આપી તે પણ તેમણે અસત્ય કથન ન કર્યું. સ્થળ મૃષાવાદ ત્યાગી શ્રાવક- શ્રાવક મહાવ્રતધારી નથી પણ દેશવિરતિધર અણુવ્રતી છે. સંસારી ગૃહસ્થ છે તેથી તે સૂકમ મૃષાવાદને સર્વથા ત્યાગ કરી શકતા નથી. પણ તે સ્થૂળ મૃષાવાદનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકે છે. આવશ્યક ચૂર્ણ કાર કહે છે કે જે વચન બોલવાથી પિતાને કે બીજાને વ્યાઘાત થાય અથવા અત્યંતની સંકેલશ થાય એવું વચન સકારણ કે નિષ્કારણ પણ બોલવું ન જોઈએ. શ્રાવક આટલી મર્યાદા તે સ્વીકારી શકે છે. રજૂળ મૃષાવાદના ૫ પ્રકારે કન્યાલીક ગાલીક ભૂખ્યલીક ન્યાસાપહાર કૂટસાક્ષી (૧) કન્યાલીક : પિતાની કે બીજાની કન્યા વિષે અસત્ય બોલવું–જેમકે સારી છે, ખોટી છે વગેરે સુશીલને કુશીલ કહેવી, સાજીને માંદી કહેવી, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ માંદીને સાજ કહેવી, અંગહીન હોય વિકલાંગ હોય તેને સાંગોપાંગ કહેવી ઈત્યાદિ આ બધે કન્યા સંબંધી અલીક મૃષાવાદ છે, (૨) ગવાલિક પિતાના કે અન્યના ઢોરઢાંખર માટે સ્વાર્થને વશ થઈ ખોટું બોલવું. જેમકે દૂધ દેતી ગાય હેય પણ નથી દેતી તેમ કહેવું. દૂધ ઓછું આપતી ગાય હેય પણ તે વધારે આપે છે એમ કહેવું વગેરે (૩) ભૂસ્યલીક : જમીન-મકાન વગેરે સ્થાવર મિલક્ત અંગે પોતાના ફાયદા માટે ખોટું બોલવું જેમકે ઉપજાઉ જમીનને ઉખર કહેવી, ઉખરને ઉપજાઉ કહેવી. સારા ઘરને, પડેશ ઠીક નથી વગેરે કહેવું ખરાબ-અગવડ ભય ઘર-દુકાનને અનુકૂળ છે વગેરે કહી તેના ખરીદ વેચાણમાં લાભ ઊઠાવ. (૪) ન્યાસાપહાર – - ન્યાસ=અનામત થાપણ, ઉપહાર કરે એટલે પચાવી પાડવું. કોઈની થાપણ હીરા મોતી, નાણાં વગેરે પચાવી પાડવા અને લેવા આવે કહેવું “તે આવી થાપણ મારે ત્યાં કયાં મૂકેલ છે. ?” વગેરે અસત્ય બોલવું. (૫) ફટસાક્ષી : કોઈના પણ વિષે જૂઠી સાક્ષી આપવી. કેઈ લાલચ કે લોભને વશ થઈને જોયું હોય, જાણતા હોય, છતાં ન્યાયાધીશ સમક્ષ ના કહેવી. જે વાતની ખબર ન હોય તેમાં હા ભણાવી ઈત્યાદિ અસત્યે પણ મૃષાવાદ છે. વકીલે વિષે - આપ સૌ જાણે છે કે વકીલે શું કરે છે? ન્યાયાધીશ કે વકીલોએ સત્યને પક્ષ લઈને સત્યને પ્રસ્થાપિત કરવું જોઈએ, તેને બદલે વકીલે મેટે ભાગે જૂઠને સાચું ઠરાવે છે. અને સાચાને ખોટુ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ઠરાવે છે જ્યારે સાધુ, રાજા, ન્યાયધીશ વગેરે અસત્યના પક્ષે ઉભા રહે, અન્યાયને પક્ષ લે, ત્યારે સમજી લેવું કે ધમ જ સમાપ્ત થઈ ગયે. તેમને તે દંડ આપીને પણ સમાજમાં સત્યની પ્રતિષ્ઠા વધારવી જોઈએ જેથી લેકે જૂઠું બોલતાં અચકાય-ડરે. સત્યાસત્યની ભાષાના ચાર પ્રકારો છે એનું આલંબન કેવી રીતે લેવું જોઈએ તે વિષે વિચાર કરીએ. ભગવતી સૂત્રમાં ભાષાના આમ ચાર પ્રકાર દર્શાવ્યા છે. ભાષા સત્ય અસત્ય (મૃષા) સત્યમૃષા અસત્યામૃષા (૧) સત્યભાષા – ઘડાને ઘડો કહે, સૂર્ય, ચંદ્ર આદિને સૂર્ય ચંદ્ર કહેવા. એમ વાસ્તવિકતાને વ્યવહાર કરવો એ સત્ય છે. (૨) અસત્યભાષા : વસ્તુ જેવી હોય તેનાથી વિપરીત તેનું વર્ણન કરવું એ અસત્ય ભાષા. (૩) સત્યમૃષા : સત્ય અને અસત્યને મિશ્ર પ્રયોગ કરો. જેમ કે આજે શહેરમાં દસ બાળકે જમ્યા. બાળક જન્મ્યા તે સત્ય, દસની સંખ્યા અસત્ય પણ ઠરે. (૪) અસત્યામૃષા : સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, સંબોધન આમંત્રણ આજ્ઞા વગેરેમાં બોલવામાં આવતી ભાષા જેને વ્યવહાર કે વચન WWW.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાષાના ૪૨ પ્રભેદ : 22 "" 77 સત્યભાષા ૧ જનપદ સત્યક્રાયમિશ્રિત અસત્ય ૨ સમ્મત ૩ સ્થાપના ૪ નામ ૫ ૩૫ ૬ પ્રતીત 19 ,, ,, 22 અસત્ય 17 માન માયા લાભ રાગ દ્વેષ ૨૨૪ ભાષા હાસ્ય "" "" 19 "" 39 (અપેક્ષા) ૭ વ્યવહાર,, (લાક) ૮ ભાવ ૯ ચૈાગ ૧૦ ૩૫મા ૧૧ વ્યાકૃત ૧૨ અભ્યાકૃત કેવી ભાષા એલવી-કેવી ન મેલવી : >> સત્યમૃષા (મિશ્ર) 3 ભય "" આખ્ય નચિકા,, ઉપઘાત 79 ઉત્પન્ન મિશ્રિત વિગત ઉપન—વિગત જીવ અવ જીવાજીવ, અનન્ત પ્રત્યેક શ્રદ્ધી શ્રદ્ધાહા ,, "" "" "" '' "" 27 અસત્યાક્રૃષા આમ ત્રણી આજ્ઞાપની યાચની પૃચ્છની પ્રજ્ઞાપની પ્રત્યાખ્યાની બતાવવામાં આવ્યા. આમ ચારેય પ્રકારની ભાષાઓના ૪૨ પ્રલે એના નામથી જ જે તે ભાષાના પ્રયાગ સમજવાના છે. એમાંથી કેવી ભાષા એલવી અને કેવી ન ખેલવી એ અ ંગે દશવૈકાલિક સૂત્રના નવમાં અધ્યયનના બીજા શ્લેાકમાં જણાવવામાં આવ્યું છે: ઈચ્છાનુ મા અનભિગૃહીતા અભિગૃહીતા સ‘શય કારિણી चन्ह खलु भासाण, परिस खाय पन्नव । दुह तु विणय सिक्खे, दो न भासिज्ज सव्वसेा ॥ આ ચાર પ્રકારની ભાષામાંથી બુદ્ધિમાન મનુષ્યએ બીજા અને ત્રીજા પ્રકારની એટલે કે અસત્ય અને સત્યાસત્ય એ એ પ્રકારની ભાષા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ તેા સવથા ખેલવી ન જોઈએ. બાકીની એ સત્ય અને અસત્ય-અસૃષા ( ન સત્ય + ન અસત્ય) એ ભાષાએ એલવી જોઇએ. એ પણ વિનય પૂર્વક અને નિરવદ્ય એટલે કે આરભ-સમારભના હિ...સાદિ દોષ વગરની ભાષા મેલવી જોઈએ. શિષ્ટાચાર યુકત સત્યભાષા મેલવી જોઈએ. અશિષ્ટ-અસત્ય ભાષા ન મેલવી. સાવદ્ય, વિનયહીન, તુચ્છ-હલકી, હીન ભાષા ન ખેલતાં, મનુષ્યાએ નિરવદ્ય, વિનય પૂર્વકની, ઉંચી, ગભીર ભાષા એલવી, અપમાન કારક ભાષા ન ખેલતાં આદરવાની ભાષા ખેલવી. કશ-કટુ હીન ભાષા ન ખેલતાં મીઠી-મધુર-ઉત્સાહપૂર્ણ ભાષા મેલવી જોઈએ. માણસની ખેાલી આશાવાદી સચાટ, સ્પષ્ટ અને યથા હાવી જાઇએ. વ્યંગાત્મક દ્વીઅથી, સ`દિગ્ધ ભાષા એલવી તે ખરાખર નથી. ભાષા અપકારક અને દુઃખદાયી ન હેાવી જોઇ એ. તે ઉપકારક અને સુખદ હાવી જોઈએ. આમ યથા ભાષા અનેક પ્રકારે લાભદાયી હાય છે. શુદ્ધભાષા ઘણીવાર અસત્યથી પણ બચાવી લે છે. સત્ય (૧) સત્ય + અસત્ય (૨) અસત્ય + સત્ય (૩) અસત્ય + અસત્ય= (૪) સત્ય + સત્ય અસત્ય સત્યાસત્ય અસત્યાપ્રત્યે અસત્યને જ અસત્ય સત્યને જ સ આમ સત્ય અને અસત્યના મિશ્રણથી ચાર ભેદ થાય છે. (૧) સત્યને અસત્ય કહેવુ' એ વાસ્તવમાં અસત્ય છે અને તેથી તે અનાચરણીય છે. (૨) અસત્યને સત્ય કહેવું ઠેરાવવુ એ પણ અસત્ય છે અને તેથી તે પણ્ અનાચરણીય છે. (૩) અસત્યને અસત્ય સાબીત કરવુ – એ વાસ્તવમાં સત્ય છે. (૪) સત્યને સત્ય જ ઠરાવવુ... એ પણ હમેશાં આચરણીય છે. સંસારમાં અધિકાંશ જીવા ચાર ભેદોથી વ્યવહાર કરે છે, ચેાથા ભેદ તે બહુ દુભ છે. ત્રીને ભેદ પણ મુશ્કેલ છે કષ્ટ સાધ્ય છે. માટે ભાગે લેાકેા પહેલા અને ખીજા ભેદમાં જ રમત રમે છે. જેના તરફથી આપણે સત્યની અપેક્ષા રાખીએ છીએ એ વકીલા ન્યાયાધીશે વગેરેમાં પહેલાં ભેદનાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રમાણ માટે ભાગે દેખાય છે. તેઓ સત્યને સત્ય કે અસત્યને અસત્ય ઠરાવતા નથી કે જે તેમણે કરવું જોઈએ. આજે તો ઉલટી ગંગા ચાલે છે. “દામ કરે કામ’ બધે પૈસાની બેલ બાલા છે. અને તેનાથી સાચુ હોય તે જુદું કરે છે અને જુદું હોય તે સાચું ઠરે છે. વૈદ્ય, હકીમ, ડોક્ટર પણ આજે દદીને બદલે પૈસાને જ મહત્વ વધારે આપે છે. બસ આજે ચારેય બાજુ પૈસાનું જ એક ચકી શાસન ચાલે છે. પરિણામે આજે કળિયુગમાં સત્યને જય નહિ પણ અસત્યને જય ઠેર ઠેર દેખાય છે. જૂઠું બોલવું અને જૂઠું કરવું – સત્ય અને અસત્યના જ ભેદમાં સત્યને સત્ય કહેવું કે માનવું એ સમ્યકત્રીની ઓળખાણ છે. એ રીતે જઠાને જઠે માના કે કહે અસત્યને અસત્ય તરીકે જ ઓળખવું એ પણ આખરે તે સત્ય છે. એ બંને આદરણીય છે, આચરણીય છે. આ બંનેથી સમ્યકત્વી હોવાની પ્રતીતિ થાય છે. જૂઠું બોલવું એ વાચિક અસત્ય થયું. એ તો બોલવાથી ખબર પડી જાય છે. પરંતુ જે ખોટું વિચારે છે એની ખબર કેવી રીતે પડે? આ તે માનસિક વૈચારિક અસત્ય છે. જ્યારે મનેયેગમાં સે વાર, ખોટે વિચાર આવે ત્યારે માંડ એકવાર તે ભાષા યુગમાં ઉતરે છે. પ્રશ્નઃ- શું સત્ય બલવું સરળ છે કે અસત્ય બોલવું સરળ છે? સત્ય બોલવું સહજ છે કે અસત્ય બોલવું સહજ છે? સત્ય બલવામાં વધારે બુદ્ધિ જોઈએ કે અસત્ય બોલવામાં? એક દુકાન ઉપર કેટલાય ગ્રાહકે આવે છે. જે દુકાનદાર દરેકને જુદા જુદા ભાવ કહેતા હોય તો તેને કેટલું યાદ રાખવું પડે? દરેક ને ઓળખવા પડે. કોને કેટલે ભાવ આગળ કહ્યો હતો તે પણ યાદ રાખવું પડે એમાંય કયાંય ભૂલ થઈ જાય તે આબરુનું દેવાળું. બીજી બાજુ જોઈએ તે એ એકજ ભાવ નાના મોટા સૌને કહેતા હોય તો તેને કંઈ તકલીફ પડતી નથી. પિોલીસ કસ્ટડીમાં આપી આવે છે. ત્યારે તેને પોલીસ વખતે વખત જુદા જુદા પ્રશ્નો પૂછ્યા કરે છે. જે આપી જૂઠું બોલતે હોય તે તેને કેટલાય જવાબો ઉપજાવી કાઢવા પડે અને તે પણ તુરત જ લિ આગળ કહ્યાખવું પડે ને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ અસત્ય બલવામાં વધારે મહેનત છે, વધારે બનાવટ કરવી પડે છે. જ્યારે સત્ય બોલવું સરળ છે. સત્ય બોલવામાં માથું ખંજવાળવું પડતું નથી, સત્ય સહજ છે, સરળ છે, આસાન છે. તેથી કહેવાય છે કે બાળકની જેમ સમય બેલે મતલબ નિર્દોષ સત્ય છે. બાળક નિર્દોષ હોય છે. ને સરળતાથી સહજભાવે સત્ય બેલી નાંખે છે. તેના મનમાં ફૂડ કપટ છલ કંઈ હેતું નથી તેથી સહજ રીતે સત્ય તેના મુખમાંથી સરી પડે છે. બાળકોને જૂઠું બોલતાં કેણુ શીખવે છે? શું બાળકને અસત્ય બોલવા માટે નિશાળે જવું પડે છે? જૂઠું બોલતાં શીખવવાની તાલીમ માટે કે સંસ્થાઓ છે? બાળક શરૂમાં તે નિર્દોષ ભાવે જ સત્ય બેલત હોય છે. પછી આપણે જ તેને જૂહું બેલતાં શીખવાડી દઈએ છીએ. નીચેથી કોઈ પૂછે છે શું કાંતિભાઈ ઘરે છે? કાંતિભાઈએ બાબલાને કહ્યું. “કહી દે નથી” બાબાએ કહ્યું “નથી નીચે વાળાએ પૂછ્યું “કયાં ગયા છે? અંદરથી બાપે કહ્યું.-“ કહે બહાર ગયા છે.” નીચેથી વળી પ્રશ્ન આ “કાંતિભાઈ કયારે આવશે ? ”બાબલે ગુંચા અને બેલ્યો “ ઊભા રહે બાપુને પૂછીને કહું" પ્રશ્ન પૂછનાર સમજી ગયે અને ઉપર આવ્યા. બાબાને ઠપકો મળે. ધીમે ધીમે આમ બાળક જૂઠું બેલવામાં નિપૂણ થતો જાય છે. આજ બાળક બાપની સામે જૂઠું બોલે ત્યારે બાપ જીરવી શકતું નથી પણ બાપે જ તેને જૂઠું બોલતાં શીખવ્યું છે. આગળ જતાં બાળક માટે થાય છે. નિશાળમાંથી સિનેમા જોવા ગયે. આવતાં થયું. પિતાએ પૂછયું, કેમ મોડું થયું ?” બાળકે જવાબ આપ્યો, “બસને અકસ્માત થયો હતે.” પિતાએ કહ્યું, “ઉભું રહે ટેલીફોન કરીને ખાત્રી કરી લઉ” વળી બાળકે ફેરવી તેવું, “નાના, બસ ખાડામાં પડી ગઈ હતી.” બાપે કહ્યું, “લાવ તપાસ કરુ.” બાળકે કહ્યું, “અરે ! બસના ટાયરમાં પંકચર પડયું હતું.” આમ છેવટે બાળક પકડાઈ ગયા અને કબૂલ કરવું પડયું કે સિનેમા જેવા ગયે હતે. પણ આગળ જતાં તે જ બાળક જૂઠું બોલવામાં પાવરધો Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ થઈ જાય છે. પછી તે પકડાતું નથી. મૂળમાં તે તે પિતા પાસેથી અસત્ય બોલતાં શીખે છે. શ્રીકાંત નામનો ચોર, રાજા શ્રેણિકના સમયમાં થઈ ગયો. એક વખત પ્રસંગે પાત તેણે ધર્મિષ્ઠ જિનદાસને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું “તારે ત્યાં જમવા નહિ આવું, તારે પસે અનીતિને છે. એવા પૈસાનું અને ખાતાં મારી પણ મતિ ભ્રષ્ટ થઈ જાય. તું એારી ન કરવાની પ્રતિજ્ઞા લઈ લે. “શ્રી કાન્ત બોલ્યો,” શેઠ આ કેમ બને ? ચોરી તે મારી આજીવિકા છે. તેના વિના મારો ગુજારે કેમ થાય ? જિનદાસે કહ્યું “તે તું સાચું બોલવાની પ્રતિજ્ઞા લે.” શ્રીકાન્ત તે કબૂલ રાખ્યું. ત્યાર પછી તે સત્ય જ બોલતો. એક વાર તે રાજા શ્રેણિકને ત્યાં જ ચોરી કરવા ગ. માર્ગમાં શ્રેણિકરાજા અને અભયકુમાર મંત્રી મળ્યા. તેમણે પૂછ્યું “કેણ છે ? મહેલમાં કેમ જાય છે ? શ્રીકાન્ત બોલ્યો, ચોર છું. ચોરી કરવા જાઉં છું. “રાજા અને મંત્રીને લાગ્યું કે આ મજાક કરે છે. તેને જવા દીધે. પાછા વળતાં ફરી પાછે શ્રીકાન્તને ગુપ્ત વેશે ફરતાં શ્રેણિક અને અભયકુમારને ભેટે થઈ ગયો. તેમણે પૂછયું, “કયાં જઈ આવ્યા ? આ હાથમાં શું છે ?” શ્રીકાન્ત કહ્યું “મહેલમાંથી પેટી ઉઠાવી લાવ્યા.” રાજા અને મંત્રી હસી પડયા. તેમને આ વાત સાચી ન લાગી. બીજે દિવસે રાજભંડારી બૂમ પાડતો આવ્યો કે રાજભંડારમાંથી પેટી ચોરાઈ છે. રાજાને ખ્યાલ આવ્યો. તુરત જ શ્રીકાન્તને બોલાવ્યું. તેણે કહ્યું “તમને બે વાર તે કહ્યું હતું કે હું ચાર છું. ચોરી મેં જ કરી છે.” રાજા અને મંત્રીએ વધુ પૂછતાછ કરી અને વાતને મર્મ પકડી પાડ. મંત્રીએ વિચાર્યું આ માણસ કામનો છે. તેણે શ્રી કાન્તની નીમણુક રાજભંડારી તરીકે કરી અને શ્રીકાન્ત બાર વ્રત ગ્રહણ કર્યા અને રાજાના પગમાં પડયે. વિચારો સત્યને જય કેવી રીતે થયે ? અસત્યનું શું પરિણામ આવ્યું હોત ? મૃષાવાદનાં કડવાં ફળ – અસત્ય સેવનનાં ફળ ઘણું કડવાં છે, તેનાં પરિણામ ઘણું ભયંકર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ અને દુઃખદાયી હોય છે. આ બાબત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી अल्पादपि मृषावादाद् रौरवादिषु सम्भवः । अन्यथा वदतां जैनी वाचं त्वहह : का गतिः ॥ જરાપણ જવું બોલતાં રૌરવાદિ નરકમાં જવું પડે છે, કે એવી દુર્ગતિઓમાં જવું પડે છે. તે પછી ભગવાનના સિદ્ધાંતથી વિપરીત ઉસૂત્રની પ્રરૂપણ કરનારની, મહામૃષાવાદની તે કેવી ગતિ થાય ? હેમચંદ્રાચાર્યજી તે આ અંગે એગશાસ્ત્રમાં વિના સંકેચ કહે છે કે આવા અસત્યવાદીને માટે નિગોદ સિવાય બીજે કઈ આરો નથી. निगोदेष्वथ तिर्यक्षु तथा नरकावासिषु । उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिणः ॥ જૂઠ બોલવાને કારણે જીવ આગામી જમોમાં અનંતકાયવાળી નિગોદમાં જાય છે. નિગોદના ગાળામાં અનંતકાળ સુધી જ કરે છે. જ્યાં આંખના પલકારામાં સાડી સત્તરવાર જન્મ મરણ થાય છે. આવી ભયંકર દુઃખદાયી સ્થિતિમાં જીવને કેટલે કાળ જાય છે. અસત્યને કારણે જીવ ઉત્તરોત્તર ભયંકર દુઃખદાયી એવી સાત નરકમાં પણ ફરે છે. જૂઠને લીધે જીવ જ્યાં અવ્યક્ત ભાષા છે એવી તિર્યંચ યોનિમાં પણ ભટકયા કરે છે. વિચારો નિગોદ – તિર્યંચ અને નરક આ ત્રણ નિમાં અસત્ય સેવનની ચરમ સીમા આવી ગઈ જે અસત્યને કારણે આવી નીચ ગતિ મળે છે એવા અસત્યને છોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ છે જ નહિ. અસત્યના સેવનથી લેકમાં અપકીર્તિ સમાજમાં બદનામી અને નીચે જોવાનો વખત આવે છે. જેમ કુપશ્યના સેવનથી રોગોનું આગમન થાય છે. તે રીતે અસત્યના સેવનથી વેર, વિરોધ, પશ્ચાતાપ, અવિશ્વાસ વધે છે અને અપમાન સહન કરવાના દિવસે આવે છે. અસત્ય સેવનનાં કમેં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે મંદમતિપણું, મૂર્ખતા, પાગલપણું, તેતડા - બેબડાપણું, મુંગા-બહેરાપણું એવા રોગોની સજા મળે છે. નીચ કુળમાં જન્મ મળે છે. તેથી સાચા અર્થમાં સત્યવાદી બનવા માટે અને કાતવાદી બનવું જોઈએ. સ્યાદ્વાદ યકત ભાષા જ શુદ્ધ અને પૂર્ણ સત્યવાદી બનાવી શકે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ અસત્યથી બચવું. સત્યવ્રતના પાલનમાં જે દોષની–અતિચારની સંભાવના છે તેને પણ ત્યાગ કર જોઈએ. (૧) એકાએક મેંમાંથી અવિચારી બોલવું. (૨) ગુપ્ત વાતે પ્રગટ કરવી. (૩) પોતાની સ્ત્રી બાબત ગુપ્ત વાતે પ્રગટ કથ્વી. (૪) ભલી-ભેળા લોકોને પેટ માર્ગ બતાવો. બેટ ઉપદેશ આં૫. (૫) બેટા દસ્તાવેજો કે લખાણે કરવાં. કેટલીક વાર તે મૌન વધારે ઉપયોગી નીવડે છે. “કૌન સર્વાર્થ સાધન” વધારે બોલવા કરતાં મૌન રહેવાને અભ્યાસ પાડવે જોઈએ. વધારે બેલવામાં અસત્યની સંભાવના વધારે રહે છે. તેથી હિત – મિત – પથ્ય – સત્ય બોલવું જોઈએ, બની શકે તે થોડાક શબ્દોમાં વાત કહેવાની ટેવ પાડવી જેથી અસત્ય સેવનની વધારે તક ન રહે. સે વિચાર કરીને બલવું. “શતં વિવાર્થ વન”! અનુમાન વગેરે અસત્યને પણ ત્યાગ કરી , અનુમાન અસત્ય :- જેમાં અનુમાનની સંભાવના વધારે છે. જે કહેતાં આપણા મનમાં પણ શંકા રહેતી હોય એવી વાત ન કરવી. સાધકે તે અનિર્ણયાત્મક વાત ન કરવી જોઈએ કે અસ્પષ્ટ રહે તે રીતે પણ વાત ન કરવી જોઈએ. અનુમાનને અર્થ છે કે વાત પ્રત્યક્ષ નથી પણ કથન કરવાનું છે. આ સમયે પૂર્ણ ગંભીરતાથી કામ લેવું જોઈએ. દશવૈકાલિકમાં તે સત્યવ્રતીને ભવિષ્ય કથન કરવાને નિષેધ ફરમા છે, ભવિષ્યનું કથન કરવું તે મહાન વાત નથી પણ તેની અપેક્ષાએ મહાવ્રત સંભાળવું સાધુ માટે મહત્વનું છે. સાધુને કોઈ પૂછે કે મારે ત્યાં પુત્ર આવશે કે પુત્રી ? સાધુએ કંઈ હું અને તેનાથી વિપરીત થવું તે અસત્ય કથન થયું. જે સત્ય નીવડે તે સાધુને અભિમાન થાય અને ફરીથી ભવિષ્ય વાણું કરવા લલચાય. આમ ભાવિ ફળ કહેવાની પ્રવૃત્તિ સાધકે કરવી ન જોઈએ અને જે તે કરે તે પાપને ભાગીદાર બને. અનુમાનથી બોલવામાં અસત્યની સંભાવના છે. માટે તેનાથી દૂર રહેવું. - - शिवं भवतु Page #36 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી ધર્મનાથસ્વામિને નમઃ - 5. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા રત્ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શ નાચાર્ય -મુબઈ ) | આદિ મુનિ મંડળના વિ.સ. ૨૦૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસદરમ્યાન શ્રી ધમનાથ પો. હે, જેનનગર - મૃ. જૈન સંઘ-અમદાવાદ - તર થી ચોજાયેલ 16 રવિવારીય - # ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના છુ “પા.પ66ી. અજા. ભા.રે - વિ૫ક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ -ની પ્રસ્તુત પાંચમી પુસ્તિકા સ્વ. શેઠ જયંતિલાલ મફતલાલ દલાલ સ્વ. તારાબેન જયંતિલાલ દલાલ (રૂ ના દલાલ) અરૂણકુમાર જયંતિલાલ શ્રીમતિ મિનાક્ષીબેન અરૂણકુમાર, પુત્ર પ્રણવ, હેતુલ આદિ દલાલ પરિવાર, 28, જૈન નગર–પાલડી ના ઉદાર સૌજન્યથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. an cation International For Puvate Personal de Only Waineraryong