Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/034968/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ T; દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ જશ્રી વૃદ્ધિચંદ્રજીનું જીવનચરિત્ર, of UF Collbllidke us Ilollehicle DICHIARAGAMAGIC वृष्ट्या यद्वचनामृतस्य सुचिरं सिक्तः प्रभावोल्लसદ્વિM : સંગતિ મતિ માવનારે શ્રીલંધરપકુમઃ | चंचच्चंद्रकलायते कुवलये यस्यास्ति चारित्रकं, द्रष्टाऽर्हद्वचनस्य सोज जयति श्रीवृद्धिचंद्रो मुनिः॥१॥ પ્રગટકર્તા: શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવ ન ગ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમ ઉપકારી શાંતમૂર્ત્તિ શ્રીમાન મુનિરાજશ્રી વૃધ્ધિચંદ્રજી ચરિત્ર. પ્રગટકર્તા: શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર. વીર સં. ૨૪૬૦] આવૃત્તિ બીજી. વિક્રમ સ. ૧૯૯૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ jummmmmmmm अश:3 શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર. CONDODCOIDCODDEponr OOCOOCOOCOOCOOOOOO पूज्यः श्रीगुरुद्धिचन्द्र इह स प्रद्योतते पृण्यकृच्चाकोरामदवृद्धिचन्द्र इव यश्चन्द्रश्च शान्त्याकरः॥ : सिद्धान्तोदधिवृद्धिचन्द्र उपमा-तीतः सदन्तसरः । . संवित्कैरववृद्धिचन्द्र उदिते पापातपे वारिदः॥१॥ -प्र० लावण्यविजयः andooD00000000000000000001 smmmmmmmmmmmmmmmmmmmmmmmms भु:3. શાહ ગુલાબચંદ લલુભાઈ શ્રી મહેદય પ્રીન્ટીંગ પ્રેસ. इ हापा-भावनग२.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિની પ્રસ્તાવના. આ ચિત્ર બનાવી છપાવીને બહાર પાડવાની અમારી સભાના સભાસદોના અંત:કરણમાં બહુ ઉતાવળ હતી, પરંતુ સાંસારિક ઉપાધિઆને લીધે તેમાં અણધાર્યો વિલંબ થયા છે; તે પણું જ્યારે તૈયાર કરીને વાચકવર્ગની સન્મુખ મૂકવા શક્તિમાન થયા છીએ ત્યારે ઉક્ત મુનિરાજશ્રીના અમારી ઉપરના ઉપકારના કાચત્ અનૃણી થયા છીએ તેમ લાગવાથી અમને હર્ષ ઉત્પન્ન થાય છે. આ ચિત્ર કેટલીએક છૂટક છૂટક નોંધાને આધારે અમારી સભાના સભાસદ શા. ઝવેરભાઇ ડાહ્યાભાઈ ધેાલેરાનિવાસીએ લખીને સભા તરફ મોકલાવ્યું હતુ, પરંતુ તેમાં ભાષાવિગેરેના કેટલેાએક ફેરફાર કરવાની ખાસ જરૂર જણાવાથી અમારી સભાના પ્રમુખ શા. કુવરજી આણુ દજીએ તેને આધારે આ ચરિત્ર નવું જ લખી કાઢ્યુ અને તે સુધારીને છપાવવામાં આવ્યું છે. કેટલીએક નોંધની અપૂર્ણતાને લીધે આમાં પૂરતી હકીકત આપી શકાણી નથી પરંતુ એક દર રીતે ધારેલી ધારણા ફળિભૂત થઈ છે એમ જણાય છે. . આવા ચિત્રા વાંચનારને બહુ હિત કરે છે. પ્રસંગે પ્રસંગે લખાયેલ ઉપદેશક અને વિચારવા ચાગ્યે વાયા બહુ મનન કરવા ચેાગ્ય છે.. આવા મહાપુરૂષા હયાતિમાં પરમ ઉપકાર કરે છે તેમજ ત્યારપછી તેમના ચરિત્રા પણ ઉપકારક થાય છે, માટે વાંચનાર જતાં આવતી લેવા જેથી સભાએ કરેલા પ્રયાસ મૂળિભૂત થશે, કિંખહુના ? મિતિ સંવત ૧૯૫૪ અમરચંદ ઘેલાભાઇ ફાલ્ગુન વદિ ૧ મંત્રી. જે. ધ. ૫. સભા. જૈન ધુઆએ માત્ર વાસગિક હિતાપદેશક વાકયા લક્ષમાં ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના. આ પરમ ઉપકારી મહાપુરૂષનું ચરિત્ર અમે ૩૬ વર્ષ અગાઉ (સં. ૧૫૪ માં) પ્રગટ કરેલું હતું. તેની નકલ હાલ બીલકુલ મળી શકતી નથી તેથી તેની બીજી આવૃત્તિ કરવાની આવશ્યક્તા તે હતી જ તેવામાં સં. ૧૯૮૯ નું ચોમાસું આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરે સપરિવાર ભાવનગરમાં કરતાં તેમના પરિવારની પ્રેરણાથી તરતમાં જ આ આવૃત્તિ કરવાનું મુકરર કરી આઠ દિવસની અંદર છપાવીને તૈયાર કરેલ છે. મહારાજશ્રીને સુંદર ફેટે ખાસ નો બ્લેક કરાવીને મૂકવામાં આવેલ છે. પહેલી આવૃત્તિના લખાણમાં પ્રાય: કઈ કઈ શબ્દ કે શબ્દરચના શિવાય કશે ફેરફાર આ આવૃત્તિમાં કરવામાં આવેલ નથી. તેમાં વાપરેલ વર્તમાનકાળ પણ તેમ જ રાખેલ છે તેથી તે વાંચતી વખત તે બનાવને અથવા પહેલી આવૃત્તિ છપાયાને સમય ધ્યાનમાં રાખે. મહારાજશ્રીના ગુરૂભાઈઓમાંથી તે નાના કે મેટા કેઈ અત્યારે વિદ્યમાન નથી. તેમના મુખ્ય દશ શિષ્યના નામ વિગેરે હકીક્ત ચરિત્રમાં પ્રાંતે આપેલ છે તેમાંથી પણ માત્ર બે જ શિષ્ય મુનિ નેમવિજયજી (હાલ શ્રી વિજયનેમિસૂરિ) અને મુનિ કરવિજયજી જ વિદ્યમાન છે, પરંતુ તેમના શિષ્યપ્રશિષ્યાદિને વિસ્તાર એટલે વૃદ્ધિ પામ્યું છે કે જેની સંખ્યા સુમારે ૧૨૫ થી ૧૫૦ સુધી થવા જાય છે. તદુપરાંત તે પરિ. વારમાં અત્યારે પાંચ આચાર્ય, ત્રણ ઉપાધ્યાય મે ચાર પંન્યાસ વિદ્યમાન છે. સાધ્વીના પરિવારની સંખ્યા ગણવામાં આવી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ * : ૫ : ગુરૂભાઈના પરિવારમાં પણ મુનિરાજ શ્રી આત્મારામજી (શ્રી વિજયાનંદસૂરિ) ને પરિવાર બહુ વૃદ્ધિ પામેલે છે. બીજા શુક્સાઈઓને પરિવાર અલ્પસંખ્યામાં જણાય છે. * શાસ્ત્રાભ્યાસસંબંધી વિચાર કરતાં પણ તેઓ સાહેબના અને મુનિરાજ શ્રી આત્મારામજીમહારાજના પરિવારમાં અત્યારે સારી સંખ્યામાં વિદ્વાન મુનિઓ સર્વ સિદ્ધાંતના તેમ જ અનેક ગ્રંથોના અભ્યાસી દષ્ટિગોચર થાય છે અને તેઓ શાસનને દીપાવી રહ્યા છે. આ ચરિત્ર લાપૂર્વક વાંચવાયોગ્ય છે. તેમાં પ્રસંગે પ્રસંગે લખાયેલ વર્ણન, હિતશિક્ષા, આપ્તવચને વિગેરે એ ગુરૂમહા જના મુખમાંથી નીકળેલા નીઝરણા જ છે. એમાં લેખકની ચતુરાઈ સમજવાની નથી. ગુરૂમહારાજશ્રી બુટેરાયજી મહારાજને અને મુનિરાજશ્રી મૂળચંદજી તેમજ વૃદ્ધિચંદ્રજી મહારાજને કેવા કેવા સંકટમાંથી પસાર થવું પડ્યું છે અને તેમાં તેમણે કેવી દીર્ધદષ્ટિ વાપરી છે તે આ ચરિત્ર વાંચવાથી સહેજે સમજી શકાય તેમ છે. ખરી રીતે વિચારતાં તે શ્રી સત્યવિજયજી મહારાજે ક્રિયા ઉદ્ધાર કર્યા પછી શિથિલતામાં વૃદ્ધિ અને સાધુ સંખ્યામાં હાનિ થયેલી તેને ફરીને ઉદ્ધાર મુનિમહારાજશ્રી બુટેરાયજીએ જ કરેલ છે. અત્યારે પણ સાધુ-સાધ્વીની મોટી સંખ્યા તેમના પરિવારની જ છે. આવા મહાપુરૂષોના ચરિત્રે અનુકરણ કરવાલાયક હોય છે. વ્યાધિના તીવ્ર ઉદયને વખતે કેવી રીતે સમાધિ ને શાંતિ જાળવવી એ વાત તે બંને ગુરૂભાઈના પ્રાંત વખતના-વ્યાધિ સમયના વર્તનથી અનુભવમાં આવી શકે તેમ છે. તે સાથે શ્રી સંઘને ભક્તિભાવ પણ તેને પ્રસંગે વ્યક્ત થઈ શકે છે. “મહાન પુરૂષની ભક્તિ પણ અપૂર્વ જ હેવી જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ :: ' આ જૈન ધર્મ પ્રસારક સભાની અત્યારે દૃશ્યમાન વૃદ્ધિવાળી સ્થિતિ એ મહાપુરૂષની કૃપાષ્ટિની વૃષ્ટિનું જ પરિણામ છે. એના ખીજ પણ એમની કૃપાથી જ રાપાયેલા છે. ‘જૈન ધર્મ પ્રકાશ’ માસિક પણ એમની શિતળ છાયામાં જ પ્રકાશિત થયેલ છે. સભાને ૫૩ અને માસિકને ૪૯ વર્ષ જે પ્રાય: નિર્વિઘ્નપણે વ્યતીત થયા છે તે એ કૃપાળુતી મિદ્રષ્ટિનું જ ઉત્તમ ફળ છે. આ ચરિત્રમાં પ્રથમ એક ગુજરાતી પદ્યાત્મક અષ્ટક દાખલ કરેલું' હતુ. આ આવૃત્તિમાં ખીન્ન એ સંસ્કૃત પદ્યાત્મક અકા અર્થ સાથે આપવામાં આવ્યા છે. એ પદ્યમાં ગુરૂમહારાજની સ્તુતિ બહુ શ્રેષ્ઠ શબ્દોમાં તેના કર્તાઓએ પ્રદર્શિત કરેલી છે. ચરિત્રના પ્રાર’ભમાં મૂકેલ લેાક અશુદ્ધ છપાઈ જવાથી તેને શુદ્ધ કરીને આ બુકના પુંઠા ઉપર મૂકેલ છે. પ્રાંતે એટલું જ ઈચ્છીને આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે કે-એ વૃદ્ધિ સૂચવતા નામવાળા 'ગુરૂમહારાજના પિરવાર દિનપરદિન સંખ્યામાં, જ્ઞાનમાં અને ચારિત્રવિગેરેમાં વૃદ્ધિ પામા અને શાસનેાઘાત કરવામાં સદા અપ્રમાદી રહેા. તથાસ્તુ. કાર્તિક શુકલ પૂર્ણિમા શંખા } સ. ૧૯૯૦ શ્રી જૈન ધમ પ્રસારક સભા, ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ I ઈ . शान्तमूर्तिश्रीवृद्धिचन्द्रसद्गुर्वष्टकं स्तुतिरूपम् । वाचं वाचं प्रमुगुणगणं लब्धकीर्तिर्जने यो " - बोधं बोधं विषमविबुधं जातपूज्यप्रभावः । वेदं वेदं सकलसमयं प्राप्तशान्तस्वभावः स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुद्धिचन्द्रः ॥१॥ . જે ગુરૂમહારાજે પ્રભુના ગુણસમૂહને લોકોમાં કહી કહીને કીતિ પ્રાપ્ત કરી હતી, જેઓ વિષમ પંડિતેને પણ બંધ કરીને પૂજ્ય પ્રભાવવાળા થયા હતા તથા જેઓ સર્વ સિદ્ધાંતને (આગમને) જાણું જાણીને (શ્રુતજ્ઞાન મેળવી મેળવીને) શાંત સ્વભાવવાળા ( સમતાવાળા ) થયા હતા, તે આ મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સ્વર્ગમાં રહેલા સુખે વિલાસ કરે છે. ૧. स्नायं स्नायं सुपवितवपुः सार्ववाचाऽमृतेन __हाय हायं कुमतकपटं विश्ववन्धप्रतापः । घातं घातं सुभटपदवी प्राप दुष्कर्मवृन्दं . स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥२॥ જેઓ સર્વજ્ઞના વચનામૃતવડે સ્નાન કરી કરીને પવિત્ર શરીરવાળા થયા હતા, કુમત (મિથ્યાત્વ) ને ત્યાગ કરી કરીને જેમને પ્રતાપ વિશ્વને વંઘ થ હતા, દુષ્કર્મના સમૂહને હણી હણને જેઓ સુભટની પદવીને પામ્યા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૨. . . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ पावं पावं मुनिजनपथं कृत्यकार्येषु लीनः __ स्तावं स्तावं गुणिगुणगणं शुद्धसम्यक्त्वधारी । नावं नावं जिनवरवरं नीतपुण्यप्रकर्षः स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥३॥ મુનિજનના માર્ગને પવિત્ર કરી કરીને જેઓ મુનિજનને કરવાલાયક ક્રિયામાં નિરંતર મગ્ન રહેતા હતા, ગુણીઓના ગુણસમૂહની સ્તુતિ કરી કરીને જેઓ શુદ્ધ સમકિતધારી થયા હતા તથા ઉત્તમ જિનેશ્વરની સ્તુતિ કરી કરીને જેઓએ પુણ્ય પ્રકર્ષ પ્રાપ્ત કર્યો હતો, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૩. दायं दायं स्वऽभयमतुलं प्राणिषु प्रीतिपुलं ___ धायं धायं सुमतिमहिलां क्लप्तकल्याणपोतः ।। भायं भायं प्रवचनवचो वीरदेवाभिमानः स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥४॥ પ્રાણીઓમાં પ્રીતિના સમૂહરૂ૫ અતુલ અને ઉત્તમ અભયદાન આપી આપીને તથા સદ્દબુદ્ધિરૂપી સ્ત્રીનું સ્તનપાન કરાવી કરાવીને જેમણે કલ્યાણ રૂપી બાળકને પુષ્ટ કર્યો હતો તથા સિદ્ધાંતના વચનને ભાવી ભાવીને (ધારી ધારીને) શ્રી મહાવીરદેવ ઉપર જે બહુમાનવાળા થયા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ अरे छे. ४. मारं मारं रतिपतिभटं त्यक्तमोहादिदोषो धारं धारं यतिपतिपदं कृत्तकारिवर्गः । वारं वारं कुपथगमनं जैनराद्धान्तरक्तः . स्वर्गस्थोऽसौ विलसति. सुखं मद्गुरुवृद्धिचन्द्रः ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કામદેવરૂપી સુભટને મારી મારીને જેમણે મહાદિક દો ત્યાગ કર્યો હત, મુનિપતિની પદવી (ચારિત્ર) ધારણ કરી કરીને તેમણે કર્મપી ‘શના સમૂહને કાપી નાંખ્યો હતો તથા કુમાર્ગગમનનું નિવારણ કરી કરીને જેઓ જૈન સિદ્ધાંતમાં આસક્ત થયા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૫ द्वेष द्वेषं कपटपटुकं निलवं न्यायमुक्तं __ पेषं पेषं कुशलविकलं कर्मवारं प्रभूतम् । पोषं पोषं विमलकमलं चित्तरूपं महात्मा स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥६॥ માયા-કપટ કરવામાં નિપુણ અને ન્યાયરહિત એવા નિવના ઉપર દ્વેષ કરી કરીને, કલ્યાણને નાશ કરનાર મોટા કર્મના સમૂહને પીસી પીસીને તથા ચિત્તરૂપી નિર્મળ કમળનું પિષણ કરી કરીને જેઓ મહાત્મા ગણાત હતા તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૬ शोषं शोषं कलुषजलधिं ध्वस्तपापादिपङ्कः प्लोषं प्लोषं सकलमशुभं शुद्धधीानमनः । तोषं तोषं भविजनमनो जैनतत्त्वादिभिर्यः स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥७॥ પાપરૂપી સમુદ્રનું શોષણ કરી કરીને જેમણે અશુભ કર્મરૂપી પને નાશ કર્યો હતો. સમગ્ર અશુભને બાળી બાળીને તથા જિનાગમના તત્વ વિગેરે કહેવાવડે ભવ્યજનોને સંતોષ પમાડી પમાડીને શુદ્ધ બુદ્ધિવાળા જેઓ આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ .: १० : . सिद्धान्तोदधिमन्थनोत्थविमलज्ञानादिरस्नव्रज शिष्येभ्यो वितरन् समाधिसहितः संप्राप नाकं शुभम् । सोऽयं मद्गुरुरन्वहं विजयतां श्रीवृद्धिचन्द्रोमुनि स्तस्यैव स्तुतिरूपमष्टकमिदं भव्याः पठन्तु प्रगे ॥८॥ સિદ્ધાંતરૂપી સમુદ્રને મથન કરવાથી ઉત્પન્ન થયેલા (મેળવેલા) નાનાદિક રત્ન સમૂહ શિષ્યને આપતા આપતા જેઓ સમાધિસહિત (પૂર્વક) ઉત્તમ સ્વર્ગને પામ્યા છે, તે આ મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સર્વદા વિજય પામે અને તેમની જ સ્તુતિરૂપ આ અષ્ટકને opulal मेशां प्रात: 11 रे. ८ .... इति शान्तमूर्तिश्रीमवृद्धिचन्द्रचञ्चरीकायमाण विजयधर्मसूरिविरचितं स्वगुर्वष्टकम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ BSESS Besses e-c$ -25 ses es es જે ઉત્તે ઉત્તે SS. ર. શાંતમૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, - જ જન્મ સ. ૧૮૯૦ પાસ શુદિ ૧૧. દીક્ષા સ. ૧૯૦૮ અશાડ શુદિ ૧૩ સ્વવાસ સં. ૧૯૪૯ વૈશાખ શુદ્ધિ ૭ 22 PRES શ્રી સહાય પ્રીન્ટીંગ પ્રેસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ----લે ----ભ SC-S RSRA Tips-es-5 espres st www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ::* સળિયુનિહાળશિરોમણિ શાંતમૂર્તિ છે મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી ચરિત્ર शार्दूलविक्रीडितवृत्तम् वृध्या यद्वचनामृतस्य सुचिरं सिक्तः प्रभावोल्लसद्विणः संप्रति भाति भावनगरे श्रीसंघकल्पद्रुमः। चंचचंद्रकलायते कुवलये यस्त्यस्म चारित्रकं, द्रष्टाहद्वचनस्य सोज जयति श्रीवृद्धिचंद्रो मुनिः ॥१॥ સુશોભિત, રસાળ અને રમણીય પંજાબ દેશના લાહોર જીલ્લામાં ચિનાબ નદીના કિનારા ઉપર રામનગર નામનું શહેર છે. ત્યાં નીતિ અને ટેકમાં વખણાયેલી ઓસવાળ જ્ઞાતિના ધનાઢ્ય કુળમાં સંવત ૧૮૯૦ ના પિસ શુદિ ૧૧ને દિવસે શુભ મુહૂર્તે આ પવિત્ર મહાત્માને પુણ્યાનુબંધી પુણ્યને લીધે જન્મ થયે હતું. તેમના પિતાનું નામ ધર્મજસ અને માતાનું નામ કૃષ્ણદેવી હતું. ગર્ભકાળથી ઉત્તમ દેહદવડે અને જન્મ થયા પછી જણાયેલા પ્રભાવકપણાના ચિહ્નોવડે માતાપિતાએ ગુણનિષ્પન્ન “કૃપારામ” એવું નામ રાખ્યું હતું. શુભશીલસંપન્ન માતા કૃષ્ણદેવીને પ્રથમ લાલચંદ, મુસદ્દીમલ, વછરીમલ્લ અને હેમરાજ નામના ચાર પુત્રો અને રાધાદેવી નામની એક પુત્રી થયા પછી સૌથી નાના છેલ્લા કૃપારામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) પુત્ર થયા હતા; પરંતુ મૂલ્યવાન નાનું મણિ પણ મુગટમાં જડાઇને દેવાધિદેવના મસ્તકે આરૂઢ થાય તેમ અનેક ગુણૢાવડે અમૂલ્યતા સપાદન કરીને તેઓ ચતુર્વિધ સંઘમાં પૂજ્યપદવીને પ્રાપ્ત થયા હતા. વળી લઘુતામાં જ પ્રભુતા રહેલી છે એમ પ્રત્યક્ષ જણાવવા માટે જ જાણે તે ખંવમાં લઘુ થયા હાય એમ જણાતું હતું. જન્મથી જ તેમના શરીરને ખાંધા મજબૂત હતા. સુશેાભિત વદનકમળ, અષ્ટમીના ચંદ્ર જેવું લલાટ, દીર્ઘ ભુજાએ, સુકામળ આંગળીઓ, કુર્માન્નત ચરણ, વિશાળ હૃદય, ઉજ્વળ વષ્ણુ, મનરંજની ગતિ અને દેખતાં જ પ્રીતિ ઉત્પન્ન કરે એવા તેઓના દેખાવ હતા. સામુદ્રિક લક્ષણાપેત ભાળસ્થળને જોતાં જ આ કાઇ પ્રભાવક પુરૂષ થશે એમ નિમિત્તજ્ઞા કહેતા હતા. માતાપિતા અને વડીલ ભાઈબહેનેાનું વાત્સલ્ય સ્વાભાવિક રીતે જ વિશેષ જણાતુ હતુ. બાલ્યાવસ્થાથી જ રમતગમત ઉપર ચિત્ત આછું હતું. ચંદ્રમાની કળાની પેઠે જેમ જેમ વય વૃદ્ધિ પામતી ગઇ તેમ તેમ ગુણરૂપી વૃક્ષ પણ અંકુરિત થઇને વૃદ્ધિ પામતુ ગયુ. તેમને ચેાગ્ય વયે ગામડી નિશાળે અભ્યાસ કરવા બેસાર્યો. ત્યાં વિદ્યાચાની શક્તિના પ્રમાણમાં સાધારણ વિદ્યાભ્યાસ કરી વ્યવહારિક કાર્ય માં પ્રવત્યો. તેઓ પ્રારંભમાં તેમના વડીલ ભાઇ મુસદ્દીમલ હેમરાજના નામની શરાી દુકાને ૧૪ વર્ષની ઉમ્મરે બેઠા. ત્યાં વ્યાપાર સાનુ, રૂપ, કાપડ અને ઝવેરાત વિગેરેના હતા. બુદ્ધિ તીક્ષ્ણ હાવાથી તેમાં પ્રવેશ કરતાં તેમને વાર લાગી નહીં. લઘુ વયમાં જ પીંડઢાદલખાં નામના શહેરમાં કુળવાન ઘરની કન્યા સાથે તેમનું વેવિશાળ થયું હતું, પરંતુ કાઇ કારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૩) તે વેવિશાળ ગુઢ્યું. ત્યારપછી બીજે વેવિશાળ થવાની તૈયારી થતી હતી તેવામાં તો તે વાત મુલતવી રાખવામાં આવી. “જ્યારે ભેગાવળી કમ ઓછું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ કારણે પણ સાનુકૂળ જ મળી આવે છે.” આ વખત પંજાબ દેશમાં ઘણે ભાગે ઢંઢીઆ પંથનો પ્રચાર થઈ ગયો હતો. કોઈ કોઈ શહેરમાં જિનાલય હતા ખરા પરંતુ શ્રાવકવર્ગ ઢંઢકમતિ સાધુઓ ( રિ)ના વિશેષ સંસર્ગથી મૂર્તિપૂજા છેડી દઈને ઢંઢકપથી થઈ ગયેલ હેવાથી તપગચ્છી-મૂર્તિપૂજા કરનારાઓની સંખ્યા બહુ સ્વલ્પ જણાતી હતી. કૃપારામના પિતાએ પણ એ જ માર્ગ સ્વીકારેલો હોવાથી કૃપારામ પણ કેટલીએક ક્રિયાઓ ઢંઢકમતની જ કરતા હતા. એ તરફમાં ઢંઢક રિખમાં અમરસિંહ નામના રિખ તે વખતમાં મુખ્ય ગણાતા હતા. તે વખતના સેંકાના યતિઓ ચિન્નેલી જિનપ્રતિમા પિતાની પાસે રાખતા હતા, પરંતુ અમરસિંહ ઢંઢકે એ બાબતને પણ નિષેધ કર્યો. “ઘણું તે થોડા માટે જ થાય છે. તે પ્રમાણે જ્યારે તેણે એટલું થોડું દ્વાર પણ બંધ કરવા ધાર્યું ત્યારે માટે દરવાજો ઉઘો , જે દ્વારવડે ઢંઢકમતિના પાશમાં પડેલાઓ બહાર નીકળી શક્યા અને બીજાઓને તે દ્વારા શુદ્ધ માર્ગ જેવાને પ્રકાશ મળી શકયો. બુટેરાવ નામના એક ઢંઢકમતિ રિખ હતા, જેઓ બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્યાદિ અનેક ગુણયુક્ત હોવા છતાં સદ્દગુરૂની જોગજઈ ન હોવાથી તેમજ આખા પંજાબદેશમાં તપગચ્છી મુનિએને વિહાર તે વખતમાં બીલકુલ ન હોવાથી તેઓ સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) શેાધક છતાં, સસારવાસ મહાદુ:ખદાયક જાણીને પૂર્વે કેટલાએક રાજાએ જેમ તાપસાના સહવાસવડે તાપસી દીક્ષા ગ્રહણ કરતા હતા તેમ એમણે પણ હુકમતની દીક્ષા ગ્રહણ કરી હતી. . ઢુંઢકા પણ શાસ્ત્રો તા જે તપગચ્છાદિમાં માન્ય છે તે જ માન છે, પરંતુ ૪૫ આગમ, તેની પંચાંગી અને સમુદ્રસરખા બુદ્ધિવાન્ અનેક આચાર્યોએ સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને પૂર્વના ગંભીરાવાળા નાના નાના શાસ્ત્રોમાંથી ગુરૂગમવડે તેમજ જ્ઞાનના ાપશમવડે વિસ્તૃત રહસ્ય પામીને, માળવાના ઉપકારને નિમિત્તે માગધીમાં તેમજ સંસ્કૃતમાં અનેક ગ્રંથા રચેલા છે તે બધા ન માનતાં માત્ર ૩૨ સૂત્રા મૂળ જ માને છે અને તેના સત્ય અને પ્રગટ કરનાર પૂર્વપર શ્રુતકેવળી વિગેરેની કરેલી પંચાંગી, બાકીના સૂત્રો અને ગ્રંથા માનતા નથી. ૩ર સૂત્રોમાં પણ કેટલાએક પાઠ કે જે જિનપ્રતિમાનું માનનીયપણું સૂચવે છે તે પાઠ તે ફેરવે છે અને તેમાંના કેટલાએક સૂત્રોના આલાવાના અર્થ પણ જુદી રીતે કરે છે. તેને સૂત્રના અર્થ કરવાના આધાર માત્ર અલ્પમતિઓએ કરેલા સૂત્રો ઉપરના ટખા છે, કેમકે તેઓ વ્યાકરણને કુશાસ્ત્ર કહીને તે ભણવાના નિષેધ કરે છે અને મહાબુદ્ધિશાળી આચાયોએ રચેલી ટીકા વિગેરેમાં બતાવેલા અર્થ માનતા નથી તેમ વાંચતા પણ નથી. મહાન્ બુદ્ધિમાને કરેલા અર્થ ન માનવા અને અ૫બુદ્ધિમાને કરેલા અર્થ અંગીકાર કરવા એવી તેમની સમજણને સુજ્ઞ, વિદ્વાન અને વિચારવાન માણસો તેા હસે છે. પરંતુ ધર્મની ખાખત જ એવી છે કે માણસ ઉંડા ઉતરી વિચારતા નથી ને એક જ વાત ઉપર આગ્રહ કરી બેસે છે; પણ તે ભવભીરૂનું લક્ષણ નથી. સંસારથી ઠ્ઠીનારાએ ઉંડા ઉતરી—વિચારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) તત્ત્વ ગ્રહણ કરે છે અને અતત્ત્વની ઉપેક્ષા કરે છે. હુંઢીઆઆમાં આવી વિચારણાની બહુ જ ખામી દેખાય છે અને તેથી પકડેલી વાત ઉપર તેઓ દૃઢ રહે છે. પણ તેથી તેા તેવા પ્રાણીના કની જ ખલવત્તા દેખાય છે. ” ખુટેરાવ રિખ જેમ જેમ તેમના સમુદાયમાં માન્ય કરવામાં આવેલા ૩૨ સૂત્રેા વાંચવા લાગ્યા તેમ તેમ તેમને પેાતાના પક્ષવાળાના કરેલા અર્થ કેટલેક ઠેકાણે મનકલ્પિત લાગવા માંડ્યા અને એ પ્રમાણે ઘણીવાર મનન કરવાથી એ બધા માર્ગ તેમને કલ્પિત લાગ્યા. એટલે તેમણે સં. ૧૯૦૩માં સ્વયમેવ મુહપત્તિ તેડીને તપગચ્છ અંગીકાર કર્યા. “ બુદ્ધિવાનને સત્યની શેાધ કાંઈ મુશ્કેલ નથી. ” હવે પછી કહેવાતા મુનિ છુટેરાયજીને હુઢકાના આચારવિચાર શાસ્ત્રવિરૂદ્ધ અને અયેાગ્ય જણાયા તેમજ તે વ્યાકરણને વ્યાધિકરણ માનીને ભણતા નહાતા તે વાતમાં પણ તેમનુ વ્યાકરણ ભણે તા ખરા અર્થ સમજે અને પેાતાના ખોટા અર્થ ઉઘાડા પડી જાય, એવુ પાકળ માલમ પડયું. પેાતે તપગચ્છી થયા પછી ખીજા પણ કેટલાએક શાસ્ત્રો વાંચ્યા અને ખરા માર્ગ વિશેષ પ્રકારે લક્ષ્ય કર્યા. પ્રથમ શ્રદ્ધા સુધર્યા પછી વિહાર કરતાં કરતાં તેઓ અનુક્રમે શીઆલકાટ નગરે આવ્યા હતા. ત્યાં કૃપારામના મામાની દીકરીના દીકરા મૂળરાજ નામે શ્રાવક રહેતા હતા. તેમને ચેાગ્ય જાણીને ઉપદેશ કરવાથી સંવત ૧૯૦૧ માં તેમણે અને સ ંવત ૧૯૦૨ માં શ્રી પતીચાળાના રહેનાર પ્રેમચંદ નામના શ્રાવકને હુંકપણામાં જ દીક્ષા આપી હતી. તે જ અવસ્થામાં વિચરતાં સંવત ૧૯૦૨ નું ચામાસું તેમણે રામનગર કર્યું હતુ. તે વખતે વેશ તુઢકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ખને હતું અને શ્રદ્ધા તપગચ્છની હતી. તેમના પ્રસંગમાં આ વખતે ધર્મજસનું આખું કુટુંબ આવ્યું અને બુટેરાયજીના નિર્મળ મનના ઉપદેશથી તે આખા કુટુંબની શ્રદ્ધા પ્રતિમા માનવાની થઈ. કૃપારામને તેમની સાથે વિશેષ પ્રકારનો ધર્મરાગ જોડાય અને શુદ્ધ જૈનમતનું બીજ આ વખતે તેમના મનમાં રોપાયું. સંવત ૧૦૩ માં બુટેરાયજી મહારાજે, મુનિ મૂળચંદજી તથા પ્રેમચંદજી સહિત મુહપત્તિ તેડી, પરંતુ એ વખતમાં આખા પંજાબમાં ઢંઢક મત વ્યાપી રહેલ હોવાથી તે મતનું પરિબળ વિશેષ હતું. આહારવિહારાદિમાં પણ કષ્ટ વેઠવું પડતું હતું. તેવું કષ્ટ વેઠીને-પરીસહ સહન કરીને પણ સ્થાને સ્થાને ઉપદેશ આપીને મુનિરાજ શ્રી બુટેરાયજીએ પ્રતિમા માનવા-પૂજવાની શ્રદ્ધાવાળાની સંખ્યા વધારી. ઢુંઢકમતિરૂપ કાંટાવાળા ક્ષેત્રને સાફ કરી તેમાં ઉત્તમ ધર્મબીજ વાવવાનું કષ્ટવાળું પણ પ્રશંસનીય કાર્ય દેશપ્રસિદ્ધ મુનિરાજ શ્રી બુટે રાયજીએ કરેલું હોવાથી આ પંજાબદેશ વાસ્તવિક રીતે તેમને આભારી છે અને એ સંબંધનું સર્વ પ્રકારનું માન પણ તેમને જ ઘટે છે. બાળબ્રહ્મચારી–પુન્યવાન કૃપારામનું પુન્ય હવે જાગૃત થયું. તેણે પોતાના દયાળુ સ્વભાવવડે કૃપારામ (દયાનું ઘર) નામ સાર્થક કર્યું. “ સર્વ જીવને અભયદાન આપું અને સર્વ જીવની સાથે મૈત્રીભાવ રાખું” એવા પવિત્ર વિચારે તેને થવા લાગ્યા. કુમતિઓને સંગ છુટયો ને સદ્ગુરૂને વેગ મળવાથી ધર્મની રૂચિ વધી જેથી તે પદ્ગલિક સુખને તૃણવત્ નિઃસાર ગણવા લાગ્યા. ઘટમાં જ્ઞાનદીપક પ્રકાશ આપવા લાગ્યા તેથી સંવેગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) રંગમાં રંગાણા, જગત બધું અનિત્ય અને સંબંધી સો સ્વાર્થતત્પર જણાયા, સાંસારિક સુખ વિજળીના ચમકારા જેવું ચલિત અને ક્ષણવિનાશી લાગ્યું, જેથી તેમને તેના ઉપભેગની ઈચ્છાવડે મનુષ્યજન્મને નિરર્થક ન ગુમાવતાં ધર્મારાધનવડે સાર્થક કરવાની ઈચ્છા પ્રવતી. તેમણે બે વર્ષ દુકાનનું કામલક્ષપૂર્વક હશિયારીથી કર્યું, પરંતુ વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી દુકાનના કામમાં લક્ષ ઓછું રહેવા લાગ્યું. સંવત ૧૯૦૫ ના વર્ષમાં દીક્ષા લેવાના શુભ અધ્યવસાય જાગૃત થયા. માતાપિતાની રજા માગી પણ મળી નહી, તેથી આરંભવાળા કાર્યમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા અને કેટલાક વ્રત–નિયમ ગ્રહણ કરીને જળમાં કમળની જેમ–સંસારમાં છતાં પણ ન્યારા–ઉદ્વિગ્ન ચિત્ત રહેવા લાગ્યા. સ્ત્રી સંસારને વધારનારી અને નરકના દ્વારભૂત છે એમ વિચારીને વૈરાગ્યમાં વિદનભૂત વેવિશાળ ફરીને કરવા દીધું નહીં. વૈરાગ્યદશાયુક્ત સદ્વિચાર તાજાને તાજા રહેવાથી દિનપરદિન ઉદાસિનતા વૃદ્ધિ પામતી ગઈ. અનુક્રમે બે વર્ષે સર્વ કુટુંબીવર્ગને સમજાવીને દીક્ષા લેવાની તેમણે અનુમતિ મેળવી. આ વખતે સંસારનું વિષમ સ્વરૂપ ભવભીરૂ કૃપારામની નજર સામે તરી રહ્યું હતું. કેટલાએક મનુષ્યને-દરિદ્ર અવસ્થા હેવાથી પૂરું ખાવાનું મળતું ન હોય, ઘણું સંતાન છતાં તેમનું ગુજરાન ચલાવવાની શક્તિ ન હોય, સ્ત્રી સુંદર છતાં અત્યંત લેશી હોય, અતલગના સંબંધીનું અથવા મિત્રનું નાની અવસ્થામાં મરણ નિપજ્યું હાય, મહત્તાવાળી જગ્યાએ અત્યંત માનહાનિ થઈ હોય-એવા અનેક કારણોને લીધે દુઃખગર્ભિત વૈરાગ્ય થાય છે અને તેવા વૈરાગ્યવડે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ કૃપારામનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય એ નહોતે. કારણ કે એમની સંસારી સ્થિતિ ગર્ભશ્રીમંત હેવાથી કઈ પ્રકારની ન્યૂનતા નહોતી, સ્ત્રીપુત્રની ઉપાધિ તે વળગાડી જ નહોતી અને બીજું કઈ પણ કારણ એવું નિષ્પન્ન થયેલું નહોતું. તેમના દિલમાં તો પૂર્વના ક્ષપશમથી અને ગુરૂમહારાજના ઉપદેશથી નિરંતર એવા વિચાર આવ્યા કરતા હતા કે–સંસારીપણામાં પણ જેમની દેવેંદ્રો સેવા કરતા હતા એવા તીર્થકરેએ અને ષખંડ રાજ્યના અધિપતિ ચક્રવ– તીઓએ પણ સંસારને અનિત્ય જાણીને રાજઋદ્ધિ અને કુટુંબ-પારધારાદિકને છોડી ચારિત્ર અંગીકાર કર્યું તે તેઓ પરમાનંદ સુખના ભક્તા થયા છે, પણ જેઓ વિષયસુખમાં મગ્ન રહી ક્ષણિક સુખમાં ખેંચી ગયા, રાજ્યસુખ છેડી શકયા નહીં તેઓ ચકવર્યાદિ છતાં પણ નરકની અતિ તીવ્ર અને અસહ્ય વેદના ભેગવવાવાળા થયા છે. ચકવર્યાદિના સુખ આગળ આપણું સાધારણ મનુષ્ય પ્રાણીનું સુખ મહાસમુદ્રમાંના એક બિંદુ તુલ્ય નથી તે છતાં તેમાં મેહ પામીને તેને છોડી શકતા નથી એ તેમની કેવી મૂઢતા છે ? આ સંસારનું સ્વરૂપ ઇંદ્રજાળ, વિદ્યુતુના ચમકાર અથવા સંધ્યાના રંગ જેવું ચપળ છે. આ પંચમ કાળમાં પ્રાય: ઘણુ જ અલપ પુન્યવાન્ હેવાથી, જીવિતપર્યત અવિચ્છિન્નપણે સાંસારિક સુખ કઈ પ્રાણીને હોતું નથી. કાં તો સ્ત્રીસંબંધી, કાં તે પુત્ર સંબંધી, કાં તે દ્રવ્યસંબંધી, અને કાં તો ઘરહાટહવેલી સંબંધી, કાં તે સ્વજનસંબંધી અને કાં તો પિતાના દેહસંબંધી, તે તે વસ્તુના વિયાગાદિવડે અથવા બીજી ઉપાધિ પ્રાપ્ત થવાવડે આ પ્રાણને દુઃખ ઉત્પન્ન થવાનો સંભવ છે. કદિ એક પ્રકારનું સુખ હોય તો બીજા પ્રકારનું દુઃખ હેાય, એક ચિંતા નાશ પામે તે બીજી તેથી અધિક આવી પડે. આ પ્રમાણે ચકભ્રમણ ન્યાયે સુખ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ, આધિ, વ્યાધિ ને ઉપાધિ આવ્યા જ કરે છે. વળી સાંસારિક સ્વજનેને નેહ પ્રાંતે દુઃખદાયક છે; કારણ કે દમૂનિ દુ:વાનિ એવું આર્ષવચન છે. પ્રાણીનું આયુષ્ય અંજળીજળની માફક પ્રતિક્ષણે ક્ષય પામ્યા કરે છે. લક્ષ્મીને તે સ્વભાવ જ ચંચળ છે, તે કઈ સ્થાનકે સ્થિર થઈને રહી નથી, રહેતી નથી અને રહેવાની નથી. મૂખ પ્રાણું તેને સ્થિર માનીને તેના મદમાં છકી જાય છે પણ તેને મદ તે લક્ષ્મી જ ત્યાંથી જતી રહીને ઉતારે છે, અર્થાત્ જ્યારે લક્ષ્મી ચાલી જાય છે ત્યારે સ્વયમેવ મદાવસ્થા નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણેના વિચારપૂર્વક કૃપારામને વૈરાગ્ય હોવાથી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતો. જે વખતમાં કૃપારામે માતપિતાદિની સમ્મતિ દીક્ષા લેવા સંબંધી મેળવી, તે વખતે મુનિરાજ શ્રી બુટેરાયજી દિલ્લી હતા, તેથી કુટુંબની આજ્ઞા મેળવીને કૃપારામ દીક્ષા લેવા માટે દિલ્લી તરફ જવા નીકળ્યા. સર્વ કુટુંબ તે વખતે વિદાય કરવા આવ્યું હતું અને તેમની માસીના દીકરાને તથા એક નેકરને સાથે મોકલ્યા હતા. મહારાજશ્રી ઉપર કાગળ લખી આપે હતો. તેમાં એમ સૂચવ્યું હતું કે “હાલમાં કૃપારામને ગૃહસ્થ વેશે રાખી અભ્યાસ કરાવે અને ચાતુર્માસ ઉતયે દીક્ષા આપવી. ” કૃપારામ, એ પ્રકારની ભલામણ સાથે મુનિરાજશ્રી બુટેરાયજીની પાસે આવ્યા. તરતમાં તો ગૃહસ્થવેશે રહી અભ્યાસ કરવા માંડ્યો, પરંતુ દોઢેક માસ થયે એટલે તેમને વૈરાગ્ય બહુ દેદિપ્યમાન લાગવાથી તેમજ મુહૂર્ત સારું આવવાથી એસિ વિમાનિ એ વાક્યને લક્ષમાં રાખીને ગુરૂમહારાજાએ સંવત ૧૦૮ ના અશાડ શુદિ ૧૩ શે દીક્ષા આપવાનું નક્કી કર્યું.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) મુકરર કરેલે દિવસે માટા મહાત્સવસહિત ગુરૂપાસે આવીને સર્વ અસાર વસ્તુ-વસ્ત્રાલંકારાદ્દિના ત્યાગ કરી પરમગુરૂ શ્રી ખુટેરાયજી મહારાજના હાથથી ચારિત્ર અ’ગીકાર કર્યું. આગાર તજી અણુગાર થયા. પંચ મહાવ્રતને ધારણ કરી વિતિભાવના ઉચ્છેદ કર્યા. મનવાંચ્છિત સ થવાથી જેમ સંસારી જીવા હર્ષ થી ઉભરાઇ જાય તેમ કૃપારામને પરમ આહ્લાદ થયા. પ્રારંભથી જ ધર્મની વૃદ્ધિ કરે એવા શુભ લક્ષણા જણાવાથી ધર્મવૃદ્ધિરૂપ ધારણા મનમાં રાખીને ગુરૂમહારાજે મુનિ વૃદ્ધિચંદ્રજી નામ સ્થાપન કર્યું. જે ધારણા આત્મિક પ્રયત્નવડે આગળ જતાં તેમણે પાર પાડી અને નામની પણ ગુણનિષ્પન્નતા સફળ કરી ખતાવી. તે ચામાસુ દિલ્હીમાં જ કર્યું અને ગુરૂમહારાજના સંગમાં રહીને તીક્ષ્ણ બુદ્ધિ તથા પ્રબળ ગ્રાહ્યશક્તિવડે સારી પેઠે જ્ઞાન સંપાદન કર્યું. માતાપિતા તરફથી ઢીલ કરવાનું સૂચવન છતાં ઉતાવળે દીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ ભવિતવ્યતા અનુકૂળ હાવાથી જે થયુ તે સારૂ જ થયુ હતું; કેમકે જે ગુરૂમહારાજે આ અવસરે દીક્ષા આપવાની કૃપા કરી નહેાત તે ચાતુર્માસમાં વિશ્વના સંભવ ઉત્પન્ન થયા હતા. ચામાસાના બે મહિના વીત્યા પછી કૃપારામના એક મોટાભાઈનું મૃત્યુ થયું હતુ તેથી જો દીક્ષા લેવાણી નહાત તે તરતને માટે કદાચ દીક્ષા લેવાની મુદ્દત લંબાવવા જરૂર પડત; પરંતુ તાદશી ખાતે મુદ્ધિર્વાદશી મવિતવ્યતા એટલે જેવી ભવિતવ્યતા હાય તેવી જ બુદ્ધિ થાય છે. ” એ વાકય અહીં સફળ થયું હતું. વ્યાકરણના અભ્યાસ ઉપર મૂળથી જ પ્રીતિ હતી તેથી સંસારીપણામાં પંચસધીના અભ્યાસ કર્યા હતા. ખાકી પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ચાતુર્માસમાં જ લગભગ પહેલી વૃત્તિ પૂર્ણ કરી અને સાધુની ક્રિયાના સૂત્રા કંઠે ો, તેમજ દશવૈકાલિક સૂત્ર ગુરૂમહારાજ પાસે અસહ વાંચ્યું. સ્થવિરકલ્પી મુનિઓને માટે સર્વજ્ઞે નવકલ્પી વિહાર કરવાની આજ્ઞા કરેલી છે તેને અનુસરીને ચાતુમાસકલ્પ સંપૂર્ણ થવાથી તરતજ દિલ્હીથી વિહાર કરી ફરતા ફરતા જયપુર આવ્યા અને સંવત ૧૯૦૯ નું ચામાસુ ગુરૂમહારાજ, મૂળચંદજી, પ્રેમચંદજી અને પેાતે મળી ચાર મુનિએએ જયપુરમાં જ કર્યું”. ચાતુર્માસમાં એક દિવસ સાંગાનેર દર્શન કરવા ગયા હતા. ત્યાં રાત્રિવાસેા રહ્યા. તે રાત્રિએ મુનિરાજ શ્રી ખુટેરાયજીને પગે એકાએક વ્યાધિ ઉત્પન્ન થયા અને તે વ્યાધિથી તરતમાં જ પગને તળીએ ફાહ્વા ઉપડી આવ્યા જેથી મહારાજશ્રીની ચાલવાની શક્તિ અંધ થઈ ગયા જેવું થયું. સાંગાનેરથી ધીમે ધીમે ચાલ્યા ખરા પરંતુ સાંગાનેર ને જયપુર વચ્ચે નદી આવે છે તે ઉતરી શકાય એમ જણાયું નહીં, જેથી સુરજમલ્લુ વિગેરે શ્રાવકા સાથે આવ્યા હતા તેમણે તથા ત્રણ સાધુઓએ મળી તેડી લઇ, મહારાજજીને નદી ઉતારી. આ વખતે ગુરૂભક્તિ કરવામાં આહ્લાદિત ચિત્તવાળા મુનિ વૃદ્ધિચદ્રજીએ સારૂ પરાક્રમ ખતાવ્યું હતું. “ સજ્જના પ્રસંગ પ્રાપ્ત થયે ગુરૂભક્તિ કરવામાં પરિપૂર્ણ શક્તિને વ્યક્ત કરી બતાવે છે. '’ જયપુરમાં હીરાચંદજી નામે એક વિદ્વાન પતિ હતા. મહારાજજી ઉપર તેમના દઢ રાગ હતા અને મુનિ વૃદ્ધિચંદ્રજીને જોઇને તેમના ઉપર તેને પ્રીતિ ઉપજતી હતી. પુણ્યવત પુરૂષની આકૃતિમાં જ કાંઇક એવી અનુપમ મધુરતા રહેલી હાય છે કે જે જોનારને અમૃતના સ્વાદતુલ્ય લાગે છે. હીરાચંદજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ). વૃદ્ધિચંદજીને ભણાવવા ઈચ્છા બતાવી એટલે ગુરૂમહારાજની આજ્ઞાથી તેમની પાસે વ્યાકરણનો અભ્યાસ આગળ ચલાવ્યું અને પરચુરણ અભ્યાસ પણ કર્યો. ચોમાસું પૂર્ણ થયા પછી જયપુરથી વિહાર કરી કીશનગઢ અને અજમેર થઈને નાગોર ગયા. ત્યાં વિકાનેરના શ્રાવકે તેડવા આવવાથી ગુરૂમહારાજ સાથે વિહાર કરી સંવત ૧૯૧૦ નું ચોમાસું વિકાનેર કર્યું. ચારે મુનિરાજને અજમેરમાં જ તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી ભેટવાની અભિલાષા થઈ હતી પણ મુનિ વૃદ્ધિચંદ્રજીના પગમાં વા આવવાથી તે વર્ષમાં ત્યાં સુધી પહોંચવા જેવી શક્તિ જણાઈ નહીં. એટલે તેઓ ગુરૂમહારાજ સાથે નાગોર થઈને વિકાનેર પધાર્યા. મુનિ પ્રેમચંદજી નાગરમાં જ રહ્યા અને મુનિ મૂળચંદજી ગુરૂમહારાજની આજ્ઞાથી જંઘાબળની પૂણતાને વાગે ગુજરાતમાં પધાર્યા. ત્યાંથી પાલીતાણે આવી શ્રી સિદ્ધાચલજીને ભેટી તે ચોમાસું પાલીતાણે જ કર્યું. મુનિ વૃદ્ધિચંદજીને ઉત્તરાવસ્થામાં પગમાં આવેલા જે વાએ વિહાર કરવાની શક્તિ અટકાવીને એક જગ્યાએ સ્થિર રહેનારા બનાવી મૂક્યા તે વાનું મૂળ આ વર્ષમાં પાયું. “પૂર્વાપાજિત કર્મ મહાપુરૂષોને પણ છોડતા નથી. ” આ વખત મુનિરાજ શ્રી બુટેરાયજીની પ્રખ્યાતિ આખા મારવાડમાં પ્રસાર પામી ગઈ હતી, જેથી દરેક ઠેકાણે તેમને સારે સત્કાર થતો હતે. તપગચ્છી મુનિને વિહાર એ તરફમાં બીલકુલ ન હોવાથી શાસ્ત્રોના આધારને લઈને મુનિશ કેટલાએક તપગચ્છ પ્રમાણે થયે હતો અને પ્રવૃત્તિ પણ કેટલીક તેને જ અનુસરતી થઈ હતી, પરંતુ ખરતરગચ્છી જાતિઓ તેમજ સાધ્વીઓને પરિચય વિશેષ હોવાથી કેટલીક ક્રિયાઓ તેમને અનુસરતી થતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) વિકાનેર શહેરમાં ર૭૦૦ ઘર ઓશવાળ વાણીયાના છે. તેમાં અરધા ઢંઢીઆ અને અરધા શ્રાવકે હતા. સંવેગી મુનિઓના વિહારના તો ત્યાં સ્વમા જ હતા, પરંતુ જતિઓની સંખ્યા અને તેમના ઉપાશ્રય ત્યાં પુષ્કળ હોવાથી એટલું શ્રાવકપણું ટકી રહ્યું હતું. અહીંના ચાતુર્માસમાં તેમજ વિહારમાં પણ નવો અભ્યાસ તો શરૂ જ હતો, પરંતુ મુખ્યત્વે તે ગુરૂમહારાજની પાસેથી બોલ–વિચાર સાંભળીને તેને અનુભવ મેળવવાનું ચાલતું હતું, જેથી સિદ્ધાંતોની અને ગ્રંથની કુંચીઓ સમજવામાં આવવાથી સિદ્ધાંતો અને ગ્ર વાંચવાનું સરલ થતું હતું. સંવત ૧૯૧૦ નું ચોમાસું પૂરું થયું એવામાં શ્રી અજમેરથી ત્યાંના સંઘને મુનિરાજ શ્રી બુટેરાયજી ઉપર કાગળ આવ્યું કે-“ઢુંઢીઆના પૂજ્ય રતનચંદ રિખ આપની સાથે પ્રતિમાસંબંધી ચર્ચા કરવાનું કહે છે માટે ચોમાસું ઉતર્યો આપસાહેબે આ તરફ પધારવું.” જેથી ચોમાસું ઉતયે વિકાનેરથી વિહાર કર્યો. માર્ગમાં નાગર આવતાં તે રતનચંદ રિખની જ બનાવેલી તેરાપંથીના ખંડનની ચર્ચાની પ્રત લીધી. એ ચર્ચામાં લખેલા તે રતનચંદના જ વાવડે તેનું ખંડન થઈ શકે એમ હતું. નાગેરથી તરતજ પરભાયો અજમેર આવ્યા, પરંતુ રતનચંદ તો તેમના આવવાના ખબર સાંભળીને પ્રથમથી જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. “સૂર્ય પાસે અંધકાર કે સત્ય આગળ જૂઠ કદાપિ ટકી શકતું નથી.” આમાં પણ માણસના મનની નબળાઈ જ જણાય છે. વૈરાગ્ય ધારણ કરી–ઉપદેશક પદવી અંગીકાર કરી પિતાના મનમાં નિશ્ચય ન હોય તેવી વાતને ઉપદેશ કરે એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વર્તનને માટે તેવા વૈરાગીઓની ડાહ્યા માણસોમાં તે હાંસી જ થાય છે. પિતાની વાત સાચી લાગતી હોય અથવા વિચારમાં ચુક્તા હોઈએ તે સામા પક્ષકાર સાથે સરલ બુદ્ધિથી તે વિષયને નિર્ણય કરે અને સત્ય હેય તે અંગીકાર કરવું; પણ પિતાની હકીક્ત પિતાને સાચી ન લાગતા છતાં તે ઉપદેશ કરે એ સમજણની બલિહારી ! ચર્ચાસંબંધી કાર્યની રેકાણુ બંધ પડી એટલે તીર્થોધિરાજ શ્રી સિદ્ધાચળકને ભેટવાની પૂર્વની વાંછા પાછી દીપી નીકળી તેથી તે બાબત પર ધ્યાન ગયું. એવામાં અજમેરથી એક બાઈ સંઘ કાઢીને શ્રી કેશરીયાજી યાત્રા કરવા જતી હતી તેના આમંત્રણથી તેની સાથે ચાલ્યા. માર્ગમાં ઉદેપુર આવતાં ત્યાં સારે સત્કાર થયો. ખરતરગચ્છી યતિ આગ્રહ કરીને પિતાને ઉપાશ્રયે લઈ ગયા. જોરાવરમલ્લજીવાળાએ ઉદેપુરમાં રહેવા અને ચાતુર્માસ કરવા આગ્રહ કર્યો, પરંતુ ઈચ્છા સિદ્ધાચળજી સમુખ ચાલવાની હોવાથી ત્યાં રોકાયા નહીં. બાઈના સંઘ સાથે કેશરી આજી આવી, આનંદપૂર્વક યાત્રા કરી. એવામાં ઈલેરવાળા શા. બેચરદાસ માનચંદને સંઘ ત્યાં આવેલા તે પાછો સ્વદેશ -ગુજરાત આવવાનું હોવાથી તેની સાથે ગુજરાત ભણી વળ્યા. સંઘ ઈલેર પહોંચ્યા પછી સંઘવીને જણાવીને પોતે ગુરૂમહારાજસહિત પ્રાંતિજ આવ્યા. ત્યાં મુનિ નેમસાગરજીના શિષ્ય મુનિ કપૂરસાગર મળ્યા. કેટલીક બાબતમાં તેમની સાથે ચર્ચા થઈ જેમાં તેઓ પરાસ્ત થયા. પ્રાંતિજને શ્રાવકવર્ગ રાગી થયે. ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા અને શહેર બહાર હઠીભાઈની વાડીએ નિવાસ કર્યો. પ્રાતઃકાળે શહેરમાં અનેક જિનમંદિરના દર્શને લાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) - લખમણે મહારાજના ભાણેજ તેમની લેવા જતાં માર્ગમાં હેમાભાઈ શેઠ મળ્યા. પ્રથમની કાંઈપણ પિછાન ન હોવાથી “કઈ સાધારણ મુનિ આવ્યા હશે ” એમ ધારી તેમણે વિશેષ પરિચય ન કર્યો, પરંતુ અજમેરવાળા ગજજરમલ્લ લૂણીઆ જેઓ મોટા શ્રીમંત ગૃહસ્થ હતા, તેમની દુકાન અમદાવાદમાં હતી. તે દુકાને તેમને ભાણેજ ચતરમલ્લ રહેતો હતો, તેની ઉપર ગજ્જરમધ્યે મહારાજના જ્ઞાનવૈરાગ્યાદિ ગુણની બહુ પ્રશંસા લખી હતી અને ગુજરાત તરફ વિહાર કર્યાના ખબર પણ લખ્યા હતા. એ વાત ચતરમલ્લે હેમાભાઈ શેઠને કરેલી, તે આગળ ચાલતાં ઉજમબાઈની ધર્મશાળાએ પહોંચ્યા એટલે યાદ આવી. શુભ આકૃતિ અને સમભાવાદિ ગુણ જે પિતાના જોવામાં આવેલા તે ઉપરથી “પોતે જોયેલ બે મુનિ તે જ હશે” એમ કલ્પના કરીને હેમાભાઈ શેઠે ત્યાં તેડી લાવવા માણસ મેકલ્યું. મહારાજજીને વિચાર પણ વાડીએ રહેવાનું છેટું પડવાથી શહેરમાં આવવાનું હતું તેથી તે માણસ સાથે ધર્મશાળાએ આવ્યા. તે વખતે મુનિ દાનવિમળાજી ત્યાં વ્યાખ્યાન વાંચતા હતા. શેઠે મહારાજજીને બધી હકીકત પૂછી. સહજની વાતચીત થતાં જ પરમ સંતોષ થયે. “ગુણીના ગુણ ગુણગ્રાહી જનોને આહ્લાદ ર્યા વિના રહેતા નથી.” બીજે દિવસે હેમાભાઈ શેઠ મુનિ સભાગ્યવિજયજીના વ્યાખ્યાનમાં ડેલાને ઉપાશ્રયે નિત્યના રિવાજ મુજબ ગયા. તે પ્રસંગે ત્યાં “બે પંજાબી મુનિઓ અહીં આવ્યા છે અને બહુ ગુણી છે, જ્ઞાનવાન છે વિગેરે” વાત કરી તેથી મુનિ સૌભાગ્યવિજયજીએ બોલાવવા માણસ મેકવ્યું. મહારાજજી સહિત મુનિ વૃદ્ધિચંદજી ત્યાં ગયા. પં. સાભાગ્યવિજયજીએ સારે સત્કાર કર્યો. બધી હકીક્ત પૂછીને સંતોષ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ તે વખતમાં કેશરીસિંઘ ગટાને શ્રી સિદ્ધાચળજી સંઘ લઈને જવાનું હતું અને મહારાજજીએ પણ પોતાની ઈચ્છા તે તરફ જવાની બતાવી હતી, એટલે હેમાભાઈ શેઠે તે સંઘવીને રૂબરૂમાં બોલાવીને બે પંજાબી મુનિઓને સાથે લઈ જવા ભલામણ કરી. સંઘવીનો વિચાર મોટી મજલ કરીને છેડે દિવસે પાલીતાણે પહોંચવાનું હોવાથી મુનિરાજ શ્રી બુટેરાયજીને વૃદ્ધ જાણી, તેઓ ડળીમાં બેસે તો ઠીક એમ તેમણે જણાવ્યું, પરંતુ ગુરૂમહારાજે તે વિચારની અનાવશ્યક્તા જણાવીને મોટી મજલ પણ ચાલીને જ કરવાની રૂચિ દર્શાવી. સંઘ સાથે ચાલતાં આઠ દિવસે–ચૈત્ર શુદિ ૧૩શે પાલીતાણે પહોંચ્યા. બીજે દિવસે પર્વતપર ચડીને શ્રી આદીશ્વરજીને ભેટતાં પરમ આફ્લાદ થયે. એ વખતે ઢંઢકમતિના દુર્ભાગ્યને વિચાર આવતાં મન કાંઈક ખિન્ન થયું. આવું ઉત્તમ તીર્થ, અનેક તીર્થકર અને ગણધરેએ જે ભૂમિને પાવન કરેલી, અનંતા મુનિરાજ જ્યાં સિદ્ધિપદને પામેલા અને અનેક શ્રાવકેએ પૂર્વ પુન્યના ગે મળેલી લક્ષ્મી અઢળકપણે ખરચીને જે તીર્થ પર પિતાના નામને અમર કરેલું એવા તીર્થાધિરાજના દર્શનથી અવિચારી કુગુરૂની પ્રેરણાવડે તેઓ વિમુખ રહે છે એ તેમના ભાગ્યેાદયની જ ખામી છે એમ માન્યું. પ્રથમ જિનેશ્વરની સમીપે અંતઃકરણપૂર્વક સ્તુતિ-સ્તવનાદિ કરીને પોતાના આત્માને ધન્ય માનતા નીચે ઉતર્યો. એક દિવસ સંઘના પડાવમાં રહીને બીજે દિવસે ગામમાં જોરાવરમલ્લજીની ધર્મશાળામાં મુનિ પ્રેમચંદજી પહેલાંથી આવેલા રહ્યા હતા તેમની ભેગાં જઈને ઉતર્યા. મુનિ મૂળચંદજી એ વખતે મેતી કડીઆની ધર્મશાળામાં રહેલા હતા. સંવેગી મુનિઓની સંખ્યા આ વખતમાં અલ્પ હોવાથી તેમને પરિચય આ વખતમાં શ્રાવકને બહુ એ છે હતે. યતિ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ઓની સંખ્યા બહુ વિશેષ હતી તેમજ જેર પણ વધારે હતું. શ્રાવકવર્ગ યતિઓને રાગી હતે. મુગ્ધ શ્રાવકે તેમનામાં ગુરૂપણું માની બેઠેલા હતા તેમજ સુધર્માસ્વામીની ગાદીના અધિપતિતરીકે તેઓ પિતાને પૂજાવતા હતા અને શ્રાવકે પણ તેમને પૂજતા હતા. વેશમાત્ર જ જાણે વંદનિક હોય તેમ ગુણથી રહિત થયેલા છતાં પણ તેમને વંદન કરતાં શ્રાવકે વિચારું કરતા નહતા. આવી વિચારશૂન્યતાને લીધે સંવેગી મુનિઓને આહારપાણી મેળવવામાં પણ અગવડ પડતી હતી. “આદરસત્કાર ગુણને જ ઘટે છે. એવી વિચારણા નષ્ટ થયેલી હોવાથી સંવેગી મુનિઓને આદરસત્કાર પણ કવચિત જ થતું. આવી અડચણને અંગે ત્યાંથી વિહાર કરવાનો વિચાર મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરૂમહારાજને જણાવ્યું. અવસર પણ તે જ જાણુંને ગુરૂમહારાજે મુનિ પ્રેમચંદજીસહિત આજ્ઞા આપી અને વિહાર કરતાં ચાતુર્માસ રહેવાલાયક કેઈપણ ક્ષેત્ર જણાય તે ત્યાંથી ખબર લખવા સૂચના કરી. ' | મુનિ વૃદ્ધિચંદ્રજી ગુરૂમહારાજની આજ્ઞા લઈને વિહાર કરતાં તળાજા, ત્રાપજ થઈ ગેઘે આવ્યા, અને ત્યાં બે દિવસ રહીને ભાવનગર આવ્યા. ખુશાલવિયજીની ધર્મશાળાને નામે ઓળ” ખાતા મકાનમાં ઉતર્યા. અહીં પણ, યતિઓનું પરિબળ છું નહતું. શ્રાવકસમુદાયને બહાળો ભાગ યતિએનો જ રાગી હતો. કેટલાએક તે “ધર્મને રાખનારાઓ બેરજીઓ જ છે.” એમ માનતા હતા. આચારવિચારથી જેમ તેઓ ભ્રષ્ટ થયા હતા તેમ નામમાં પણ ગુરૂજી શબ્દનો અપભ્રંશ પામીને ગોરંજી કહેવાવા લાગ્યા હતા.' * * * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) મહાવ્રતના પાલનમાં જેમ મંદ થયા હતા તેમ જ્ઞાનમાં પણ મંદ થઈ ગયા હતા. વૈદક અને મંત્રતંત્રથી ભેળા લોકોને પોતાનાઉપર રાગી કરવાને ધંધે લઈ બેઠા હતા. શ્રાવકની અણસમજને લીધે તેઓ પોતાના આ અગ્ય વર્તનમાં વધતા ગયા અને તેથી સડે પણ વધતા ગયા. મહાવ્રતની બાબતમાં તેઓના મનની દઢતા ન હોવાથી શિથિલ હતા, પણ જે જ્ઞાનમાં પ્રીતિવાળા રહી તે ઉદ્યમ શરૂ રાખ્યા હોત તો જેનના પંડિત તરીકે પણ તેઓ કાંઈ લાભક્તો થઈ પડત, પરંતુ તેના ઉપરીએાએ તેવો કાંઈ પણ વિચાર કરી ઉપાય જ્યા નહીં તેથી હાલ દેખાતી કનિષ્ટ સ્થિતિને વખત આવ્યે. પાલીતાણામાં ભાવનગરના શ્રાવક બહેચરદાસ વિગેરે મળેલા. તેમને મહારાજજીના ગુણની કાંઈક પરીક્ષા પડેલી તેથી તેમણે ભાવનગરમાં આવીને એ નવિન પંજાબી મુનિઓની પ્રશંસા કરી હતી. એવામાં તેમને ભાવનગર આવ્યા જાણીને આગ્રહપૂર્વક શેઠને ડેલે રહેવા માટે તેડી ગયા. મુનિ પ્રેમચંદજી વ્યાખ્યાન વાંચતા હતા તેથી લોકો ખુશી થતા હતા, પરંતુ મુનિ વૃદ્ધિચંદ્રજીએ તો સામાન્ય ઉપદેશથી અને સાધારણ વાતચીતથી શ્રાવકવર્ગના દિલનું આકર્ષણ કર્યું હતું. આ પ્રમાણે સુધરતી સ્થિતિ દેખીને મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરૂમહારાજને રોશન કર્યું કે “આ ક્ષેત્ર ચાતુર્માસ કરવા ગ્ય છે.” મહારાજશ્રી ભાવનગર પધાર્યા. શ્રાવકવળે સારે સત્કાર કર્યો અને આ પંજાબી મુનિઓના આચાર-વિચાર-ક્રિયા તથા શુદ્ધ પ્રરૂપણ વિગેરે દેખીને શ્રાવકેના દિલ રંજિત થયા. યતિઓ ઉપર રાગ કંઇક મંદ થયે અને તેનામાં તથા મુનિઓમાં રહેલો અપાર અંતર સમજાવા લાગ્યું. મુનિરાજશ્રી બુટેરાયજીએ બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ ) શિષ્યા સહિત સંવત ૧૯૧૧ નું ચામાસું ભાવનગર કર્યું . સુનિ મૂળચંદજી, અખેચંદજી નામના કાઈ પતિની પાસે પાલીતાણામાં અભ્યાસ કરતા હતા તેથી તેઓએ તે ચામાસુ પાલીતાણે જ કર્યું. આ ચામાસામાં પાલીતાણામાં કાઈ કાઈ શ્રાવકે તેમના રાગી થયા. ચાતુર્માસ પૂરૂં થયે મહારાજશ્રી ભાવનગરથી વિહાર કરી પુન: પાલીતાણે પધાર્યાં. સિદ્ધગિરિની યાત્રાના લાભ ફરીને પણ લીધેા. પછી કેટલાએક દિવસ ત્યાં રહીને વિહાર કર્યાં. મુનિ વૃદ્ધિચંદજીના વિચાર શ્રી રૈવતાચળની ચાત્રા કરવાના થવાથી ગુરૂમહારાજ પાસે આજ્ઞા માગી અને મુનિ પ્રેમચજી સાથે તેઓએ ગુરૂની આજ્ઞાનુસાર જુનાગઢ તરફ વિહાર કર્યો. મુનિરાજ શ્રી ખુટેરાયજી, મુનિ મૂળચ ંદજીને લઈને ખટાદ થઈ લીંખડી તરફ પધાર્યા. જુનાગઢ તરફ જતાં માર્ગમાં મુનિ પ્રેમચંદજી સાથે પ્રતિક્રમણની ક્રિયાસંબંધી વાંધા પડ્યો. મુનિ પ્રેમચંદજીની શ્રદ્ધા ખરતરગચ્છ પ્રમાણે ક્રિયા કરવાની હતી અને મુનિ વૃદ્ધિચંદજીની શ્રદ્ધા ગુરૂમહારાજસાથેના નિર્ણિત થયેલા વિચારથી તપગચ્છ પ્રમાણે ક્રિયા કરવાની હતી, જેથી આ વાંધાનુ છેવટ અનેને જુદા પડવામાં આવ્યું. જુદે જુદે રસ્તે અનેએ વિહાર કર્યા. અજાણ્યા દેશ અને અજાણ્યા ક્ષેત્રા હાવાથી મુશ્કેલી વધારે પડી, પરંતુ પૂછતાં પૂછતાં જુનાગઢ પહોંચ્યા. તે વખતે અમદાવાદથી એક સંધ ત્યાં આવેલા હતા અને તેની સાથે સુનિ કેવળવિજયજી અને તિલકવિજયજી નામના બે સાધુ હતા. મહારાજ પણ તેમના સંબંધમાં રહેવા માટે સંઘનેા પડાવ હતા ત્યાં આવ્યા અને આહારપાણી પૂર્વોક્ત મુનિએની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) કરી ત્યાં જ રહ્યા. મુનિ પ્રેમચંદજી પણ તે જ દિવસે ત્યાં આવ્યા અને વૃદ્ધિચંદજીની શોધ કરતાં ત્યાં આવી સાથે જ ઉતર્યો. મુનિ વૃદ્ધિચંદજીએ મતભેદપણુના આવેશને જરા પણ મનપર ન લાવતાં આહારપાણીવડે તેમની ભક્તિ કરી. “મનનું મેટાપણું દરેક પ્રસંગે જણાઈ આવે છે.” બીજે દિવસે પ્રાતઃકાળે ગીરનારજી ઉપર ચડ્યા. બાળબ્રહ્મચારી અને બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજીની શ્યામ મૂર્તિના દર્શન કરી બહુ હર્ષિત થયા. પર્વત ઉપર રાત્રિયાસો રહેવાથી અનેક પ્રકારની આશાતના થવાનો સંભવ લાગે એટલે મુનિ પ્રેમચંદજી ઉપર રહ્યા પણ પિતે તે સહસ્ત્રાપ્રવન જઈ આવીને નીચે ઉતરી ગયા. બીજે દિવસે ફરીને ઉપર ચડી તીર્થાધિપતિને ભેટીને પાંચમી ટુંકે જઈ આવ્યા. સંઘ બીજે દિવસે ઉપડવાનો હતો અને પોતાને વિચારે ત્યાં વધારે ન રેકાતાં સંઘસાથે વિહાર કરવાનો હતો તેથી પોતે નીચે ઉતર્યા. મુનિ પ્રેમચંદજીને વિચાર ત્યાં જ રહેવાનું હોવાથી તેઓ તે ઉપર જ રહ્યા. સંઘ સાથે વિહાર કરતાં અનુક્રમે ધેરાજી આવ્યા. શરીરની શિથિળતા થવાથી પિતાનો વિચાર ત્યાં રહેવાને થયે, પરંતુ મુનિ કેવળવિજયજી અને તિલકવિજયજીએ આગ્રહપૂર્વક જુદા પડવાની ના કહી. તેમજ સંઘવીએ નાના નાના મુકામ ક્વીને પણ સાથે રહેવા વિનંતિ કરી, જેથી દાક્ષિણ્યતા મૂકી શકયા નહીં. “ઉત્તમ પુરૂષ પ્રાર્થનાભંગમાં ભીરૂ હોય છે.” અને તેમના સહજના પરિચયમાં પણ જે આવે છે તે તેમના રાગી થઈ જાય છે, તેથી તેમને સંગ છોડવા ઈચ્છતા નથી. માર્ગમાં મુનિ કેવળવિજયજી જેઓ દરરોજ એકાસણું કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) હતા તેમની, આહારપાણીસંબંધી કષ્ટને પ્રસંગે સારી ભક્તિ કરી જેથી તે વિશેષ રાગી થયા. કાળાવડ ગામમાં રાત્રે એક ઢુંઢીઆની સાથે મહારાજજીએ ચર્ચા કરીને તેને પરાસ્ત કર્યાં, જેથી મહારાજજીના જ્ઞાનવિષે પણ તેમણે ઉંચા મત ખાંધ્યા. જામનગરમાં સંઘની સાથે પહોંચ્યા પછી ત્યાં ચાર-પાંચ દિવસ રહીને નીકળ્યા. મેારખી આવ્યા. ત્યાં હુકમમુનિ તરતમાં જ આવી ગયેલા, તેમણે પાટપાટલાસ''ધી વિપરીત પ્રરૂપણા કરેલી તે હકીકત સાંભળતાં શાસ્ત્રાધારપૂર્વક ખરી વાત શ્રાવકોને સમજાવી અને શ્રી જ્ઞાતાસૂત્ર અપરિચિત છતાં તેમાંથી પાઠ કાઢી બતાવીને ખાત્રી કરી આપી. શ્રાવકે બહુ ખુશી થયા, તેથી ત્યાં રહેવા બહુ આગ્રહ કર્યા. થાડાક દિવસ રહી ત્યાંથી વિહાર કરી વઢવાણુ આવ્યા. ત્યાં સાંભળ્યુ કે “ લીંમડીમાં મુનિ મૂળચંદજી–વડીલ ગુરૂભાઇ–ને શરીરે વ્યાધિ વિશેષ છે અને અશક્ત બહુ થઈ જવાથી તેમની શુશ્રુષા ગુરૂમહારાજને પેાતાને કરવી પડે છે. આવા ખખર સાંભળવાથી મન ઉચક થયું એટલે વઢવાણ ન રોકાતાં તાકીદે લીંમડી જઇ પહેાંચ્યા. મુનિ વૃદ્ધિચંદજીને આવેલા જાણીને મુનિ મૂળચ ંદ્રજીના મનને નિવૃત્તિ થઇ, કારણ કે ગુરૂમહારાજને પોતાની શુશ્રુષા કરતા દેખીને તેમનું મન નિરંતર ખેદયુક્ત રહેતુ હતુ. “ સારા શિષ્યા એવા સ્વભાવવાળા જ હાય છે. "" "" ગુરૂભાઈઓમાં પણ પરસ્પર આવા સંબંધની જ આવશ્યકતા છે, પરંતુ જ્યાં સંપની વૃદ્ધિ હેાય છે ત્યાં જ એવા વિચારનુ સદ્ભાવપણું દેખાય છે. અન્ય સ્થાનકે તે અંદર અંદર પુસપ હાવાથી અનેક પ્રકારના કર્મબંધના કારણેા ષ્ટિએ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) “જે શિષ્યો અંદર અંદરમાં સંપ રાખી ગુરૂમહારાજની આજ્ઞાનું અખંડ પરિપાલન કરે છે તે પોતાના આત્માનું કલ્યાણ કરે છે.” શિષ્યના સંબંધમાં ગુરૂએ કેમ વર્તવું જોઈએ, તે પણ આ - દષ્ટાંતથી સમજી શકાય છે, કારણ કે ગુરૂ ને શિષ્ય બે જણ જ હેય તે પ્રસંગે શિષ્યને વ્યાધિ વિગેરે થઈ આવે ત્યારે ગુરૂ, જે ગુરૂપણામાં રહી તેની સઘળા પ્રકારની સંભાળ ન રાખે તે શિષ્યના હૃદયમાંથી ગુરૂપણને ભાવ નષ્ટ થાય છે અને ધર્મમાં અસ્થિર થઈ જાય છે, માટે દરેક પ્રકારે શિષ્ય સંયમમાર્ગમાં સ્થિર રહે તેમ કરવાની ગુરૂની ફરજ છે. વ્યાધિની સ્થિતિ પૂર્ણ થયે મુનિ મૂળચંદજી નિરંગી થયા. લીંબડીથી એક વાર નીકળ્યા પણ શરીરાદિ કારણે પાછું આવવું પડ્યું. મુનિ મૂળચંદજી પાછા વરના વ્યાધિમાં સપડાયા, પરંતુ થોડા દિવસમાં તે વ્યાધિ નિવૃત્ત થઈ ગયે એટલે ત્યાંથી નીકળી વિહાર કરતાં અમદાવાદ આવ્યા. ઉજમબાઈની ધર્મશાળામાં ઉતર્યા. પ્રથમ કરતાં આ વખતે જ્ઞાનાભ્યાસ, શાસ્ત્રાવેલેન, ગુરૂઉપદેશશ્રવણ અને અનુભવવડે મુનિ વૃદ્ધિચંદજીની વિદ્વત્તા વૃદ્ધિ પામી હતી. હેમાભાઈ શેઠ વિગેરે દરરેજ વંદન કરવા આવતા અને સામાન્ય વાતચીતમાં પણ હર્ષિત થતા. શ્રી મહાવીર ભગવંતના શાસનમાં સામાયિક ચારિત્રની સ્થિતિ છ માસની કહી છે. તે ચારિત્ર સ્વયમેવ પણ લઈ શકાય છે અને ગુરૂમુખે પણ લેવાય છે, પરંતુ ત્યારપછી માંડલીયા ગ વહીને ગુરૂમુખે છેદેપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) અવશ્ય લેવું પડે છે. તે દિવસથી પૂર્વ પર્યાયને છેદ કરીને ન પયોય સ્થાપિત કરવામાં આવે છે. નાના–મોટાની ગણત્રી આ દિવસથી જ ગણવામાં આવે છે. આ પ્રમાણેની ભગવંતની આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ) હોવાથી તપગચ્છમાં કેઈપણ ગુરૂના નામને વાસક્ષેપ કરાવવાની મહારાજશ્રીની ઈચ્છા થઈ. તેવા વાસક્ષેપને માટે પ્રથમ દશવૈકાલિક સૂત્રના (માંડળીઆ) વેગ વહેવા પડે છે અને વેગ વહન કયો પછી જ વ્યાખ્યાન વાંચવાની અનુજ્ઞા મળે છે. આજ્ઞાનુયાયી શ્રાવકે અગીની પાસે વ્યાખ્યાન સાંભળતા નથી. આ વખતમાં પંન્યાસ સભાગ્યવિજયજી જ કેગ વહેવરાવતા હતા. શ્રીવિજયસિંહસૂરીશ્વરની અનુજ્ઞાથી શ્રી સત્યવિજયજીએ સંવેગમાર્ગ શરૂ કર્યો. તેની ઉત્તરોત્તર ચાલી આવતી પટ્ટપરપરામાં મુખ્ય પંન્યાસ સભાગ્યવિજયજી હતા. તેઓ ડેલાને ઉપાશ્રયે રહેતા હતા. પોતે બહુ શાસ્ત્રાભ્યાસ કર્યો નહોતો પરંતુ વડદીક્ષા વિગેરે રોગ-ઉપધાનાદિ કિયા તેઓ જ કરાવતા હતા. આધુનિક સમયની જેમ અહર્મિપણું વધી ગયું નહોતું. મુનિરાજશ્રી બુટેરાયજીને વિચાર પંન્યાસ મણિવિજયજી, જેઓ ડેલાના ઉપાશ્રયની શાખા તરીકે લુહારની પિળના ઉપાશ્રયમાં રહેતા હતા તેઓને ભદ્રિકપ્રકૃતિવાન અને શાંતસ્વભાવાદિ ગુણયુક્ત જાણીને તેમના નામની દીક્ષા લેવાને હતે. તે વિચાર શેઠ હેમાભાઈ વિગેરેએ પસંદ કર્યો. પં. સાભાગ્યવિજ્યજી પાસે વેગ વહેવા શરૂ કર્યો. એગ પૂરા થયા એટલે વડી દીક્ષાને અવસરે મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી અને પંન્યાસ મણિવિજયજીના શિષ્ય તથા મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુકિતવિજયજી તથા મુનિ વૃદ્ધિચંદજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી તે બંને મુનિ બુદ્ધિવિજ્યજીના શિષ્ય એ પ્રમાણે ગુરૂ-શિષ્યપણાની અને નામની સ્થાપના અનેક સાધુ-સાધ્વી તથા શેઠ હેમાભાઈ વિગેરે ચતુર્વિધ સંઘનો સમક્ષ સંવત ૧૯૧૨ માં કરવામાં આવી. રહેવાનું સ્થાન ન ફેરવતાં ઉજમબાઈની ધર્મશાળાએ જ રાખવામાં આવ્યું. ત્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) પછી તે ચોમાસું ત્રણે મુનિરાજે ત્યાં જ કર્યું અને સંવત ૧૯૧૩ મું માસું પણ મુનિરાજશ્રી બુદ્ધિવિજ્યજી તથા મુનિ વૃદ્ધિવિજયજીએ તે અમદાવાદમાં જ કર્યું, પણ મુનિ મુક્તિવિજયજી તો સંવત ૧૯૧૩ માં અમદાવાદથી વિહાર કરી પાલીતાણે યાત્રા કરી ભાવનગર આવ્યા અને તે ચોમાસું ત્યાં ( ભાવનગરમાં) કર્યું. અમદાવાદમાં મુનિ વૃદ્ધિચંદજીએ બીજા અભ્યાસની સાથે પંડિત હરનારાયણની પાસે ચંદ્રિકાની બીજી વૃત્તિને અભ્યાસ કર્યો. સંવત ૧૯૧૩ માં બે ગુરૂભાઈની વૃદ્ધિ થઈ. ભાવનગરમાં સુરતના શ્રાવક નગીનદાસને મુનિ મૂળચંદજીએ ત્યાગવૈરાગ્યાદિની પરીક્ષા કરીને ગુરૂમહારાજના નામથી દીક્ષા આપી. તેનું મુનિ નિત્યવિજયજી નામ રાખ્યું. મહારાજશ્રીના પ્રતાપી શિષ્યતરીકે એમણે પણ સારી પ્રતિષ્ઠા વધારી. આગળ જતાં એમની ઉપદેશશક્તિ એવી સ્કુરાયમાન થઈ કે વૈરાગ્યનું બીજમાત્ર જેમાં રોપાયેલ હોય એવો કોઈ પ્રાણી તેમની પાસે આવે છે તે ઉપદેશધારાવડે તેને સિંચન કરીને સ્વલ્પ કાળમાં વૈરાગ્યવૃક્ષને ઉદ્દગમ કરે. જેથી ઘણું કરીને તે તે દીક્ષા જ અંગીકાર કરે, નહીં તે બીજા વ્રત–નિયમાદિ તો ધારણ કરે જ. બીજા એક શ્રાવકને મહારાજજીએ પિતે અમદાવાદમાં દીક્ષા આપી તેનું નામ મુનિ પુન્યવિજયજી સ્થાપન કર્યું. સંવત ૧૯૧૪ માં ગુરૂમહારાજની સેવામાં મુનિ પુન્યવિજયજીને રાખી પિતે આજ્ઞા લઈને વિહાર કર્યો. મુનિ મૂળચંદજી ભાવનગરથી વિહાર કરી પાલીતાણે આવ્યા હતા, તેમને જઈને મળ્યા. ગિરિરાજની યાત્રા કરી હર્ષવંત થયા. તે વર્ષનું ચિોમાસું મુનિ મૂળચંદજીએ શિહેરમાં કર્યું અને મુનિ વૃદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) ચંદજીએ ભાવનગરમાં કર્યું. વીદીક્ષાને અવસરે નામને ફેરફાર કરવામાં આવ્યું હતું ખરો પરંતુ પ્રથમના નામની ખ્યાતિ બહુ વિસ્તાર પામેલી હોવાથી સો તે નામથી જ વ્યવહાર કરતું, જેથી આ ચરિત્રમાં પણ પ્રાચીન નામવડે જ કાર્ય લેવામાં આવ્યું છે. એ વર્ષમાં (સંવત ૧૯૧૪માં) મુનિ વૃદ્ધિચંદજીના સંબંધમાં ત્રણ નવા બનાવે નેધ લેવાલાયક બન્યા. ૧ તેમના સંસારી પિતા કાળધર્મ પામ્યા, ૨ ગુરૂમહારાજની આજ્ઞા મળવાથી સભાસમક્ષ વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું અને ૩ સંગ્રહિણને દુ:ખકર વ્યાધિ લાગુ પડ્યો. આ ત્રણે બનાવ સુજ્ઞ જાએ ધડે લેવા ગ્ય છે. પ્રથમ તે કાળની સ્થિતિ કેવી દુરતિકમ છે તે જોવાનું છે. મહાપ્રતાપી પુત્ર પણ પિતાના ઉપકારી પિતાને કાળના સપાટામાંથી છોડાવી શકતા નથી. બીજા બનાવમાં વિનયી શિષ્યાના લક્ષણની સૂચના થાય છે કે વ્યાખ્યાન વાંચવાની ચોગ્યતા પ્રાપ્ત ન થયા છતાં હાલના અવિનીત શિષ્યા વગરઆજ્ઞાએ પાટઉપર ચડી બેસી સભા રીઝવવા મંડી પડે છે. મહારાજજીએ પોતે જ્ઞાન મેળવ્યું હતું છતાં પણ તેમ ન કરતાં જ્યારે ગુરૂમહારાજે યેગ્યતા જાણુને આજ્ઞા આપી ત્યારે જ વ્યાખ્યાન વાંચવાનો પ્રારંભ કર્યો. ત્રીજું પૂર્વોપાર્જિત અસાતવેદનકર્મ ઉદયમાં આવે છે ત્યારે ગમે તેવા પુન્યશાળીના શરીરમાં પણ વ્યાધિરૂપે દેખા દે છે તે વિચારવાનું છે. પ્રથમના પગે વાના વ્યાધિની જેમ આ સંગ્રહણીને વ્યાધિ પણ આયુષ્યની પૂર્ણતા સુધીની સ્થિતિવાળે લાગુ પડ્યો અને તેણે દેહાંત સુધી ઓછી-વધતી વ્યથા શરૂ ને શરૂ રાખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ). ગુરૂમહારાજની આજ્ઞાનુસાર વ્યાખ્યાનમાં શ્રી વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રશ્નવ્યાકરણ સૂત્ર વાંચ્યું. પર્યુષણમાં કલ્પસૂત્રને બાળાવબોધ વચ્ચે, કારણ કે હજુ સુધી સુબોધિકાનું અવગાહન કર્યું નહોતું. સંવત ૧૯૧૫ માં મુનિ વૃદ્ધિચંદજીએ ભાવનગરમાં એક શ્રાવકને દીક્ષા આપી, તેનું નામ મુનિ ભાવવિજયજી રાખ્યું પણ શિષ્ય પોતાના ન કર્યા. આધુનિક સમયમાં થોડા વર્ષના દીક્ષાપર્યાયમાં નાની વયમાં થોડો અભ્યાસ છતાં પણ શિષ્ય કરવાની લાલસા વૃદ્ધિ પામી છે તેવું તે વખતે નહતું. ત્યારપછી ગુરૂમહારાજ અમદાવાદથી વિહાર કરીને પાલીતાણે પધાર્યાના ખબર સાંભળવાથી ગિરિરાજ અને ગુરૂમહારાજને ભેટવાની સંયુક્ત અભિલાષાવડે ભાવનગરથી નીકળેલા છરી પાળતા સંઘની સાથે પાલીતાણે પધાર્યા. મુનિ મૂળચંદજી પણ શિહેરથી ત્યાં પધાર્યા. દેવગુરૂના સહવંદનવડે હર્ષિત થયા. ત્યાં કેટલાએક દિવસ રહીને સૌ સાથે ભાવનગર આવ્યા. આ વખતે ભાવનગરના સંઘને ભાવનગરમાં જ સૈને માસું રાખવા બહુ આગ્રહ હતું, પરંતુ વિશેષ ઉપકાર થવાના હેતુથી તેમજ સૌની અભિલાષા સંપૂર્ણ કરવાની ઉદાર બુદ્ધિથી મેટા મહારાજ પિતે ભાવનગર રહ્યા. મુનિ મૂળચંદજીને શિહોર મેકલ્યા અને મુનિ વૃદ્ધિચંદજીને ગોઘે જઈને ચેમાસું કરવા આજ્ઞા કરી. ગોઘાના સંવિપક્ષી શ્રાવકે આ પ્રમાણે કૃપા થવાથી બહુ ખુશી થયા. ગેઘા શહેરમાં આ વખત સુધી યતિઓનું પરિબળ વિશેષ હતું. દલીચંદજી નામના યતિ ત્યાં ઉપાશ્રય બાંધી કાયમના નિવાસી થઈ રહેલા હતા. તેઓ મંત્રમંત્રાદિની શક્તિવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) કહેવાતા હતા જેથી કેટલાએક શ્રાવકે તેમનાથી ડરતા હતા અને કેટલાએક શ્રાવકે સાંસારિક દ્રવ્યપુત્રાદિકની લાલસાથી તેમના ભક્ત થઈ પડેલા હતા. મુનિ વૃદ્ધિચંદજીને કેટલાએક શ્રાવકે આગ્રહ કરીને તેડી ગયા ખરા, પરંતુ બહાળો પક્ષ યતિઓને રાગી હોવાથી પ્રારંભમાં જરા મુશ્કેલી નડી. ઉતરવા માટે ઉપાશ્રયની અડચણ તે ગૃહસ્થના મકાનમાં રહેવાથી દૂર થઈ, પરંતુ “આ સંવેગી મુનિ શુદ્ધ ગુરૂતત્વને ઉપદેશ કરશે તે પછી અમને કોઈ માનશે નહીં, ” એવા ભયથી તેમજ “ સાધુને અધિકાર અમારી વિદ્યમાનતા છતાં વ્યાખ્યાન વાંચવાને નથી. ” એવા અભિમાનથી પ્રારંભમાં જ યતિ દલીચંદજીએ વ્યાખ્યાન વાંચવાની મનાઈ કરી. પણ આ અટકાયત વધારે વખત ટકી શકી નહીં, કેમકે “સાચ પાસે જૂઠ વધારે વખત નભી શકતું નથી. ” વાસ્તવિક રીતે જોતાં તે પંચમહાવ્રતધારી ગુરૂ કહેવાતાં છતાં ભ્રષ્ટ થયેલાઓને વ્યાખ્યાન વાંચવાને આધકાર સંભવતા નથી તેમજ તેનું વ્યાખ્યાન સાંભળવું શ્રાવકવર્ગને ઘટિત પણ નથી, પરંતુ પૂર્વોક્ત કારણથી અને અજ્ઞાનદશાના જોરે થયેલા દષ્ટિરાગથી મુગ્ધ શ્રાવકે તે વાત સમજી શકતા નહોતા. હાલમાં મુનિરાજના વિહારવડે તે વાત પ્રકાશમાં આવવા લાગી હતી, પરંતુ સંવેગી મુનિઓની સંખ્યા અલ્પ હોવાથી ઘણા ક્ષેત્ર જળવાઈ શકાતા નહીં એટલે યતિઓ ફાવી જતા. આ દેશમાં શુદ્ધ ધર્મની ઓળખાણ મુનિરાજ શ્રી બુટેરાયજીના પરિવારે જ કરાવવા માંડી હતી તેથી તેના પ્રત્યે યતિએ વધારે ઈર્ષા કરતા હતા. યતિ દલીચંદજીએ કરેલી અટકાયત સંવેગી પક્ષના રાગી શ્રાવકેએ બે દિવસમાં રદ કરી અને વ્યાખ્યાન વંચાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) ગેરરીતે કરેલા હુકમથી દલીચંદજીને નાસીપાસ થવા વખત આવ્યું. મહારાજજીએ શ્રી ઉપાસગદશાંગ સૂત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું અને સુબાધિકા ધારી લઈને પર્યુષણમાં તેનું વ્યાખ્યાન વાંચ્યું. સંઘને બહુ હર્ષ થશે. ધીમે ધીમે લેકનું વલણ ફિરવા લાગ્યું, કારણ કે “સાચાને ખપ સહુને છે. પણ સાચાની ઓળખાણ પડવી મુશ્કેલ છે.” સંવત ૧૯૧૫ નું ચોમાસું ઉતયે ગોઘાથી નીકળેલા છરી પાળતા સંઘની સાથે મુનિ વૃદ્ધિચંદજી પાલીતાણે ગયા. ગુરૂમહારાજ પણ ભાવનગરથી ત્યાં આવેલા એકત્ર થયા. સિદ્ધાચળજીની નજીકમાં આવેલા ક્ષેત્રમાં ચાતુર્માસ રહેલા મુનિએ ચાતુર્માસ પૂર્ણ થયે ઘણું કરીને સિદ્ધાચલજીને ભેટવા આવે છે, તેમજ તે તે ગામને શ્રાવકવર્ગ પણ બનતા સુધી સંઘ કાઢીને સાથે સિદ્ધાચળજી આવે છે. એવું એ બાજુમાં બહુ વર્ષથી પ્રવર્તન છે. - પાલીતાણે યાત્રા કરીને ભાવનગરના શ્રાવકના આગ્રહથી 'ભાવનગર આવ્યા, પરંતુ ફરીને પાછું ભાવનગરથી નીકળેલા સંઘ સાથે પાલીતાણે જવું થયું. મુનિરાજશ્રી બુટેરાયજીએ મુનિ મૂળચંદજીને લઈ અમદાવાદ તરફ વિહાર કર્યો અને પોતે ભાવનગર આવ્યા. સંવત ૧૯૧૬ નું માસું ભાવનગરમાં જ કર્યું. તે વખતે પંન્યાસ મણિવિજયજી તથા પંન્યાસ દયાવિમળાજી પણ ભાવનગરમાં જ ચોમાસું રહ્યા હતા. આ ચોમાસામાં વ્યાખ્યાન વાંચવાના સંબંધમાં એક સાધ્વીએ તકરાર ઉઠાવ્યો પરંતુ તેનું કાંઈ ચાલી શકયું નહિ. સુખશાંતિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કરી, પાલીતાણે યાત્રા કરીને અમદાવાદ તરફ વિહાર કર્યો, પરંતુ અમદાવાદ પહોંચ્યા અગાઉ મુનિ મહારાજશ્રી બુટેરાયજીએ તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) પંજાબ તરફ વિહાર કર્યો હતો તેથી તેમને સમાગમ થઈ શક્યું નહીં. * સંવત ૧૯૧૭ માં જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે શેઠ હેમાભાઈનું સર્વ કુટુંબ મુનિરાજશ્રી વૃદ્ધિચંદજીનું વિશેષ રાગી થયું હતું. મુનિ વૃદ્ધિચંદજીનું શરીર સ્વાભાવિક કમળ હોવાથી તેમજ અદ્યાપિ સુધીમાં આહારપાણ વિગેરેનું કષ્ટ વેઠીને પણ કેટલીક વખત વિહાર કરેલો હોવાથી અને સંગ્રહણીને દુ:ખકર વ્યાધિ લાગુ પડેલો હોવાથી વિહાર કરવો મુશ્કેલ પડવા લાગ્યું હતું, પરંતુ વિહાર કરવાથી થતા લાભ અને સ્થિરવાસે રહેવાને પરિણામે થતા ગેરલાભ વિચારીને તેઓ એક સ્થાનકે રહેવાનો વિચાર કરતા નહોતા. વિહાર કરવાથી ગૃહસ્થને પ્રતિબંધ ન થાય, કેઈની સાથે રાગદશા ન બંધાય, સ્થાને સ્થાને અનેક જીવને ઉપકાર થાય, અનેક વિદ્વાનેને સંસર્ગ થાય, અનેક તીથની યાત્રા થાય. તેમજ ચારિત્ર નિર્મળ રહે ઈત્યાદિ કારણેથી સર્વ મુનિને વિહાર કરવાની આજ્ઞા ફરમાવેલી છે. એક સ્થાનકે રહેવાથી ગૃહસ્થને પ્રતિબંધ થાય, નિત્યપરિચિત માણસે સાથે રાગ બંધાય, નિત્યના સહવાસથી ઉપદેશની અસર ઓછી થાય, નવા નવા વિદ્વાનોને પ્રસંગ થતો અટકે અને પ્રાય: શરીર પણું પ્રમાદી થઈ જવાથી ક્રિયામાં શિથિલતા પ્રાપ્ત થાય; માટે મુનિએ શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી એક સ્થાનકે રહેવું નહીં એમ કહેલું છે. • , મુનિરાજશ્રી વૃદ્ધિચંદજીની ઉપદેશ કરવાની રીતિ એટલી બધી અસરકારક હતી કે તેથી સાંભળનાર શ્રેતાને તાત્કાલિક અસર થતી. આ વખતે અમદાવાદના જેન ગૃહસ્થની દ્રવ્યસંબંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ " ( ૩૦ ) સ્થિત દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી હતી. તેમાં મહારાજશ્રીને ઉપદેશ લાગવાથી શેઠ પ્રેમાભાઈ, દલપતભાઈ અને મગનભાઈ કરમચંદે પુષ્કળ દ્રવ્યને સત્કાર્યમાં વ્યય કર્યો. મહારાજશ્રી કહેતા કે “લક્ષમી સ્વભાવે ચંચળ છે, આવે છે ને જાય છે, સ્થિર રહેતી નથી, માટે જ્યારે તેની પ્રાપ્તિ થાય ત્યારે તેને સત્કાર્યમાં વાપરીને સફળ કરવી. લક્ષમીને સત્કાર્યમાં વ્યય કરવાથી પુ બંધ થાય છે અને તે ભવાંતરમાં પણ હિતદાયી થાય છે. પૂર્વે કરેલા સુકૃતવડે આ જન્મમાં દ્રવ્યાદિની પ્રાપ્તિ થાય છે તે તેના ઉપકારને જાણીને જે પ્રાણી આ ભવમાં તેને સદુપયોગ કરતા નથી તેઓ કૃતની-કર્યા ગુણનો નાશ કરનાર લેખાય છે અને લક્ષ્મી જ્યારે જતી રહે છે ત્યારે તેઓ પશ્ચાતાપના ભાજન થાય છે.” આવી રીતના ઉપદેશામૃતથી શ્રોતાએના મન વિકસ્વર થતા હતા. શાંતતા, ધૈર્યતા અને સમયસૂચક્તા વિગેરે ગુણે આ વખતે પ્રકાશી નીકળ્યા હતા. શેઠ મગનભાઈ કરમચંદે આ વર્ષમાં સંઘ કાઢ્યો. તેમની સાથે શ્રી કેશરી આજી તથા શ્રીતારંગાજી વિગેરે તીર્થોની યાત્રા કરી આવ્યા પછી સંવત ૧૯૧૭ નું ચેમાસું અમદાવાદમાં જ કર્યું. સંવત ૧૯૧૮ માં મહારાજશ્રીના માતુશ્રી કાળધર્મ પામ્યા. સંવત ૧૯૧૮-૧૯ અને ૨૦ એ ત્રણ વર્ષના માસાં ઉપરાઉપર અમદાવાદમાં જ કર્યા. સંવત ૧૨૦ ના ચોમાસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને શ્રી સિદ્ધાચળજીને છરી પાળતે સંઘ કાઢવાની અભિલાષા થઈ તેથી તેમણે મહારાજશ્રીને વિનતિ કરી કે “જે આપ સાથે આવવાનું કબુલ કરે તે મારી અભિલાષા પૂર્ણ થાય.” મહારાજજીએ તેમના ભાવની વૃદ્ધિ દેખીને તે વાત કબુલ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) સંવત ૧૯૨૧ માં શેઠ દલપતભાઈએ ઘણા આડંબરસહિત અમદાવાદથી સંઘ કાઢ્યો. મહારાજ સાથે ચાલ્યા. સિદ્ધાચળજીને ભેટતાં પરમ આહલાદ થયો. શેઠ દલપતભાઈનો રાગ પણું મહારાજજી ઉપર વૃદ્ધિ પામ્યા. આ વખતે શેઠ કેશવજી નાયક તરફથી મહા શુદિ ૧૩ શે અંજનશલાકા થવાની હતી. માણસે પુષ્કળ મળ્યું હતું. શેઠ કેશવજી નાયકને નવકારશી કરવાની બહુ ઈચ્છા હતી પણ કેટલાએક કારણથી તે ઈચ્છા પાર પડી નહીં, એટલે શેઠ દલપતભાઈએ તે બીડું ઝડપી લઈને તે દિવસે નવકારશી કરી. આ સંઘમાં શેઠ દલપતભાઈએ સુમારે એંશી હજાર રૂપીઆની મૂછ ઉતારી હતી. મહારાજશ્રી પાછા સંઘ સાથે અમદાવાદ ન જતાં ભાવનગર પધાર્યા. સંવત ૧૨૧ નું ચોમાસું પતે ભાવનગરમાં કર્યું અને મુનિ મૂળચંદજીએ શિહેરમાં કર્યું. સંવત ૧૯૨૨ માં બંને ગુરૂભાઈએ સાથે વિહાર કર્યો. માર્ગમાં ગામે ગામે અનેક પ્રાણીઓને સબેધામૃતવડે પવિત્ર કરતાં કરતાં અમદાવાદ પહોંચ્યા. ત્યાં મુનિરાજશ્રી મૂળચંદજીએ શ્રી ભગવતીસૂત્રના મહાગનું ઉદ્વહન કર્યું, જેને અંતે શ્રી સંઘ તરફથી તેમને “ગણિ”પદવી આપવામાં આવી. હવેથી તેઓ ગણિ શ્રી મૂળચંદજી કહેવાવા લાગ્યા. પિતાથી શરીરની અશક્તિના કારણને લીધે વિશેષ યેગનું વહન થઈ શકતું નહતું, પરંતુ પિતાના વડીલ ગુરૂભાઈએ મહાગ વહ્યા અને ગણિપદવી મેળવી તેથી પિતાને બહુ જ આસ્લાદ થયો. આ વર્ષમાં શ્રી ડીસામાં મુનિ નિત્યવિજ્યજી પાસે એક સાથે પાંચ શ્રાવકોએ દીક્ષા ગ્રહણ કરી. તેમાંથી મુનિ મેતીવિજયજી, ભક્તિવિજયજી અને દર્શનવિજયજી મુનિરાજશ્રી બુટેરાયજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ સંવત સોઇ શુભ કામદાવાદ કરી અને ( ૩ર ) શિષ્ય તરીકે પ્રસિદ્ધિને પામ્યા. સંવત ૧૯૨૨ નું ચોમાસું અમદાવાદમાં જ થયું. | સંવત ૧૩ ના ચોમાસામાં મહારાજશ્રીના ઉપદેશથી શેઠ દલપતભાઈ ભગુભાઈએ ઉજમણુને અને પ્રતિષ્ઠાને મહેત્સવ કરી સુમારે પચીશ હજાર રૂપીઆ ખરા. ભાવનગરના શ્રાવકે પંચતીથીની યાત્રા કરીને અમદાવાદ આવેલા તેમને ઉપદેશ આપી ઉજમણું કરવાની અભિલાષા ઉત્પન્ન કરી અને ઉપકરણાદિની સગવડ કરાવી આપી, જેથી સંવત ૧૨૪ ના માગશર માસમાં ભાવનગરમાં પહેલવહેલું ઉજમણું થયું. સંવત ૧૯૨૩૨૪–૨૫ એ ત્રણ વર્ષના માસા પણ મહારાજશ્રીએ અમદાવાદમાં જ કર્યા. તે અરસામાં ધર્મશાળામાં એક સારે પુસ્તક ભંડાર કરાવ્યા. સંવત ૧૨૬ માં શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી તેઓ શ્રી રાધણુપુર પધાર્યા અને તે ચોમાસું ત્યાં જ કર્યું. સંવત ૧૯૨૭ માં પંજાબથી ગુરૂમહારાજ આ તરફ પધારે છે એવા ખબર સાંભળીને ગુરૂમહારાજની સામા જવા તેમને ઉત્સુક્તા થઈ, તેથી રાધણપુરથી અમદાવાદ જઈ મુનિ મૂળચંદજીને મળીને પોતે બીજા ચાર મુનિઓ સહિત સામા ચાલ્યા. પાટણ, પાલણપુર થઈને પાલા પહોંચ્યા એટલે ગુરૂ-: મહારાજ ત્યાં એકત્ર થયા. બહુ વર્ષે દર્શન થવાથી પરમ આનંદ થયા પછી વાલીથી ગુજરાત તરફ સેએ વિહાર કર્યો. માર્ગમાં શ્રી આબુજી તીર્થની યાત્રા કરી અપૂર્વ મૂર્તિ તથા અપૂર્વ કારીગરી જોઈ બહુ આનંદ થયે અને દ્રવ્યમૂછ તજી દઈને અગણિત રૂપીઆ ખર્ચનાર વિમળશા તથા વસ્તુપાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ આદિનું સ્મરણ થયું. ત્યાંથી વિહાર કરતાં અમદાવાદ આવ્યા. એ વર્ષનું ચોમાસું અમદાવાદમાં જ કર્યું. આ વર્ષમાં તેમણે શ્રીપાલીતાણે મુનિ દર્શનવિજયજીને માસું મેકલ્યા. તેમને યતિઓના રાગીઓએ તેમજ બીજાઓએ વ્યાખ્યાન વાંચવાની અટકાયત કરી–“જુઓ ! અન્યાથનું જોર!” પણ આખર ચાલ્યું નહીં. મહારાજજીએ અમદાવાદથી દરબારી અમલદાર ઉપર વ્યાજબી કરવા ભલામણ લખાવી જેને પરિણામે વ્યાખ્યાન શરૂ થયું, જેથી ઘણે ઉપકાર થયો અને અનીતિની હાર થઈ | સંવત ૧૯૨૮ માં અમદાવાદથી વિહાર કરી તેઓ અનેક ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતાં લીંબડી આવ્યા. ત્યાં પ્રાચીન પુસ્તકભંડાર સારી સ્થિતિમાં જોઈને સંતોષ પામ્યા. આ ભંડારમાં તાડપત્ર ઉપર તેમજ કાગળ ઉપર પણ ઘણું પ્રાચીન પુસ્તકો છે. આ માસું મુનિ વૃદ્ધિચંદજીએ લીંબડીમાં કર્યું. સંવત ૧૯૨૯માં લીંબડીથી વિહાર કરી લેરા તરફ પધાર્યા. ધોલેરે પહોંચતાં શ્રાવકવર્ગ બહુ સત્કાર કર્યો, પરંતુ તરતમાં શ્રીપૂજ્ય આવી ગયેલા હોવાથી અને તેણે દેરાધાગા કરી આપીને લેકેના દિલ રીઝાવેલા હોવાથી ઘણે ભાગ ચતિઓને રાગી હતો તેમાં વૃદ્ધિ થઈ હતી. શ્રીપૂ ગચ્છાધિપતિપણું ધરાવીને અગ્ય માર્ગે ચાલે છે, તેમને સંઘમાં કઈ કહેનાર રહ્યું નથી. જેનશાસ્ત્રોમાં આચાર્યના લક્ષણે જે કહા છે તે પ્રસિદ્ધિમાં છતાં અનેક પ્રકારના આર કરનારને, પાલખીમાં બેસનારને, દ્રવ્યને સંગ્રહ કરનારને, સચિત્ત પાણીના પીનારને, સ્ત્રીસંસર્ગના ડર વિનાનાને, તેમજ પાપાચરણની - ' | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) ભય તજી દેનારને આચાર્ય તરીકે માનવા, તેઓની પધરામણું કરવી, દ્રવ્યાદિકના લેભમાં નાખવા, વ્યાદિવડે પૂજા કરવી, કંકુવડે પગલા પડાવવા, ભ્રષ્ટાચારી છતાં તેમના કરી આપેલા દેરાધાગાથી વાંચ્છિત થવાની નિષ્ફળ આશાઓ બાંધવી, સ્ત્રીવર્ગને તેમની પાસે જવા આવવાની છુટ આપવી–આ બધી નરી મૂર્ખતા જ છે. ! પૂર્વે કઈ કઈ જતિઓ તેમજ શ્રીપૂ કાંઈક પરિગ્રહની મૂછવાળા તે હતા પણ ધર્મના રાગી હતા, સચિત્તના ત્યાગી હતા, સ્ત્રીસંસર્ગથી અલગ રહેતા, ધર્મસંબંધી કાર્યપ્રસંગે શૂરા હતા, રાજાઓને પણ રીઝવે એવા હતા, ધર્મની ઉન્નતિ કરનારા હતા, પિતાની ભૂલ પિતે સમજતા, શુદ્ધ માગે ચાલનારની પ્રશંસા કરતા, શુદ્ધ માર્ગના ઈચ્છક હતા, વિદ્યાભ્યાસમાં પ્રયાસ કરતા, વાદવિવાદમાં જીત મેળવતા અને ખાટો ડેાળ ધરાવતા નહોતા. આ વાત હાલના જતિઓ અને શ્રીપૂજ્યમાં બીલકુલ દષ્ટિએ પડતી નથી, તે કદિ સમગ્ર સમુદાયના ઐકયબળ શિવાય તેનું સર્વથા નિવારણ તે થઈ ન શકે પણ તેઓની ઉપેક્ષા તે કરવી જ જોઈએ, ભક્તિ કરવાથી દૂર રહેવું જોઈએ અને તેઓને ઉન્માગ થવામાં પુષ્ટિ ન મળે એમ કરવું જોઈએ. આ બધી હકીક્ત મહારાજશ્રીએ ધીમે ધીમે શ્રાવકવર્ગના દિલમાં ઉતારી. લેકો પણ સમજવા લાગ્યા અને ઉન્માર્ગથી પાછા વળી શુદ્ધ માર્ગના રાગી થયા. એ વર્ષમાં વળી એક સંવેગી સાધુને વેશ ધારણ કરનાર ઋદ્ધિસાગર નામના સાધુએ પણ મંત્ર-તંત્રાદિ અથવા શુકનમુહર્તાદિના વહેમમાં નાખીને લેકેના મન વ્યગ્ર કરી નાખ્યા હતા, તેથી કેટલાક લોકો તેના પર રાગી થઈ ગયા હતા. આવા વેશધારીના ફંદમાં નહીં ફસાવા માટે પણ મહારાજશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) લેાકેાને ઉપદેશદ્વારા સમજાવ્યા અને કાંટાવાળુ ક્ષેત્ર પ્રયાસપૂર્વક સાફ કરીને તેમાં ધર્મના ીજ વાવ્યા. કેટલાએક શ્રાવકે વિશેષ પ્રકારે સંવેગી મુનિઓના રાગી થયા. મહારાજશ્રીના ઉપદેશથી શેઠ મૂળચંદભાઇ વેલશીએ ધેાલેરાથી શ્રી સિદ્ધાચળજીના છરી પાળતા સંઘ કાઢ્યો. મહારાજશ્રીને વિનતિ કરીને સાથે લીધા. અનુક્રમે પાલીતાણે પહેાંચી તીર્થાધિપતિની યાત્રા કરી આનંદિત થયા. મુનિ દર્શનવિજયજી આ વર્ષમાં પાલીતાણે કાળધર્મ પામ્યા. આ મુનિ બહુ ઉપગારી અને આત્માથી હતા. અંતાવસ્થાએ સભ્યપ્રકારે આરાધના કરીને પંચત્વને પામ્યા હતા. એમના શિષ્ય મુનિ કેવળવિજયજી, શ્રી અમદાવાદ ગણિ શ્રી મૂળચંદજીની પાસે ચેાગવહન કરવા ગયા હતા. તેમની વડીદીક્ષાને અવસરે તેમના મૂળગુરૂ કાળ કરી ગયેલા હેાવાથી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીના નામની વડીદીક્ષા આપીને તેમના શિષ્ય ો. મહારાજશ્રીના આ પહેલવહેલા શિષ્ય થયા અને તે પણ પેાતાની ઇચ્છા વિના માત્ર વડીલ ગુરૂભાઈના વિચારથી જ થયા. આ વર્ષે ( સંવત ૧૯૨૯ નું ) ચામાસું મહારાજશ્રીએ પાલીતાણે કર્યું, તેથી ચાતુર્માસ રહેવા આવેલા દેશી–પરદેશી શ્રાવકવર્ગની ઉપર મહાન્ ઉપકાર થયા. હવે દિનપરદિન સંવેગી મુનિઓની સંખ્યા વૃદ્ધિ પામવા લાગી, તેમાં પણ મુનિમહારાજ શ્રી ખુટેરાયજીના પરિવાર વિશેષ વૃદ્ધિ પામ્યા. યતિઓનું જોર ગામેાગામ ઘટવા માંડયું અને લેાકેા સંવેગી સાધુએના રાગી થવા લાગ્યા. વિહાર પણ સુગમ થયા. ગુજરાત ને કાઠિયાવાડમાં તા ખીલકુલ અડચણ ન આવે એવી સ્થિતિ થઇ. એ વખતમાં મુનિએ પણ વિહાર કરવાની તત્પરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ વાળા હતા. એક સ્થાનકે સ્થિર રહેતા નહી, જેથી ઘણા ક્ષેત્ર જળવાતા અને ઉપકાર પણ બહુ થતું. હાલના સમયમાં અમદાવાદ કે પાલીતાણ જેવા ક્ષેત્રમાં મુનિવર્ગ મટી સંખ્યામાં રહે છે જેથી ઉપકાર બહુ ઓછો થાય છે, કેની રૂચિ ઘટે છે અને ગૃહસ્થને પ્રતિબંધ થાય છે, તેમ તે વખતે થતું નહોતું. આ વાત હાલમાં સાધુસમુદાયની આગેવાની ધરાવનાર મુનિરાજે લક્ષમાં રાખવા જેવી છે. વિહાર કરવામાં આવી સુગમતા છતાં શા માટે પ્રમાદ કરવામાં આવે છે તે સમજી શકાતું નથી. વિહાર કરવાની મુશ્કેલીના વખતમાં પણ જેમણે ઉપકારબુદ્ધિવડે કષ્ટ વેઠી વિહાર કર્યો છે તેમને દાખલો લ્યો અને તમે પણ ઉપકાર કરવા સાથે આત્મહિતનો પ્રયત્ન કરે એવી આધુનિક મુનિરાજ પ્રત્યે અમારી સવિનય પ્રાર્થના છે. ઉત્તમપદની પ્રાપ્તિ માટે કષ્ટ વેઠવાની આવશ્યક્તા જ જણાય છે. દુધ પણ તાપ સહન કરે છે તે જ તેને માવો થાય છે, દહીં પણ મથન સહન કરે છે તે જ તેમાંથી માખણ નીકળે છે અને માખણ પણ અગ્નિની વ્યથા સહે છે તે જ તેનું ધૃત થાય છે, માટે કષ્ટ વેચાવિના મહત્ત્વતાની કદાપિ પ્રાપ્તિ થતી નથી એમ જણાય છે. પૂર્વે પણ અનેક મહાત્માઓ દેહનું, ઇંદ્રિયેનું તેમજ મનનું દમન કરીને મોક્ષસુખને ભજનારા થયા છે, તે તેમનું અનુકરણ આધુનિક મુનિઓએ પણ કરવું જોઈએ. આ ચરિત્રના અધ્યક્ષ મુનિરાજશ્રી વૃદ્ધિચંદજીના સત્કાર્યોનું અનુકરણ કરશે તો તેથી પણ સ્વહિત સાથે ઘણું પરહિત થઈ શકશે. | મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી સંવત ૧૯૦ માં પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા. આ સમયમાં ભાવનગરમાં કેટલાએક શ્રાવકોની રૂચિ ક્રિયામાર્ગ પરથી ઉઠી ગઈ હતી, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) મહારાજશ્રીએ અનેક પ્રકારના શાસ્ત્રાધાર બતાવીને દ્રઢ કર્યો. ભાવનગરમાં શ્રાવકોને સમુદાય માટે હોવાથી ઘણું છોકરાઓ વિદ્યાભ્યાસ કરી શકે એવા લાગ્યા, જેથી તેના સાધન તરીકે એક જેનશાળા સ્થાપન કરવાની મહારાજશ્રીને જરૂર જણાયું. મહારાજશ્રીએ એ સંબંધમાં શ્રાવકવર્ગને ઉપદેશ કરી માસ્તરના પગારની સગવડ કરાવી આપી અને સંવત ૧૯૩૦ ના અશાડ શુદ ૪ થે જેનશાળાનું સ્થાપન કરાવ્યું. તેના માસ્તર તરીકે શ્રી પાલીતાણાના શ્રાવક રઘુ તેજાને ગોઠવ્યા. આ અધ્યાપકના પ્રયાસથી તેમજ મુનિવર્ગની અખંડ દેખરેખથી એક બે વર્ષમાં જૈન બાળકોની સાર સંખ્યા વિદ્યાભ્યાસમાં આગળ વધી. આ વર્ષનું ( સંવત ૧૯૩૦ નું ) ચેમાસું મહારાજશ્રીએ ભાવનગરમાં કર્યું. મહારાજશ્રીના ઉપદેશથી શ્રી સિદ્ધાચળજીની નવાણું યાત્રા કરવાની ઘણું શ્રાવકોની અભિલાષા થઈ, તેઓએ ચેમાસું ઉતરતાં જ પાલીતાણે જઈને તે અભિલાષા પૂર્ણ કરી. પ્રારંભની હકીકત ઉપરથી વાંચનારાઓને રેશન થયેલું છે કે પંજાબ દેશમાં ઢુંઢીઆનું બહુ જ જોર હતું. તેમાં મુનિરાજશ્રી બુટેરાયજીના ઢંઢકપક્ષને તજીને નીકળી આવવાથી કાંઈક ખંડિતપણું થયું હતું. એટલું જ નહીં પણ મનુષ્યશરીરમાં જેમ ક્ષયરોગના બીજ રોપાયા હોય તે તે દિનપરદિન વૃદ્ધિ પામતા જાય છે તેમ તે વખતથી વિચારવંત ઢંઢકેના દિલમાં પણ કાંઇક શંકાએ ઘર કર્યું હતું. એવામાં એક બીજા મહાપુરૂષે તે શંકાને શાસ્ત્રાધારવડે જોતાં શંકા નહી પણ ખરી હકીક્ત જ છે એમ જાણ્યું અને બીજા ઘણુઓને જણાવ્યું. તે મહાપુરૂષ આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધિ પામેલા મુનિરાજશ્રી આત્મારામજી છે, તેમણે પંજાબદેશમાં પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) જન્મભૂમિ હેાવાથી સંવત ૧૯૧૦ માં હુકમતની દીક્ષા ગ્રહણ કરી હતી. બુદ્ધિ બહુ તીક્ષ્ણ હેાવાથી અનેક શાસ્ત્રો વાંચતાં દુકમતમાં તેમને પોકળ માલુમ પડયુ એટલે વધારે તપાસ ચલાવ્યા, જેના પરિણામે ખાત્રી થઇ કે આ મત ખીલકુલ અસત્ય છે અને સત્ય માર્ગ તા જિનપ્રતિમા માનવી, પીસ્તાલીશ આગમ, તેની પંચાંગી અને તેના અવિરાધી સર્વ શાસ્ત્રો અગીકાર કરવા (માનવા) એ છે. આ વાત તેમણે પેાતાની સાથેના ગુરૂભાઇઓને કરી. સાને તે વાત સત્ય જણાણી. ‘સત્ય સૌ કોઇને પસંદ પડે છે.’ એટલે એક ંદર ૨૦ ટુકરિખા તે મતના ત્યાગ કરવાને તૈયાર થઈ ગયા, પણ એકદમ સાહસ ન કરતાં સમજી સમજી શ્રાવકે ને તે વાત સમજાવી અને મે–ચાર વર્ષે તે જ દેશમાં રહી સુમારે ૭૦૦૦ હુકાની શ્રદ્ધા ફેરવી. પછી સાથેના બીજા સાધુના મનમાં ઉતાવળ થઇ કે- સત્ય માર્ગ જાણ્યા છતાં હવે આ ઉન્મામાં અને કુલિંગમાં કયાં સુધી રહેવુ ? ’તેમાંથી મલેરકેાટલાના રહેનારા ખરાપતિમલ્લ નામના અગ્રવાળ વાણીઆ, જેણે સંવત ૧૯૧૧ ના વર્ષોમાં હુકમતમાં દીક્ષા લીધી હતી અને મુનિરાજ શ્રી આત્મારામજીના ગુરૂભાઇ થયા હતા તે તેા ઉતાવળે એકલા નીકળી ગયા અને મુનિરાજ શ્રી આત્મારામજીની અગાઉ છ મહીને સંવત ૧૯૩૦ માં અમદાવાદ આવી મુનિરાજ શ્રી બુટેરાયજી પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ મુનિ ખાંતિવિજયજી રાખવામાં આવ્યું. તેઓ જ્ઞાનગુણમાં અને તપસ્યાગુણમાં બહુ વૃદ્ધિ પામ્યા છે અને હાલમાં ઘણા વર્ષથી છઠ્ઠ છ તપનું પારણું કરે છે. હુંઢકપણામાં આત્મારામ રિખને નામે ઓળખાતા મુનિ આત્મારામજીએ સાથેના સર્વે રખાનુ દિલ ઢુંઢકના પાસમાંથી ઉતાવળે છુટી જવાનુ થવાને લીધે સંવત ૧૯૩૦ નું ચામાસુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) પૂર્ણ થયા પછી હુંશીયારપુરથી ૧૬ સાધુ સાથે આ દેશ તરફ વિહાર કર્યો. માર્ગમાં સૈએ મુહપત્તિ તોડીને ઢંઢકવેશ તજી દીધો. અનુક્રમે અમદાવાદ આવ્યા. શેઠ દલપતભાઈના વંડામાં ઉતર્યા. આ વખતમાં અમદાવાદમાં મુનિ શાંતિસાગરે કેટલીક શાસ્ત્રવિરૂદ્ધ એકાંત પ્રરૂપણ કરવા માંડી હતી અને તેમાં ઘણું શ્રાવકે ફસાયા હતા. મુનિ આત્મારામજીએ તેની સાથે ચર્ચા કરીને તેને નિરૂત્તર કર્યા. અમદાવાદને સંઘ તેમનું જ્ઞાન અને વાદવિવાદની કુશળતા જોઈને બહુ ખુશી થ. આ વખતે મુખ્ય કાર્ય તે તપગચ્છમાં જે કોઈ શુદ્ધ આચારવિચારવાળા મુનિ હોય તેમની પાસે વડી દીક્ષા લઈને તેનું ગુરૂપણું મસ્તકે ધરાવવું એ હતું, પરંતુ એ વાત વધારે પરીક્ષા કરવા ઉપર તેમજ અનુભવ મેળવવા ઉપર રાખીને અમદાવાદથી શ્રી સિદ્ધાચળજી મહાતીર્થને ભેટવા ચાલ્યા. શ્રી સિદ્ધાચળજીને ભેટતાં તેઓને બહુ જ આહ્લાદ થયે. ત્યાંથી ભાવનગર થઈ પાછા અમદાવાદ આવ્યા. આ વખતે મુનિરાજ શ્રી બુટેરાયજીના હસ્તથી વાસક્ષેપ લઈ તેમના શિષ્ય થવાને. વિચાર નિર્ણય ઉપર આવ્યું હતું. ઘણા મુનિઓને સાથે વડી દીક્ષા આપવાના આ મેટા મહોત્સવ ઉપર અન્ય સ્થળેથી પણ કેટલાક મુનિઓ અમદાવાદ આવ્યા, તેમજ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજી પણ ભાવનગરથી વિહાર કરી અમદાવાદ પધાયા. સંવત ૧૯૩૧ માં શુભ મુહૂર્ત શ્રી સંઘે કરેલા મહોત્સવપૂર્વક મુનિ આત્મારામજીએ મુનિરાજશ્રી બુટેરાયજી પાસે વડીદીક્ષા ગ્રહણ કરી. આ વખતે તેમનું મૂળ નામ ફેરવીને મુનિ આનંદવિજયજી રાખવામાં આવ્યું, પરંતુ પ્રથમના નામની ખ્યાતિ બહુ થઈ ગયેલી હોવાથી વ્યવહારમાં તો મૂળ નામ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) રહ્યું. બીજા ૧૫ મુનિઓને મુનિ આત્મારામજીના શિષ્ય તરીકે વાસક્ષેપ ો અને તેમના નામ પણ ફેરવવામાં આવ્યા. આ પ્રસંગ ઉપર જ પારદરવિગેરે તરફ વિહાર કરનાર એક યતિ અમદાવાદ આવ્યા. તેમને શ્રી અધ્યાત્મકપદ્રુમાદિ શાસ્ત્ર વાંચતાં શુદ્ધ માર્ગની ફિચ જાગૃત થઇ હતી, તેથી તેણે જતિપણું તજી દઈને તે જ દિવસે મુનિરાજ શ્રી ખુટેરાયજી પાસે વડીદીક્ષા ગ્રહણ કરી. તેમનુ નામ મુનિ ગભીરવિજયજી રાખવામાં આવ્યું અને મુનિરાજ શ્રી વૃદ્ધિચ ંદના શિષ્ય તરીકે શ્રી સંઘે વાસક્ષેપ કર્યો. આ વર્ષમાં રાજકેટ પોલીટીકલ એજન્ટ પાસે શત્રુજય તીર્થ સંબધી પાલીતાણા દરબારની સામે કેસ ચાલતા હતા, તેથી તેમાં રજુ કરવાના શાસ્ત્રીય પૂરાવા તૈયાર કરી આપવામાં, ચેાગ્ય સલાહ આપવામાં તેમજ કામ કરનારા આગેવાન શેઠીઆને હિંમત આપવામાં મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજીએ સારૂ દિલ આપ્યું હતુ. ઘણું કરીને આ કાર્યને માટે જ આ વર્ષનું ( સંવત ૧૯૩૧નું) ચામાસુ અમદાવાદમાં કર્યું હતુ. શાંતિસાગરસબંધી ચર્ચા પણ આ ચામાસામાં વધારે ચાલી હતી, પરંતુ પરિણામે શાંતિસાગરના મત વૃદ્ધિ પામતા અટકયો અને તેનું બળ ક્ષીણ થયું. : સંવત ૧૯૩૨ માં અમદાવાદંથી વિહાર કરી આ તરફ આવતાં માર્ગ માં લાઠીદડ ગામે રોકાયા. ત્યાં માહ શુદ્ધિ ૧૩ શે દેરાસરજીમાં મૂળનાયકજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાંથી વિહાર કરીને શ્રી વળા ગામે આવ્યા. આ શહેર પ્રથમ વૠભીપુર નામથી પ્રસિદ્ધ હતુ અને શ્રીદેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે ભગવત શ્રીમહાવીરસ્વાસીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે આ નગરમાં જ સિદ્ધાંતા પુસ્તકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) રૂઢ કર્યા હતા. ત્યારપછી વલ્લભીપુર કંઈ પણ કારણસર નાશ પામ્યું અને તેની નજીકમાં વળા શહેર વસ્યું. અહીંની ભૂમિ પૂર્વોક્ત કારણથી પવિત્ર ભાસવાને લીધે મહારાજશ્રી કેટલાએક દિવસ ત્યાં રહ્યા. એ અરસામાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણની યાદગીરી કઈ પણ રીતે અહીં કાયમ રહે તે ઠીક એમ મનમાં આવ્યું, પરંતુ ચોગ્ય અવસર ઉપર તે વાત મુલ્લવી રાખવામાં આવી. વળાથી ભાવનગર આવ્યા અને ત્યાંથી પાલીતાણે જઈને સંવત ૧૯૩૨ નું ચોમાસું ત્યાં કર્યું. એ પ્રસંગે જેને બાળકને વિદ્યાભ્યાસ થઈ શકવા માટે આ તીર્થસ્થાનકે એક જૈનશાળા સ્થાપિત કરવાની જરૂર જણા તેથી શેઠ દલપતભાઈદ્વારા શ્રી મુર્શિદાબાદ બાબુસાહેબ બુદ્ધસિંહજીને લખાવ્યું. તેમણે ખર્ચ આપે કબુલ કર્યો એટલે તે વર્ષમાં જેનશાળાનું સ્થાપન કરવામાં આવ્યું. * સંવત ૧૯૩૩ માં પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને સંવત ૧૯૩૩-૩૪-૩૫ ના ત્રણે માસાં ભાવનરમાં કર્યો. મહારાજજીએ અનેક શાસ્ત્રો વાંચીને સવિશેષ જ્ઞાન સંપાદન કર્યું હતું અને અનુભવજ્ઞાન મેળવવા ઉપર દિનપરદિન રૂચિ વધતી જતી હતી. શુધ અધ્યાત્મનું સ્વરૂપ પિતે સમજ્યા હતા અને નિરંતર અધ્યાત્મસ્વરૂપના ચિંતવનમાં જ લીન રહેતા હતા, તો પણ શુધ્ધ વ્યવહારની પુષ્ટિ કરવા સાથે ક્રિયાકલાપમાં અહર્નિશ સાવધાન રહેતા હતા. તેમને ઉપદેશ ચલિત મનવાળાને પણ ધર્મમાં સ્થિર કરવાની શક્તિ ધરાવતે હતું. તેમના ઉપદેશથી કોઈ પણ પ્રાણીને વૈરાગ્યદશા આવ્યા વિના રહેતી નહીં, એ અમેઘ ઉપદેશ તેમને હતું. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ત્રણ વરસ ઉપરાઉપર ભાવનગરમાં રહેવાથી અનેક જીવો ઉપર અનેક પ્રકારનો ઉપગાર થયે. સંવત ૧૯૩૬ માં શ્રી વળાના શ્રાવકનો આગ્રહ થવાથી મહારાજશ્રી વળે પધાર્યા અને સંવત ૧૯૩૬–૩૭ ના બંને ચોમાસાં વળામાં કર્યો. તે અરસામાં મહારાજશ્રીના ઉપદેશથી ત્યાંના શ્રાવક માલજીશાએ ઉજમણ મહોત્સવ કર્યો. સંવત ૧લ્હ૮ માં વળાથી વિહાર કરવાને વિચાર કરતા હતા તેવામાં ફાગણ વદ ૦))એ ગુરૂમહારાજ શ્રી બુટેરાયજી શ્રી અમદાવાદમાં કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળ્યા. ગુરૂમહારાજને વિરહ થવાથી ચિત્તને બહુ ખેદ થયા. સાંસારિક સંબંધીઓ તમામ સ્વાથી છે અને ગુરૂમહારાજ તો એકાંત હિતના કરવાવાળા હેવાથી નિષ્કારણ બંધુ છે. સંસારસમુદ્રમાંથી હાથનું આલંબન દઈને તેમણે ઉદ્ધાર કરેલ છે. તેમના ઉપગારને જંદગીપર્યત ભક્તિ કરવાથી પણ બદલે વળી શક્તો નથી. પ્રથમ વયમાં શરીર સશક્ત હતું ત્યારે તો ગુરૂમહારાજની વૈયાવચ્ચને લાભ મેળવ્યો હતો, પરંતુ પાછળથી ગુરૂમહારાજની આજ્ઞાનુસાર અનેક ભવ્ય જીના ઉપગારનિમિત્તે વિહાર કરવાથી તેમજ શરીરશક્તિ મંદ રહેતી હોવાથી વૈયાવચ્ચને લાભ મળી શક્યો નહોતે. આ વિચાર લક્ષમાં આવવાથી મનમાં બહુ પશ્ચાત્તાપ થયે. સંસારીને પિતાની જેમ મુનિરાજને ગુરૂ શિરછત્રતુલ્ય છે. છઘસ્થપણાને યોગે કેઈ કાર્યમાં ભૂલ થતી હોય તે ગુરૂ તેનું નિવારણ કરનાર છે. વસ, પાત્ર, પુસ્તકાદિકની તેમજ ચારિત્રપ્રતિપાલનના હેતુભૂત શરીરની પણ તેઓ સંભાળ રાખનારા છે. એકાંત ઉપગારી છે. તેવા ગુરૂના અભાવે જેને દિલગીરી ન થાય તેને માટે શિષ્ય શબ્દ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) ઘટતા નથી. ભગવંત શ્રી મહાવીરના વિરહે ગાતમસ્વામીને થયેલા અપાર ખેદ કાણે સાંભળ્યે નથી ? તે તેા કાંઇ બાળક નહેાતા, ચાર જ્ઞાનના ધરનારા હતા અને દ્વાદશાંગીના રચનારા હતા, છતાં ગુરૂમહારાજના વિરહે તેમને પારાવાર વ્યથા ઉત્પન્ન થઇ હતી. આ દૃષ્ટાંત શુ ગુરૂમહારાજની ઉપર અનુપમ મક્તિભાવ રાખવાને સૂચવતુ નથી ? અર્વાચીન સમયના શષ્યા પુત્રની પેઠે માત્ર થાડાક સમય ગુરૂભક્તિ અતાવીને સહેજસાજ વ્યાખ્યાનાદિની શક્તિ પ્રાપ્ત થઈ કે તરત જ ગુરૂમહારાજને સગ તજી ઈ એકવિહારી થઈ જાય છે. આ ટલુ બધુ અટિત છે? આધુનિક સમયના મુનિએ ગુણામાં બહુ આગળ વધી શકતા નથી તેનું મૂળ કારણુ ગુરૂભક્તિમાં ખામી છે તે જ છે. '' ભગવત શ્રી મહાવીરસ્વામીને એ ઘડી આયુષ્ય વધારવાની ઈંદ્ર પ્રાર્થના ર્યા છતાં ભગવતે કહ્યુ હતુ “ હે ઈંદ્ર ! કાઈ પણ કાળે એમ થયું નથી અને થવાનુ નથી.” આ વચનઉપર દઢ વિશ્વાસ લાવીને ગુરૂમહારાજના વિયેાગના શાક શાંત કર્યાં. ગુરૂમહારાજને વિરહે ગણિજી શ્રી મૂળચંદજી સંઘાડાના અધિપતિ થયા. ગુરૂમહારાજની હયાતીમાં પણ તેમની શક્તિ અને પુન્યપરાક્રમ ઉત્તમ પ્રકારનું દેખાઈ આવ્યું હતું. ઉત્તરાવસ્થામાં ગુરૂમહારાજ તે એકાંતમાં રહીને પંચ પરમેષ્ટીનું ધ્યાન કરતા હતા. સંઘાડાના મુનિઓની સારસંભાળનુ, ચેાગ્ય સ્થાનકે ચાતુર્માસ રહેવાની આજ્ઞા કરવાનું, નવા શિષ્યને દીક્ષા આપવાનું, ચેાગ વહેવરાવીને વડીદીક્ષા આપવાનુ, તેમજ શિષ્યાની ભણવા— ગણવા વિગેરેની સંભાળ લેવાનું કામ પેાતાની હયાતીમાં જ મુનિરાજશ્રી મૂળચંદજીને સાંપી દીધેલુ હતુ અને તેમની માતાપનાથી સર્વે શિષ્યે કિંચિત્માત્ર પણ ભૂલ કરતાં બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ) ડર ખાતા હતા. હવે તેા તેઓ સંપૂર્ણ સત્તાધીશ થયા. મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી સમાનસ્થિતિના ગુરૂભાઇ હતા, પરંતુ જેવી રીતે ગુરૂમહારાજની આજ્ઞાનું વહન કરતા હતા તે જ પ્રમાણે ગણિજીની આજ્ઞાનું પણ વહન કરવા લાગ્યા. સંવત ૧૯૩૮ ના જેઠ માસમાં વળાથી વિહાર કરી ભાવનગર પધાર્યા. શ્રી સંઘે ઘણા હર્ષથી સામૈયું અને પ્રવેશમહેાત્સવ કર્યો. આ વખત ભાવનગરના સંધમાં અંદર અંદર કાંઈક મનની જુદાઈ ચાલતી હતી તે મહારાજશ્રીના પધારવાથી એકતા થઇ ગઈ. એએનુ એવું પ્રભાવકપણૢં કે એમની ષ્ટિ પડવાથી સર્વેના મન શાંત થઇ જતા. કાઇ પણ વખતે કાઇને દુ:ખ ઉત્પન્ન થાય એવું વચન એએ કહેતા નહીં અને કહેવાની જરૂર પણ પડતી નહીં. વગર કહે જેને કહેવા ચાગ્ય હાય તેને પાસે લાવવા માત્રથી તેના હૃદયમાં શાંતિ થઇ જતી. ભાવનગર શહેરમાં મુખ્ય દેરાસરમાં ડાબી બાજુ ઉપર એક નવું દેરાસર અધાવવામાં આવેલુ હતુ. તેની પ્રતિષ્ઠા પાંચ-સાત વર્ષોથી અટકેલી હતી તે કરવાને મહારાજશ્રી પધાર્યા પછી તરત જ નિ ય થયા અને સંવત ૧૯૩૮ ના શ્રાવણ વદ ૩ ને દિવસે શુભ મુહૂર્તે શ્રી પાર્શ્વનાથજીની મૂળનાયકજી તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસ ંગે દેરાસરજીમાં પણ સારી ઉપજ થઈ. મહારાજશ્રીના ઉપદેશથી સંવત ૧૯૩૦ ના વર્ષમાં જૈનશાળા સ્થાપવામાં આવી હતી તેમાં અભ્યાસ કરીને કાંઈક વૃદ્ધિને પામેલા ઉછરતી વયતા જૈન ખાળકોએ “ શ્રી જૈન ધર્મ પ્રસારક ” નામની એક સભાનું સંવત ૧૯૩૭ ના શ્રાવણુ શુક્ર ૩ જે સ્થાપન કરેલું હતું. તે સભાની ઉપર મહારાજશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫ ). આવીને કૃપાદ્રષ્ટિનું સિંચન કર્યું, જેથી તે સભા દિનપરદિન વૃદ્ધિપણાને પામી. મહારાજશ્રીના શરીરમાં સંગ્રહણના વ્યાધિએ નિવાસ કર્યાની હકીક્ત પૂર્વે રેશન કરેલી છે. તે વ્યાધિએ દિવસામુદિવસ પોતાની શક્તિ ફેલાવી જેથી મહારાજજીનું શરીર અશક્ત થઈ ગયું અને વિહારશક્તિ મંદ થઈ ગઈ. જ્યાં સુધી થડી પણ શકિત હતી ત્યાં સુધી તો વિહાર કર્યા વિના રહ્યા નહીં, પરંતુ હવે તે અહીં સ્થિરવાસ કરે પડશે એમ જણાવા લાગ્યું. જે ડી પણ શક્તિ આવે તો વિહાર કરવાની અને શ્રી શત્રુંજય તથા ગીરનાર તીર્થની યાત્રા કરવાની અભિલાષા વર્ચી કરતી હતી, પરંતુ ક્ષેત્રફરસનાને અભાવ હેવાથી તે અભિલાષા પૂર્ણ થઈ શકી નહીં. કેટલીએક વખત ડેળીમાં બેસીને પણ વિહાર કરવાની કેટલીક બાજુથી પ્રેરણા થયા કરતી હતી પરંતુ પોતે મોટા ગણાવાથી એ માર્ગ પ્રચલિત કરવાની પોતાની ઈચ્છા થતી નહોતી અને તેથી જ કોઈપણ વખત એવી વાતને આધાર આપ્યો નહોતો. સંવત ૧૯૮ નું ચોમાસું અને ત્યારપછી નિર્વાણાવસ્થા પર્યત સર્વ કાળ ભાવનગરમાં રહેવાનું થયું. સંવત ૧૯૯ માં મહારાજશ્રીની આજ્ઞાથી મુનિ મોતીવિજયજી શ્રી મેઘે પધાર્યા. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓને તેમણે ઉપધાન વહેવરાવ્યા અને માળ પહેરવાના સમય ઉપર શ્રી સમવસરણની રચનાને મહોત્સવ થયો. સંવત ૧૪૦ માં પ્રારંભના સમયમાં પાલીતાણાના દરબાર રને આપવાની યાત્રાળુના રખેપ બદલની રકમને નિર્ણય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૬ ) કરવાનું કામ મેજ ઉપર આવ્યું. અમદાવાદના મુખ્ય કાર્ય કર્તાઆને વિચાર યાત્રાળુ દીઠ અમુક રકમ આપવાનું ઠરાવી દેવાને હતા, કારણ કે એકદર રકમ આપવાનું ઠરાવતાં દરવર્ષે બહુ મેાટી રકમ આપવી પડે અને તેના બેો શેઠ આણંદજી કલ્યાણુજીના કારખાના ઉપર આવી પડે. કેટલાએક સુજ્ઞ શ્રાવકા આ વિચારને સંમત નહેાતા. તેઓનુ ધારવું એવું હતુ કે 66 યાત્રાછુદીઠ અમુક રમ મુંડકા તરીકે આપવાનું ઠરાવવાથી અનેક પ્રકારની અડચણા ઉભી થશે, ખરી અગત્યની વખતે દરબાર કાઈ યાત્રાળુને રોકવા ધારશે તા રોકી શકશે, ચાત્રા કરવા જવાના પાસ કે ટીકીટ લેવાની અને સાચવવાની બહુ ચીવટ રાખવી પડશે, એ કાર્ય માં ખલેલ ન થવા દેવા માટે અને પાકી દેખરેખ રાખવા માટે દરબાર સીપાઈઓનુ મેાટુ' જીથ ડુંગર ઉપર રાખશે કે જે આપણને કાયમની ઉપાધિરૂપ થઇ પડશે. આવી અનેક અડચણ્ણાના સંભવ હાવાથી કાઇ મેાભા વાળા ગ્રહસ્થને અથવા પ્રમાણિક અમલદારને વચમાં રાખીને વાર્ષિક રકમ આપવાનું ઠરાવવું તે જ યાગ્ય છે. આ રકમ કારખાનાને માથે ન પડવા માટે એક મેટા પાયા ઉપર કુંડ કરવુ કે જેના વ્યાજમાંથી તે રકમ આપી શકાય. આ પ્રમાણેના વિચારને મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી પણ સમ્મત થયા હતા, તેથી એ વાત અમદાવાદના મુખ્ય વહીવટ કરનારા પ્રતિનિધિઓને ગળે ઉતારવા માટે અમદાવાદ જવા ભાવનગરના સંઘના આગેવાનાને મહારાજશ્રીએ પ્રેરણા કરી, જેથી સંવત ૧૯૪૦ ના માગશર માસમાં ભાવનગરથી દશ ગૃહસ્થા અમદાવાદ ગયા અને પૂર્વોકત વિચાર ત્યાંના ગૃહસ્થાના લક્ષમાં ઉતાર્યો. આ સમજીતીને પરિણામે પાલીતાણા દરબારને દરવરસે રૂા. ૧૫૦૦૦) આપવાનું સંવત ૧૯૪૨ માં પેાલીટીકલ એજટ સી. વાટસન "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ સાહેબના વચ્ચે પડવાથી ઠરાવવામાં આવ્યું. આ ઠરાવ ૪૦ વર્ષને માટે કરવામાં આવ્યો છે. મહારાજ શ્રી એવા દીર્ધદષ્ટિવાન અને ગંભીર હતા કે તેમણે નિર્ણય કરેલો વિચાર બહુધા ફેરવો પડતો નહતો. એમની ઉત્તમ સલાહને અનુસરીને ભાવનગરના સંઘે શ્રી સિદ્ધાચળ તીર્થના સંબંધના તેમજ બીજા પણ કેટલાએક કાર્યો કર્યા છે કે જેમાં કેઈપણ વખતે તેમને નાસીપાસ થવું પડ્યું નથી. મહારાજશ્રી એ મહાતીર્થના સંબંધના ખબર મેળવ્યા કરતા હતા અને રાજ્ય તરફથી, નેકરે તરફથી અને બીજા તરફથી થતી અડચણે દૂર કરાવવા ભાવનગરના સંઘને પ્રેર્યા કરતા હતા. તે સાથે તેમની દ્વારા અમદાવાદ અને મુંબઈના સંઘને પણ જાગૃત શખ્યા કરતા હતા. અમદાવાદથી ભાવનગર આવ્યા બાદ ભાવનગરના સંઘના આગેવાનોના દિલમાં બહુ વરસથી ભાવનગરમાં ઉપધાન વહેવાનું થયેલ ન હોવાથી તે કાર્યનો આરંભ કરવાની ઇચ્છા થઈ એટલે મહારાજશ્રીને વિનતિ કરીને એ કાર્યની શરૂઆત કરાવી. ઘણું શ્રાવક–ઉશ્રાવિકાઓ તે ક્રિયામાં દાખલ થયા. મુનિને સૂત્રો ભણવા માટે જેમ વેગ વહન કરવાની તીર્થકરની આજ્ઞા છે, તેમજ શ્રાવકેને દેવવંદનાદિ ક્રિયાના સૂત્રો ભણવા માટે ઉપધાન વહેવાની આજ્ઞા કરેલી છે. શ્રાવકને છ ઉપધાન (નવકાર, ઈરિયાવહી, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાયું, નમુથુનું ને લેગસ એ છ સૂત્રોના) વહેવા પડે છે. ઉપધાનની ક્રિયા બહુ કઠણ છે. ગૃહવાસ છેડીને નિરતર (ઠરાવેલા દિવસે પર્યત) આઠે પહોર ઉપાશ્રયમાં રહેવું પડે છે. ઘણું કરીને એકાંતરે ઉપવાસ કરીને એકાસણું (નવી) કરવું પડે છે. કવચિત્ આંબેલ પણ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ચાર ઉપધાનની પ્રારંભના સુખશાંતિએ સંપૂર્ણ થઈ મહાકિયા. એટલે તેની પૂર્ણાહુતિના સમય ઉપર માળ પહેરવાની ક્રિયા કરવામાં આવે છે તે પ્રસંગે એક મહાન ઉત્સવ કરવાને સંઘને વિચાર થયો. મેટા પાયા ઉપર ટીપ કરવામાં આવી. સમવસરણની રચના કરવાનો નિર્ણય થયે. વિશાળ મંડપની રચના કરવામાં આવી. મધ્ય ભાગે સમવસરણ રચ્યું. આ મંડપની શોભા એવી રમણિક અને મનહર થઈ હતી કે ભાવનગર શહેર વસ્યા પછી કોઈપણ વખતે તેવી શભા થઈ નહોતી, એમ જોનારાઓ કહેતા હતા. બહારગામ કંકોત્તરીઓ લખવામાં આવેલી હોવાથી પુષ્કળ માણસો એકઠું થયું. દરરોજ વૃદ્ધિ પામતી ભાવાળા વરઘોડાઓ ચડાવવામાં આવ્યા. જેનારાઓના સ્મરણમાંથી ખસે નહીં એવો અપૂર્વ મહોત્સવ થયે. દેરાસરજીમાં ઉપજ પણ પુષ્કળ થઈ. આ મહત્સવનો પ્રારંભ ફાગણ શુદિ ૧૧ શે અને પૂર્ણતા ચિત્રવદિ એકમે થઈ હતી. શ્રાવકભાઈઓએ દ્રવ્યની મૂચ્છ પણ સારી ઉતારી હતી. ઉપધાન વહેનારના દિલ પણ આવા મંડપમાં સમવસરણસમક્ષ માળ પહેરવાનું બનવાથી બહુ પ્રફુલ્લિત થયા હતા. આ રચનાને પ્રસંગે પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ વીશસ્થાનક તપ, પંચમી તપ અને ચતુર્થવ્રત વિગેરે સમવસરણની સાક્ષીએ ઉશ્ચય હતા. સંવત ૧૯૩૯ માં ટુંકમતિ જેઠમલજીએ બનાવેલ સમક્તિસાર નામને ભાષામય ગ્રંથ તેના ભક્તાએ ચેપડીના આકારે બહાર પાડ્યો. તે દષ્ટિએ પડતાં તેમાં દાખલ કરેલી કુયુક્તિઓ અનેક ભવ્ય જીના હદયમાં શંકા ઉત્પન્ન કરશે એમ લાગવાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ એનું ખંડન લખવાની મુનિરાજ શ્રી આત્મારામજીને વિનતિ કરી. તેમણે તરતજ હિંદુસ્તાની ભાષામાં તેનું ખંડન લખી મે કહ્યું, કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) એઓ બહુ ઉદ્યમી તેમજ અપ્રમાદી હતા અને આ વિષય તેમના મનમાં રમી રહેલે હતે. આ ખંડન ભાવનગર આવ્યા બાદ તેમાં કેટલાક વધારે કરવાની આવશ્યકતા જણાવાથી - હારાજશ્રીની પાસે ઢેઢકની સમતિસારની બુક સાવંત વાંચીને તેનું અક્ષરશ: ખંડન પૂર્વોક્ત ખંડનને આધાર લઈને ગુજરાતી ભાષામાં ફરીને સભા તરફથી તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ તે ખંડન મુનિરાજશ્રી આત્મારામજીને દષ્ટિગોચર કરવા માટે સભાના આગેવાનો અમદાવાદ ગયા અને મહારાજશ્રી આત્મારામજીએ સાદ્યત સાંભળીને પાસ કર્યા બાદ શ્રીજૈનધર્મપ્રસારક સભા તરફથી સંવત ૧૯૪૦ માં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. એ બુકનું નામ “સમક્તિ શલ્યાદ્ધાર” રાખવામાં આવ્યું. ત્યારબાદ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજીની સમ્મતિ લઈને સંવત ૧૪૧ ના ચૈત્ર માસથી “શ્રી જૈનધર્મપ્રકાશ” નામનું એક માસિક ચોપાનીયું સદરહ સભા તરફથી બહાર પાડવામાં આવ્યું, જે અદ્યાપિ પર્યત નિર્વિધનપણે બહાર પડ્યા કરે છે. સંવત ૧લ્હ૮ માં મહારાજશ્રી ભાવનગર પધાર્યા ત્યારથી સંવત ૧૯૪૪ સુધીમાં ઘણા જૈન ભાઈએ મહારાજશ્રીના ઉપદેશથી વૈરાગ્યદશા પામ્યા અને તેમના ઉપરાઉપર દીક્ષા મહે સો થયા, અઠ્ઠાઈ મહત્સવ પણ ઘણા થયા અને બીજા શુભ કાર્ય પણ ભાવનગરના સંઘ તરફથી વિશેષ થયા. તે સઘળાનું વર્ણન ચેકસ તિથિ વિગેરેની નેંધ ન હોવાથી અપૂર્ણ સ્થિતિમાં અમે અત્રે પ્રગટ કરેલું નથી. તેમજ સંવત ૧૯૩૮ ની અગાઉ પણ મહારાજશ્રીના નામથી દીક્ષા બીજે સ્થાનકે અપાયેલી છે અને મહારાજશ્રીએ દીક્ષા આપી તેમને વડી દીક્ષા બીજા મુનિરાજના નામની અપાયેલી છે, તે સર્વેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) વણ ન ચાક્કસ સ્થિતિમાં ઉપલબ્ધ ન થવાથી અપૂર્ણતામાં પ્રગટ કરવું ઠીક લાગ્યુ નથી જેથી આહ આપવામાં આવ્યું નથી. મહારાજશ્રીના એ શિષ્યા મુનિ કેવળવિજયજી તથા મુનિ ગભીરવિજયજીના દીક્ષા સમયની હકીકત પ્રસંગે પાત લખાણી છે. ત્યારપછી મુનિ ઉત્તમવિજયજી, ચતુરવિજયજી, હેમવિજયજી, ધર્મવિજયજી, નેમવિજયજી વિગેરે મહારાજશ્રીના શિષ્યા થયેલા છે તે સર્વેની એકંદર નેાટ ચરિત્રને અંતે આપેલી છે. સંવત ૧૯૪૪ ના માગશર માસમાં શ્રી અમદાવાદથી સિદ્ધાચળજી આવતાં છરી પાળતા સઘની સાથે ણિ શ્રી મૂળચંદજી ભાવનગર તરફ પધાર્યા. સંઘને વિચાર તે પરભા સિદ્ધાચળજી જવાના હતા, પરંતુ મુનિરાજ શ્રી વૃદ્ધિચદ્રજીને મળવાની ઉત્કંઠાથી અને તેએ શરીરની અશક્તિને લીધે પાલીતાણા સુધી આવી શકે તેમ ન હેાવાથી ગણુિજીએ ભાવનગર થઈને પાલીતાણે જવાનું ઠરાવ્યું. ભાવનગર નજદીક આવ્યાના ખબર મળતાં મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી સાધુસમુદાયસાથે સામા જવા નીકળ્યા. શહેરની બહાર વીઠલખાગ નામના ઉદ્યાનમાં સામસામા એકત્ર થયા એટલે એકબીજાને દૃષ્ટિવડે જોતાં જ પરસ્પર બહુ જ આન ંદિત થયા. પછી નિર્બંદ્ય સ્થાનકે ગણિજી બિરાજમાન થયા એટલે મુનિ વૃદ્ધિચંદ્રજી વિનયધર્મની પ્રાધાન્યતા દર્શાવવા માટે વંદન કરવા ઉભા થયા. અને પિરવારના સર્વ સાધુએ પણ તેમની પાછળ રહીને વંદન કરવા તત્પર થયા. મહારાજશ્રીનું મસ્તક ગણિજીના ચરણકમળમાં સ્પ કરતુ જોતાં સર્વ સંઘની ષ્ટિ મેષેન્મેષરહિત થઇ ગઈ. આવા મહંતપુરૂષોને પણ પરસ્પર આવા વિનય જાળવતાં દેખી સર્વે જૈન બંધુએના દિલમાં વિનયધર્મ ઉપર વિશેષ રૂચિ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ . (૫૧). થઈ. પ્રથમ વંદન સમાપ્ત થયું એટલે મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી આસન પર સ્થિત થયા, તે વખતે બાકીના સર્વે મુનિઓ તેમને વંદન કરવાને ઉપસ્થિત થયા. આ વંદનને સમયે સર્વ મુનિઓના મસ્તક ઉપર અને હસ્ત ઉપર પોતાના હસ્તકમળવડે સુકોમળ સ્પર્શ કરતી વખતે દરેક મુનિઓના દિલ બહુ જ વિસ્વર થતા હતા. આ પ્રમાણે ઉત્તરોત્તર વંદનક્રિયા સમાપ્ત થયા પછી ભાવનગરના સંઘે કરેલી સામૈયાની અપૂર્વ શેભા અને ગોઠવણને જોતાં જોતાં શ્રાવકસમુદાયની સાથે ગણિજીએ શહેરમાં પ્રવેશ કર્યો. સંઘે શહેરની બહાર ડેરા તંબુ નાંખીને પડાવ કર્યો, પરંતુ બંને ગુરૂભાઈ બહુ દિવસે મળેલા હોવાથી પરસ્પર વાર્તાલાપ કરવાની ઉત્કંઠા પૂરી કરવા સારૂ ગણિજી, મુનિવર્ગ સહિત મહારાજશ્રીની સાથે શહેરમાં મારવાડીના વંડાને નામે ઓળખાતા ઉપાશ્રયમાં ઉતર્યા. બે દિવસ સંઘ ભાવનગર રહ્યો ત્યાં સુધી ગણિજીએ પણ ભાવનગરમાં રહી અનેક બાબતોના ખુલાસા એકાંતમાં બેસીને પરસ્પર કર્યા. સંઘે મુકામ ઉપાડ્યો ત્યારે સંધની સાથે ગણિ શ્રી મૂળચંદજી પણ પરિવારસહિત ચાલ્યા. મહારાજશ્રીને સાથે જવા માટે ઉત્કંઠા થતી હતી પરંતુ શક્તિને અભાવે જઈ શકયા નહીં. ગણિજીએ સંઘસહિત તીર્થાધિરાજને ભેટી પોતાના સમુદાય સાથે સંવત ૧૯૪૪નું ચોમાસું પાલીતાણે કર્યું. સંઘ અમદાવાદ ગયા. સંવત ૧૯૪૪ ના ચેમાસામાં પાલીતાણે ગણિજીના શિષ્ય મુનિ દેવવિજયજી, જેઓ વાદવિવાદમાં બહુ વિચક્ષણ હતા અને બુદ્ધિ તીક્ષણ હોવાથી શાસ્ત્રાભ્યાસ પણ સારે કર્યો હતે તેઓ આ માસમાં કાળધર્મ પામ્યા. એઓ પ્રતાપી નીવડે એવા હતા તેથી તેમના પંચત્વના સમાચાર સાંભળીને મહારાજશ્રી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ( પર ) દિલગીર થયા. એમની અંત સમયની ઉજવળ પરિણતિ અને સમાધિ બહુ પ્રશંસનીય હતી. નિરંતર પાંચ-છ દ્રવ્ય જ વાપરતા. શરીરમાં વ્યાધિના સદ્દભાવને પ્રસંગે પણ તેમણે દઢતા તજી નહતી. એને દાખલે બીજાઓએ જરૂર લક્ષમાં લેવા જેવે છે. આ માસું સંપૂર્ણ થયું એવામાં ગણિજીને શરીરે રક્તવાતને વ્યાધિ ઉછળી આવ્યું. અનેક પ્રકારના પ્રયોગથી પણ તે વ્યાધિ ઉપશાંત થયે નહીં. દિવસાનદિવસ શરીર અશક્ત થતું ગયું. પગના તળીયામાં એ વ્યાધિએ વિશેષ અસર કરી જેથી ગમનક્રિયા બીલકુલ બંધ થઈ પડી. વ્યાધિનું જોર ભાગશર માસમાં એકદમ વધી ગયું. મહારાજશ્રી નિરંતર ખબર મેળવ્યા કરતા, પણ વ્યાધિ ઉપશમ્યાના ખબરને બદલે વૃદ્ધિ પામવાના ખબર સાંભળી ઉદ્વિગ્ન રહેતા હતા. પોતાની ચાલવાની શક્તિ ન હોવાથી પાલીતાણે જઈ શકે તેમ નહોતું, તેથી તેમજ પાલીતાણામાં વૈદ્ય ડાક્તરની જોગવાઈ પૂરી ન હોવાથી ગણિજીને ભાવનગર લાવવાનો વિચાર કરી ભાવનગરથી શ્રાવકે તેડવા ગયા. બીજી કઈ રીતે લાવી શકાય તેવું ન હવાથી ખ્યાનાની ગોઠવણ કરી અને બની શકે તેટલી સગવડ કરીને કલામણા ન પહોંચે તેવી રીતે ભાવનગર લઈ આવ્યા. મહારાજશ્રી તેઓ સાહેબની વૈયાવચ્ચમાં અખંડપણે તત્પર રહ્યા. અનેક પ્રકારના ઉપચાર કર્યા પણ કઈ રીતે શાંતિ ન થઈ. વ્યાધિ વધતો ગયો. બહાસમાધિ અને અંતરસમાધિ ઉપજાવવા માટે યોગ્ય ઉપચારો કરવામાં ખામી ન રાખી, પણ આયુષ્યસ્થિતિ પરિપૂર્ણ થયેલ હોવાથી બાહસમાધિ થઈ. શકી. નહીં. અંતરસમાધિ તે પોતે પણ રાખી શકે. એવા હતા, તેમાં વળી આવા પ્રબળ સહાયક મળ્યા એટલે સંપૂર્ણ સમાધિપણે સંવત ૧૯૪૫ ના માગશર વદ છઠું સર્વ મુનિમંડળની સમક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩ ) ગુરૂમહારાજના સ્વર્ગવાસ પછી સાત વર્ષે સૈાના શેયુક્ત હૃદયને જોતાં જોતાં કાળધર્મ પામ્યા. સંધ સર્વે બહુ દિલગીર થયા. બહુ વર્ષે ભાગ્યયેાગે ભક્તિ કરવાના અવસર મળેલે તેમાં આવું ખેદકારક પરિણામ આવવાથી સૈાના હૃદય ખિન્ન થયા. આ વખતે મુનિરાજના ૨૨ઠાણા એકત્ર થયા હતા. મુનિ વેરસાગરજી પણ ખાસ ણિ મહારાજના વ્યાધિના ખબર સાંભળીને ઉદેપુરથી આવ્યા હતા. ગણિજી ઉપર તેમના ભક્તિભાવ સારા હતા. આખા સઘાડામાં ગણિજી સર્વોત્કૃષ્ટ હાવાથી તેમના દેહને શ્મશાનમાં લઇ ન જતાં દાદાસાહેબની વાડીમાં અગ્નિસંસ્કારની ક્રિયા કરવામાં આવી. નિર્વાણમહાત્સવ ભાવનગરના સ ંઘે બહુ ઉત્તમ પ્રકારે કર્યો. મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજીની ગણિજી ઉપર અપ્રતિમ ભક્તિ હાવાથી તેમના વિરહે તેમની પાદુકાના દનનેા પણુ લાભ મળી શકે તેા ઠીક એમ ભાવનગરના સંઘને તે સાહેબે સૂચવ્યુ, જેથી ભાવનગરના સઘે અગ્નિસ’સ્કારને સ્થાનકે આરસપહાણની દેરી કરાવી અને તેમાં ગણિજીના પગલા સ્થાપન કર્યા. એ સંબંધના સકા માં ભાવનગરના શ્રી સથે સારા ખર્ચ કર્યો. ગણિજીના કાળધર્મ પામવાથી આખા સઘાડામાં વડીદીક્ષા આપનાર અને ચાગ વહેવરાવનાર કેાઈ રહ્યું નહીં. નવદીક્ષિત સાધુ-સાધ્વીને વડીદીક્ષા છ મહિનાની અંદર આપવી જોઇએ, તેને બદલે વરસ-ખએ વરસ થઇ ગયા તેથી બહુ અગવડ પડવા લાગી. કોઇ રીતે એ સંબંધી માર્ગ નીકળી શકા નહીં. છેવટે મુનિ ગંભીરવિજયજી ( પેાતાના શિષ્ય ) ને અને મુનિ વિનયવિજયજી (મુનિરાજશ્રી નિત્યવિજયજીના શિષ્ય) ને અમદાવાદ મેટા યાગ વહેવા માકલ્યા. આ સંબંધમાં ખીજા કાઇક મુનિના દિલમાં અપ્રીતિભાવ ઉત્પન્ન થયા. મુનિ ઝવેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૫૪ ) સાગરજીએ પણ કાંઈક ખટપટ કરી જેથી કેટલાએક મુનિએ મહારાજજીથી વિમુખ થઇ જુદા પડ્યા. આ કારણથી મહારાજશ્રીના દિલમાં બહુ ખેદ થયા અને મન ઉદાસ રહેવા લાગ્યું. એ સમાચાર સાંભળીને શ્રી અમદાવાદથી ત્યાંના આગેવાન શ્રાવકા મહારાજજીને તેડી જવા ભાવનગર આવ્યા. મહારાજજી ચાલી શકે એમ ન હેાવાથી સાથે મ્યાના લેતા આવ્યા. મહારાજજીને અનેક પ્રકારે વિનતિ કરી, પરંતુ મહારાજજીનુ દિલ કઇ રીતે મ્યાનામાં બેસીને અમદાવાદ જવાનું થયું નહીં. છેવટ આઠ દિવસ રોકાઇને આવેલા શ્રાવકા પાછા અમ દાવાદ ગયા. સંવત ૧૯૪૬ માં મહારાજજીના ઉપદેશથી ઘણા શુભ કાર્યો થયા, જેમાં ભાવનગરના સંઘે દ્રવ્યને વ્યય પણ પુષ્કળ કર્યાં. ૧ કાર્તિક માસમાં પાવાપુરીની રચનાના ઉત્સવ થયા. ૨ માગશર માસમાં અને વૈશાખ માસમાં ત્રણુ દીક્ષામહાત્સવ થયા જેમાં ત્રણ શ્રાવકાએ દીક્ષા ગ્રહણ કરી. ૩ શ્રાવણ વદ એકમે શ્રી ગાડીપાર્શ્વનાથજીના દેરાની પાછળ બંધાવેલા નવા દેરાસરજીમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયકજી તરીકે શ્રી શ્રેયાંસનાથજીને બિરાજમાન કર્યો. આ પ્રસંગે મહેાત્સવ બહુ શ્રેષ્ઠ થયા અને દેરાસરજીમાં ઉપજ પણ સારી થઈ. ૪ કાર્તિક માસમાં રાગેાપદ્રવ શાંતિનિમિત્તે શાંતિસ્નાત્ર અને શ્રાવણ માસમાં પ્રતિષ્ઠાના મહેાત્સવ ઉપર અષ્ટોત્તરીસ્નાત્ર ભણાવવામાં આવ્યું. ૫ આશ્વિન માસમાં શા. આણંદજી પુરૂશાત્તમ તરફથી ઉજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) મણાને મહોત્સવ ઉત્તમ પ્રકારે કરવામાં આવ્યું. તે પ્રસંગે સમવસરણની રચના એક સુશોભિત મંડપના મધ્યમાં કરવામાં આવી હતી. છોડ તેના પિતાના તથા બીજાઓના મળીને ૯૫ થયા હતા. દેશાવરથી માણસે પણ ઠીક આવ્યું હતું. દ્રવ્ય વ્યય સારી રીતે થયો હતે. - ૬ દાદાસાહેબની વાડીમાં એક સુશોભિત, યાત્રાસ્થાનસદશ જિનાલય બંધાય તે ઠીક એવી મહારાજજીની અભિલાષા હતી, તેને અનુસરીને શ્રાવણ વદિ ૬ કે ત્યાં એક દેરાસરજી બાંધવા માટે સંઘ તરફથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બાબતને આદેશ વેરા જસરાજ સુરચંદ તથા ઝવેરચંદ સુરચંદને આપવામાં આવ્યો હતો. તે પ્રસંગે ખાતની અંદર સંઘ તરફથી પુષ્કળ દ્રવ્ય નાખવામાં આવ્યું. | મુનિ ગંભીરવિજયજી તથા મુનિ વિનયવિજયજી શ્રી ભગવતીજીના પેગ વહેવા અમદાવાદ ગયા હતા, તેમને સંવત ૧૯૪૭ ના જેઠ વદિ ૧ મે શ્રી વીસનગરમાં પંન્યાસ પદવી આપવામાં આવી એવા ખબર મળ્યા. એ જ વર્ષમાં ભાદ્રપદ માસમાં મુનિરાજશ્રી નિત્યવિજયજી શ્રી ખંભાતમાં કાળધર્મ પામ્યા. આ ખબર સાંભળી મહારાજશ્રી બહું દિલગીર થયા, કારણ કે એઓ પણ એક પ્રતાપી ગુરૂભાઈ હતા. ઉપદેશામૃતવડે અનેક જીને પાવન કરવાની શક્તિ ધરાવનારા હતા. એમને નિર્વાણમહોત્સવ ખંભાતના સંઘે બહુ સારી રીતે કર્યો. ગણિજીના શિષ્ય મુનિ દાનવિજયજી જેઓ વ્યાકરણ તથા ન્યાયાદિ શાસ્ત્રમાં બહુ પ્રવીણ હતા, એઓને શરીરે વ્યાધિ ઉત્પન્ન થવાથી તેઓ સંવત ૧૯૪૬ માં ભાવનગર આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) મહારાજશ્રીએ તેમની ઔષધ તથા પથ્યાદિવડે સારી રીતે સંભાળ લીધી જેથી તેમની પ્રકૃતિ સુધરતી ચાલી. વ્યાધિ વિગેરે પ્રસગે શિષ્યાની સારસભાળ લેવાની મહારાજશ્રી એટલી અધી ચીવટ ધરાવતા કે કાઇ શિષ્યનું મન કર્દિ પણ ખેદ પામતું નહી; ઉલટું ચારિત્રધર્મ માં દૃઢ થતું. અન્યગચ્છી કોઈ ગ્લાન સાધુ આવેલા હાય તા તેની સારસંભાળ લેવામાં પણ મહારાજશ્રી કચાશ રાખતા નહીં. આ ગુણ તેમનામાં અહુ જ પ્રશસનીય હતા. મુનિ દાનવિજયજીને આરામ થવાથી એક દિવસ તેમણે મહારાજશ્રીને નિવેદન કર્યું કે- આધુનિક સમયમાં મુનિએ વિદ્યાભ્યાસ બહુ જ એ કરે છે. પૂર્વાચાર્યાએ પૂર્ણ પ્રયાસ કરીને રચેલા વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર અને ન્યાય વિગેરૈના જૈન ગ્રંથા જ્યાં ત્યાં ખાંધ્યા પડયા છે, કેાઈ પણ શ્રાવક તેના લાભ લેતા નથી. શાસ્ત્રીઓના પગારના ખર્ચ જુદા જુદા ગામે ચાર્તુમાસમાં શાસ્ત્રીઓ રાખીને પુષ્કળ કરે છે, પરંતુ તેથી સંગીન લાભ થતા નથી; કારણ કે ચાતુમાસ પૂરું થાય છે કે પાછા શાસ્ત્રીને રજા આપે છે અને પોતે વિહાર કરી જાય છે, જેથી ચાર મહિનામાં કરેલા અભ્યાસ થોડા વખતમાં વિસ્તૃત થઈ જાય છે. માટે એવી પાકે પાયે ગાઢવણુ થવી જોઈએ કે જેથી બુદ્ધિશાળી મુનિઓ અવિચ્છિન્નપણે અભ્યાસ કરે અને તેનું સંગીન ફળ પ્રાપ્ત થાય. મારા વિચાર પ્રમાણે શ્રી સિદ્ધાચળજી તીર્થની તળેટીમાં પાલીતાણા શહેરમાં એક જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવે અને એક વિદ્વાન શાસ્ત્રી મોટા પગારથી રાખવામાં આવે તે તેથી ઘણેા લાભ થાય, કારણકે પાલીતાણા મધ્યબિંદુ જેવું શહેર છે. યાત્રાનિમિત્તે દરેક મુનિરાજને ત્યાં આવવાના સભવ છે અને યાત્રાળુ સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સંખ્યામાં કાયમ ત્યાં હાય છે તેથી મુનિના નિવાહ પણ સારી આ બધી હકીક્ત મહારાજશ્રીના "" રીતે થવા સંભવ છે. ધ્યાનમાં ઉતરી. મહારાજશ્રીએ પણ કહ્યું કે- પરિપૂર્ણ અભ્યાસ વિના ખરા તત્ત્વાતત્ત્વની સમજ પડતી નથી તેથી પ્રાણી ભૂલમાં ભસ્યા કરે છે. હૃદયરૂપ મંદિરમાં જ્ઞાન દ્વીપકતુલ્ય છે, અંત શ્રુને ઉઘાડનાર છે, ધર્મરૂપ કલ્પવૃક્ષને સિંચન કરવામાં મેઘતુલ્ય છે, ઉત્કૃષ્ટ નિધાન છે; તેમજ મુક્તિપુરીના રસ્તા, સ્વર્ગની નિસરણી, અમૃતના ઝા, સુખના સમુદ્ર, આનંદની પિરસીમા, અંધની લાકડી, વાંચ્છિત પૂરવામાં કલ્પવૃક્ષ, પુન્યનેા પ્રાગ્ભાર, વ્હેમને વિદ્યારનાર, કુમુદ્ધિને ટાળનાર, સુબુદ્ધિને વધારનાર અને વિવેકના ઉદય કરનાર છે. સદ્ગુણના ભંડાર અને નીતિના નમુના છે. જ્ઞાનવિના પ્રાણી મનુષ્ય છતાં પશુ સમાન છે. ધર્મ શાસ્ત્રનુ વિશેષ જ્ઞાન મેળવવા માટે પ્રારંભમાં વ્યાકરણાદિ શાસ્ત્રોના અભ્યાસની બહુ જરૂર છે. મારા વિચાર પણ પાલીતાણામાં એક પાઠશાળા સ્થપાય તેા ઠીક એમ છે, પરંતુ તેમાં ખર્ચ વિશેષ રાખવા જોઇએ. શાસ્રી સુમારે રૂ ૧૦૦)ના પગારવાળા રાખવા, તે ઉંચા અભ્યાસી જોઇએ, માટે એવા કેાઈ ઉદાર ગૃહસ્થના સંચાગ થઇ જાય તે ધારણા પાર પડે. હાલમાં દ્રવ્યના ખર્ચ કરનારા તા ઘણા છે, પરંતુ પેાતાનુ નામ કાયમ રાખવાની મિથ્યા લાલચવડે જે કાની અધુના મહુ આવશ્યકતા ન હેાય એવા કાર્ય માં ખર્ચ કરે છે અથવા તે લેાકેા જે કાર્ય માં ખર્ચ કરેલા દેખીને તાત્કાલિક પ્રશ ંસા કરે એવા કાર્ય માં એકબી જાની સ્પર્ધાને લીધે ખર્ચ કરે છે; પરંતુ જ્ઞાનાભ્યાસ કરાવવા જેવા પરિણામે અતિશય હિતકારક કાર્યમાં ખર્ચ કરનાર કવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૫૮ ) ચિત જ મળી આવે છે. તો પણ એ સંબંધમાં ચીવટ રાખવામાં આવશે તો ધારણું પાર પડશે ખરી.” ઉત્તમ પુરૂષની શુભ ઈચ્છાને પાર પડતાં વિલંબ લાગતો નથી. અહીં મહારાજશ્રીને ઈચ્છા થઈ એટલે જાણે દેવે પ્રેરણા કરીને જ મોકલ્યા હાય નહીં એમ મુર્શિદાબાદનિવાસી બાબુસાહેબ બુદ્ધસિંહજી તે વખતમાં મહારાજશ્રીને વાંચવા માટે ભાવનગર આવ્યા. મુનિ દાનવિજયજીએ પ્રસંગ કાઢીને પૂર્વોક્ત ઉપદેશ કર્યો. તેની અસર થવા લાગી, એટલે મહારાજશ્રીએ તેની ઉપર પોતાની વાણીવડે ઉપદેશામૃત સીંચ્યું. બાબુસાહેબ કબુલ થયા કે “આપ ફરમાવે તે કાર્યમાં કહે તેટલો ખર્ચ કરવા તૈયાર છું. દ્રવ્ય તે પરિણામે મારૂં નથી, જેટલું મારે હાથે શુભ નિમિત્તમાં ખરચાશે એટલું જ મારૂં છે.” છેવટે એમ નિર્ણય છે કે ત્રણ વર્ષ સુધી દરમાસે રૂ. ૧૦૦) બાબુસાહેબ આપે. રૂ. ૧૫) વેરા જસરાજ સુરચંદ આપે અને રૂ. ૧૫) શા આણંદજી પુરૂષોત્તમ આપે. એકંદર રૂ. ૧૩૦) ના માસિક આવકના પ્રમાણમાં ખર્ચ રાખીને શ્રી પાલીતાણામાં જૈન સંસ્કૃત પાઠશાળાનું સ્થાપન કરવું. બાબુસાહેબ આ વાતને નિર્ણયકારક ઠરાવ થયા પછી સ્વદેશ તરફ રવાને થઈ ગયા. ખર્ચ કરવાને માટે આવકને તે નિર્ણય થયે એટલે શાસ્ત્રીની તજવીજ શરૂ કરવામાં આવી. થોડા વખતમાં કેકદેશીય શાસ્ત્રી દીનકરરાવને રાખવાનું નક્કી થયું. મુનિ દાનવિજયજી, મહારાજજીની આજ્ઞા લઈને પાલીતાણે પધાર્યા અને સંવત ૧૪૮ ના ભાદ્રપદ શુદિ ૬ કે બહુ ધામધુમ સાથે શ્રી પાલીતાણામાં મુનિ દાનવિજયજીની દેખરેખ નીચે જૈન સંસ્કૃત પાઠશાળાનું સ્થાપન કરવામાં આવ્યું. સાધુઓ તથા શ્રાવકોએ અભ્યાસ શરૂ કર્યો. ચાતુર્માસ ઉતર્યો બહારગામથી પણ મુનિઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) આવવા લાગ્યા. માત્ર જૈન વ્યાકરણાદિના જ અભ્યાસ કરાવવાનું ઠરાવવામાં આવ્યું. અભ્યાસ નિપરદિન સારી રીતે થવા લાગ્યા. પાછળથી અભ્યાસ કરનાર તથા કરાવનારની અવ્યવસ્થિત સ્થિતિને લીધે કામ અવ્યવસ્થિત ચાલ્યુ, તે પણુ ખીજ રાપાયાં છે તેા હાલ ધીમું ધીમું પણ કામ ચાલે છે. સંવત ૧૯૪૮ ના ભાદ્રપદ માસમાં મહારાજશ્રીને પૂર્વોક્ત વ્યાધિ ઉપરાંત છાતીના દુખાવાના વ્યાધિ શરૂ થયા. શરૂ થતાં જ તેણે જોર કર્યું. શ્રાવકા અને સાધુઓના દિલ એકદમ ગભરાયા. આવા મહાપુરૂષના દર્શનના કાયમને માટે વિરહ થવાની શંકા પડવા લાગી. આ પ્રસંગે મહારાજશ્રીના ભક્તિવાન શ્રાવકેાએ મહારાજશ્રીના ફોટોગ્રાફ્ પડાવવા માટે વિનંતિ કરી. પ્રથમ પણ આ વિષયમાં વાતચીત થયેલી હતી. મહારાજશ્રી તદ્દન નિરભિમાની હાવાથી એ વાતના સ્વીકાર કરતા નહાતા. એઓ કહેતા કે ‘· પૂર્વના મહાન પુરૂષા પાસે આપણે કાણ માત્ર ! આપણી છબી તરીકે કાયમ સ્થિતિ રહેવી જોઇએ એવા આપણામાં શું અપ્રતિમ ગુણા છે ? માણસે અભિમાનના આવેશને લીધે પેાતાને વિષે ગુણીપણાની સંભાવના કરે છે, પર ંતુ યથાર્થ ગુણની પ્રાપ્તિ બહુ દૂર છે. ' આવી અનેક વાતોથી ફાટાગ્રાફ પડાવવાના વિચાર અળસાવી દેતા હતા, પરંતુ આ વખત તો ભક્તિભાવવાળા શ્રાવકેાએ પ્રખળ ઇચ્છા જણાવી અને ફાટાગ્રાફના સાધના વગરકો તૈયાર કરી સામા ખડા કર્યો. મહારાજશ્રીએ આ વખતે દાક્ષિણ્યતા નહીં તજવાથી ફાટાગ્રાફ્ પડાવવાનુ સ્વીકાર્યું' અને તરત જ ફાટાગ્રા લેવામાં આવ્યેા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પેાતા તરફથી સામટી નક્લા તૈયાર કરાવી, જેથી તેમના ભક્તજના અત્યારે પણ તે સાહેબના દનના લાભ મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ફેટેગ્રાફની યાદગીરી કરતાં વિશેષ યાદગીરી રહે એવું જું કાર્ય ત્યારપછી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના કાર્યકર્તાએના લક્ષમાં આવ્યું. તે કાર્ય મહારાજશ્રીનું જન્મચરિત્ર લખી કાઢીને છપાવી બહાર પાડવું તે હતું, પરંતુ આ કાર્ય બહુ મુશ્કેલ હતું; કેમકે અદ્યાપિ સુધી કાંઈ લેખ એ સંબંધમાં લખાયેલ નહતો. એટલે જન્મસમયથી માંડીને સર્વ હકીક્ત ખુદ મહારાજશ્રીને પૂછીને જ જાણવાની જરૂર રહી. મહારાજશ્રીને પૂછવામાં મુખ્ય બે અડચણે હતી. એક તો મહારાજશ્રીની વાત કરવાની શક્તિ ઓછી થઈ હતી–વધારે બોલી શક્તા નહતા અને બીજું મહારાજશ્રીને વિચાર એ સંબંધમાં પોતાનું ચરિત્ર બહાર પાડવાની જરૂર નથી એ હતો. પ્રારંભમાં સહજ સ્વભાવે માત્ર જાણવાની જિજ્ઞાસા દર્શાવીને વ્યતીત હકીકત ધીમે ધીમે પૂછવા માંડી, પરંતુ વધારે દિવસ એમ ચાલવાથી પૂછવાનો આશય મહારાજના સમાજવામાં આવી ગયે, એટલે વધારે વાત કરવાની ઈચ્છા મેળી પડી. તે સાથે શરીરશતિ પણ વ્યાધિની પ્રબળતાથી મંદ પડવા લાગી, તેથી આ ચરિત્રમાં હકીકત સંબંધી જે કાંઈ અપૂર્ણતા જણાય તેનું મૂળ કારણ ઉપર કહ્યું તે સમજવું. કેટલાએક મનુષ્ય દરેક પ્રકારે પોતાની ખ્યાતિ થાય એમ ઈચ્છે છે અને તેને માટે અતિશયોક્તિ ભરેલાં ચરિત્રો પણ લખાવે છે, પરંતુ મહારાજશ્રીની નિરભિમાન વૃત્તિ તે કઈ અપૂર્વ હતી, જેને કેટલાએક ચિતાર ઉપર કહેલા બંને કારણથી સમજી શકાશે. મહારાજશ્રીનું શરીર જેમ જેમ નરમ થતું ચાલ્યું તેમ તેમ ઉપગની જાગૃતિ વધતી ચાલી. મૂળથી અનુભવજ્ઞાન મેળવવા ઉપર અને અધ્યાત્મ સ્વરૂપની વિચારણા ઉપર લક્ષ વધારે હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) તેના ઉપયાગ આ વખતે થવા લાગ્યા. વ્યાધિના ખળવતપણામાં પણ આત્માને બળવાન કરીને અરે ! શબ્દના ઉચ્ચારમાત્ર ન કરતાં કાયમ “ અરિહંત, સિદ્ધ, સાહુ ” એ શબ્દના ધ્વનિ જ ચાલી રહેતો. પાસે રહેનારા શ્રાવકોને પણ એ જ શબ્દોના ઉચ્ચાર કરવા પોતે સૂચવ્યું હતું. 9 સંવત ૧૯૪૯ ના માગશર માસમાં મહારાજશ્રીના ઉપદેશથી વેારા જસરાજ સરચદે ઉજમણાના મહેાત્સવ કર્યો. તે મહેાત્સવને માટે એક સુશેાભિત મડપની રચના કરી હતી અને મધ્યમાં શ્રી અષ્ટાપદ તીની રચના કરીને ૨૪ જિનમિષ પધરાવ્યા હતા. છેાડ તેમના પેાતાના તથા મીજાના મળીને ૫૫ થયા હતા. એચ્છવ સારા વર્તો હતો. સદરહુ મંડપમાં ઘણા શ્રાવકાએ વ્રત તપાદિ ઉચ્ચર્યો હતા. સદરહુ મહેાત્સવ પૂર્ણ થયા બાદ મહારાજશ્રીના ઉપદેશની અસરને ચેાગે શા. આણુદજી પુરૂષાત્તમે શ્રી સિદ્ધાચળજીના છરી પાળતો સંઘ કાઢચો. મહારાજશ્રી પેતે સાથે જઇ શકે એમ ન હેાવાથી ખીજા સાધુ-સાધ્વીઓને સાથે મેાકલ્યા. સંધની શાભા સારી આવી. પાલીતાણે 'જઇને તેમણે એક દેરીમાં પ્રતિષ્ઠા કરી. પૂર્વે જણાવી ગયા છીએ તે પ્રમાણે મુનિ ગંભીરવિજયજીને અને મુનિ વિનયવિજયજીને પન્યાસ પદવી મળી હતી, તેથી હવે વડીદીક્ષા વિનાના લાંબી મુદ્દતના નવદીક્ષિત મુનિ એની અડચણ દૂર કરવા સારૂ ચેાગ વહેવરાવવા માટે ભાવનગર આવવા પન્યાસ ગંભીરવિજયજીને લખ્યુ. તે પણ વકીલ મગનલાલ સરૂપચંદના સંઘમાં અમદાવાદથી પાલીતાણે થઇને પોષ વદ ૬ ૪ ભાવનગર આવ્યા. ત્યારપછી તરતજ ચેાગ વહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) વરાવવાનું શરૂ કરવામાં આવ્યું. સાધુના ઠાણું ૧૨ અને સાધ્વીના ઠાણું ૧૧ એગમાં પિઠા. માહ વદિ ૪ થે ચાર સાધુ ને આઠ સાધ્વીને મુનિરાજશ્રા વૃદ્ધિચંદજીની દષ્ટિતળે વડી દીક્ષા આપવામાં આવી. ભાવનગર શહેરમાં આ ક્રિયા પહેલવહેલી જ થતી હોવાથી શ્રાવકવર્ગના દિલમાં બહુ ઉત્સાહ આવ્યો હતો, તેથી આ પ્રસંગે ખર્ચ પણ સારો કરવામાં આવ્યો. મહારાજશ્રીએ જન્મ તો પંજાબ દેશમાં ધારણ કર્યો, પરંતુ ત્યાં તે દીક્ષા બાદ માત્ર ત્રણ વર્ષ જ રહ્યા. સંવત ૧૯૧૧ માં ગુજરાત દેશમાં આવ્યા, ત્યારપછી પાછા પંજાબમાં પધાર્યા જ નથી તેથી જાણે કાઠિયાવાડના હિતને માટે જ જન્મ ધારણ કર્યો હોય એમ જણાય છે. ગુજરાતમાં આવ્યાબાદ ૩૮ માસા ક્યો તેમાં અરધો અરધ ચોમાસા ભાવનગરમાં કર્યો છે, તેથી ગુજરાતમાં પધાર્યા તે પણું જાણે ભાવનગરના હિતને માટે જ પધાર્યો હોય એવું જણાય છે. ભાવનગરના સંઘ ઉપર ઉપકાર કરવામાં બાકી રાખી નથી. અનેક શુભ કાર્યો ખાસ ભાવનગરમાં કરાવ્યા એટલું જ નહીં પણ અનેક ગામના છણે દ્ધારની, નવા દેરાસરની, ઉપાશ્રયેાની અથવા બીજા શુભ નિમિત્તની ટીપ વિગેરેમાં પણ ભાવનગરના શ્રાવકવર્ગ પાસે પુષ્કળ દ્રવ્યને વ્યય કરાવીને વિનાશી લક્ષ્મીની સફળતા કરાવી છે. ઉપદેશામૃતવડે નિરંતર માનસિક વ્યાધિઓને નિવારતા રહ્યા છે. પોતાની દીર્ધદષ્ટિવડે ભૂલ થવા દીધી નથી, પાપકાર્યથી વિરમાવ્યા છે, એગ્ય અને આત્મસ્વરૂપ સમજાવવાનું પણ બાકીમાં રાખ્યું નથી. આવા અનેક ઉપકારનું સ્મરણ થવાથી ભાવનગરના સંઘના મનમાં એમ આવ્યું કે આપણે એવું કે પ્રઢ કાર્ય કરવું જોઈએ કે જેથી નિરંતર ઉપકાર થયા કરે અને તે કાર્યની સાથે મહારાજશ્રીનું નામ જોડી દેવું જેથી તેમના ઉપકારના પણ કાંઈક અનૃણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) થઈએ. આ વિચાર સારી પેઠે ચર્ચાતાં સૌના દિલમાં બહુ સતેજ લાગણી થઈ એટલે ચૈતર વદિ ૧ મે શ્રી સંઘને એક મેળાવડા કરવામાં આવ્યું. તે પ્રસંગે અનેક વક્તાઓએ મહારાજશ્રીના પારાવાર ઉપકારનું પિતાની વાણીના ઉગારવડે સ્મરણ કરાવ્યું. તે વખતે સર્વના એક મતથી એમ ઠરાવવામાં આવ્યું કે “ સારા પાયા ઉપર એક જેનવિદ્યાશાળા સ્થાપવી અને તેની સાથે મહારાજશ્રીનું નામ જોડી દેવું. ” આવો નિર્ણય થતાં તે કાર્ય કાયમ નભવા માટે તેનો ખર્ચ વ્યાજથી ચાલે એવી એક રકમ એકત્ર કરવાની જરૂરીઆત જણાવ્યું અને તેને માટે સૌ પોતપોતાની ઇચ્છાથી જે રકમ આપે તે સ્વીકારવી એમ ઠર્યું. આ વખતે મહારાજશ્રી પ્રત્યેની લાગણી પ્રત્યક્ષપણે તરી આવી. માત્ર એક કલાકની અંદર પોતપોતાની ઈચ્છાપૂર્વક રકમ નોંધાતાં પાંચ હજાર રૂપીઆ થયા. એ સંબંધી વ્યવસ્થા કરવાનો કેટલે એક વિચાર કર્યા બાદ સંઘ વિસર્જન કરવામાં આવ્યું. મહારાજશ્રીના શરીરે વ્યાધિ દિનપરદિન વધતે જાતે હતો. હાલમાં તે બીજા વ્યાધિઓ ઉપરાંત સજાના વ્યાધિઓ એટલું બધું જોર કર્યું હતું કે પિતાની મેળે ઉઠાતું પણ નહીં; સુવાનું તો બીલકુલ બંધ જ હતું. આમ છતાં પણ સમતામાં વૃદ્ધિ જ થતી હતી. ભાવનગરના સંઘ તરફથી ઔષધ ઉપચાર કરવામાં કોઈ પ્રકારની કચાશ રહેતી નહોતી. દેશ–પરદેશથી વૈદ્યને તેડાવ્યા, વ્યાધિ આગળ વધતું અટકવા માટે જે જે પ્રયત્ન કરવા ઘટે તે કર્યા, દ્રવ્યના સંબંધમાં પણ શ્રીસંઘે સારી રીતે ઉદારતા વાપરી, પંજાબથી આવેલ સુખદયાળ નામના વધે, વડેદરાથી આવેલા ચુનીલાલ વૈધે અને ભાવનગરના દરબારી ડાક્તર શિવનાથે પ્રયાસ કરવામાં ખામી રાખી નહીં પરંતુ વ્યાધિની પ્રબળતા અને કર્મ પરિણામ રાજાનું પ્રતિકૂળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પણું' ત્યાં કશું કામ આવ્યું નહી. સભામાં કરેલા વિચાર મહારાજશ્રીની જ અમલમાં મૂકી દેવા એમ . દિવસે માટી ધામધુમ સાથે વūાડા ચડાવીને ચતુર્વિધ સંઘની સમક્ષ મુનિ વૃદ્ધિચંદજી જૈનશાળાનું સ્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે મેળાવડા ઘણે! સારા થયા હતા. મહારાજશ્રી આ હકીકત સાંભળીને બહુ પ્રસન્ન થયા, કારણ કે પ્રારંભથી જ મહારાજશ્રીને જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ થવાના ઉપાય ચેાજવાની ખંત હતી. સદરહુ જૈનશાળા માટે એક સારા માસ્તરની ગાઠવણુ કરવામાં આવી અને જૈન બાળકા બહુ મેટી સંખ્યામાં અભ્યાસ કરવા લાગ્યા. જેથી ચેતર વિક્રે ૧ ની અમૃતષ્ટિની હાજરીમાં અને વંશાખ શુદિ૩ ને આ પ્રસંગને વખતે મુનિરાજશ્રી મેાહનલાલજી, મહારાજજીને સાતા પૂછવા આવેલા તે પણ ભાવનગર હતા. મહારાજશ્રીને માંદગી વૃદ્ધિ પામી ત્યારપછી અનેક મુનિઓ, સાધ્વીએ અને અનેક ગામાના શ્રાવક ભાઈએ મહારાજશ્રીને સાતા પૂછવા આવતા હતા. છેવટના વખતે સાધુસાધ્વીના ઠાણા ૫૦ એકત્ર થયેલાં હતા. પેાતાની જીંદગીમાં કરવાનુ છેલ્લુ કાર્ય જાણે થઇ ચૂકયુ હાય તેમ જૈનવિદ્યાશાળાના સ્થાપન પછી તો વ્યાધિએ એકદમ જોર કર્યું. જાણે સમસ્ત અસાતાવેદની કર્મ એક સાથે ખપાવી દેવુ હાય તેવું સ્વરૂપ જણાવા લાગ્યું. શ્રાવકવર્ગના દિલ બહુ ઉદાસ થઇ ગયાં. ભક્તિવંત શ્રાવકે રાત-દિવસ સાવધાનપણે ભક્તિ કરવા લાગ્યા. સર્વ મુનિમંડળમાં મુનિ દુ ભવિજયજીએ અને શ્રાવકવર્ગ માં અમરચંદ જસરાજ તથા કુવરજી આણંદજીએ સર્વ કાર્ય છેાડી ગુરૂભક્તિમાં દિલ જોડી દીધુ હતું. મહારાજશ્રીને પણ જાણે અંતસમય નજીક આવ્યાનું સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) જવામાં આવ્યું હોય તેમ જેમના પર તેમની દ્રષ્ટિ કરતી હતી તેમને પોતાની પાસે જ રહેવા સૂચવ્યું હતું. કર્મોદયવડે થયેલ વ્યાધમાં તે કઈ કિંચિત્માત્ર પણ ઘટાડો કરી શકતું નથી, પરંતુ અનુકૂળ પ્રકારે સેવા કરીને વ્યથાની શાંતિ માટે જોઈએ તેવો પ્રયત્ન થતો હતો. મહારાજશ્રી પણ અનુભવજ્ઞાનમાં નિમગ્ન થઈને ઉપશમરસમાં ન્હાતા હોય એમ જણાતું હતું. પિતાને જે જે પ્રકરણદિ ઉપર પૂર્ણ રૂચિ હતી તે આ વખતે પણ સંભળાવતા હતા અને સાંભળતા હતા. ચઉસરણ પન્નાનું તો વારંવાર શ્રવણ કરતા હતા અને તેની કોઈ કોઈ ગાથાને અર્થ પણ વ્યાધિની પ્રબળતાથી બોલવાની શક્તિ નહીં છતાં વિસ્તારથી સમજાવતા હતા. એક વખત વારંો નિળયો એ ગાથાને અર્થ એ સરસ રીતે સમજાવ્યો હતો અને તે વખતે પોતાને પણ એ આહૂલાદ થયો હતો કે તેનું વર્ણન કરવું અશકય છે. આવો અત્યંત વ્યથાકારક વ્યાધિ અને તેમાં પણ આવી અપૂર્વ સમતા એ તે જાણે વિરૂદ્ધ સ્વભાવને સમાન વેગ થઈ ગયા હોય એમ જણાતું હતું. “આયુષ્યસ્થિતિ સમાપ્ત થયે ગમે તેટલા ઉપચારે પણ ફાયદો કરી શકતા નથી.” એવા વ્યવહારિક વચનને સિદ્ધ કરવા માટે જ હોય તેમ વૈશાખ શુદિ ૭મે શ્વાસનું જોર વધ્યું. સાધુ-સાધ્વીઓએ આહારપાણી પણ ન કર્યા માત્ર ગુરૂમહારાજ સન્મુખ દ્રષ્ટિ સ્થાપીને સો બેસી રહ્યું. પરિણામે તે જ દિવસે રાતના સાડાનવ કલાકે આ અશુચિના ભંડારરૂપ નરદેહમાંથી નીકળી દેવપણુની સંપદાને ઉપભેગ કરવા માટે સંપૂર્ણ સમાધિમાં “અરિહંત, સિદ્ધ, સાહ” એ શબ્દનો ઉચ્ચાર કરતા આ નશ્વર મનુષ્યદેહ તજી દીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્કાળ એ ખેદકારક ખબર આખા શહેરમાં ફરી વળ્યા. શ્રાવકવર્ગ દિલગીર થાય એમાં તે શું આશ્ચર્ય, પણ જેને એક વખત પણ મહારાજશ્રીને પરિચય થયેલો તે સર્વ દિલગીર થયા. દેશાવરમાં તાર અને પેસ્ટદ્વારા ખબર પહોંચાડ્યા. દેવદેવેંકોએ તીર્થકરોના દેહનો નિર્વાણમહોત્સવ કરેલ તે દષ્ટાંત લઈને ભાવનગરના ભક્તિવંત શ્રાવકેએ ગુરૂભક્તિની સર્વ પ્રકારની તજવીજ કરવા માંડી. આખા શહેરમાં બીજે દિવસે તમામ પ્રકારના આરંભના કાર્ય બંધ રહે તેવી ગોઠવણ કરવામાં આવી. પ્રાત:કાળે આખા સંઘનો તમામ પુરૂષવર્ગ એકત્ર થયા. સુશોભિત શિબિકામાં મહારાજશ્રીના દેહને ભક્તિવાન શ્રાવકેએ સ્થાપિત કર્યો, અને નય ના નંદ્રા, નય નય મદ્દા એ શબ્દના એકસરખા ધ્વનિએ આકાશ શબ્દમય કરી દીધું. મહારાજશ્રીના પંચત્વપ્રાપ્તિના સમયથી માંડીને ચતુર્વિધ સંઘને જે દિલગીરી થતી હતી તેનું વર્ણન કરી શકાય એમ નથી, પરંતુ એ દિલગીરી બીજાઓ સાંભળે તેવા રૂદનના શબ્દયુક્ત નહોતી, માત્ર અંત:કરણની જ હતી. સેના મુખારવિંદે કરમાઈ ગયેલા અને શોકસમુદ્રમાં નિમગ્ન થયેલા જણાતા હતા. શ્રાવકસમુદાય મહારાજશ્રીના દેહને શોકગર્ભિત મહોત્સવ કરતા કરતા દાદાસાહેબની વાડીમાં લઈ ગયા. ત્યાં ચંદનાદિ કાવડે મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પુષ્કળ ઘત, કર્પરાદિ પદાર્થો ચિતાગ્નિમાં સિંચા. મહારાજશ્રીના દેહની સાથે ભક્તજનોના અંત:કરણમાં પણ વિયેગાગ્નિ પ્રજવલિત થઈ રહ્યો હતો. હવે આપણને હિતશિક્ષા કેણ આપશે ? ઉન્માર્ગે જતાં પાછા કેણ વાળશે? કઈ બાબતમાં શંકા પડશે તે ગુરૂમહારાજ ! કહીને કેને પૂછવા જશું? પુત્રવત્ વાત્સલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭ ) ભાવથી એક પ્રશ્નના ઉત્તરમાં અનેક બાબતે કોણ સમજાવશે? અહે! આ બધી ખામી કેરું પૂરી પાડશે ? કદિ બીજા મુનિરાજ પૂર્વોક્ત બાબતમાં મહારાજશ્રીની ખામી ન જણાય તેમ કરવા હિતબુદ્ધિથી પ્રયત્ન કરશે, પરંતુ આપણા હૃદયમાં મહારાજશ્રીના વિરહવડે પડેલે ઘા તેઓ રૂઝવી શકશે નહીં. આવા પ્રતાપી, શાંત પ્રકૃતિવાળા, એકાંત હિતેચ્છ, પોપકારમાં જ તત્પર, દોષની ક્ષમા કરવાવાળા, નિર્દોષ માર્ગે ચાલવાવાળા અને અનેક ગુણેના વાસભુવન સરખા ગુરૂમહારાજ ફરીને આપણને દર્શન દેશે નહીં. અહો કરાળ કાળ ! તારી ગતિ દુરતિક્રમ છે. તારી પાસે પ્રાણીમાત્ર નિરૂપાય છે. તેં આવા મહાપુરૂષને લઈ જઈને અમારી સાથે પૂરી દુશ્મનાઈ કરી છે, પરંતુ અમે પણ તારા હુકમને તાબે રહેનારા હેવાથી તને કાંઈ કરી શકીએ એમ નથી. હે કાળ! તને આમ કરવું ઘટિત નહોતું. આ મહાપુરૂષના આ દુનિઆ ઉપર વધારે ટકવાથી અનેક શુભ પ્રકારના લાભ હતા. અનેક જીવોને તેમના ઉપદેશવડે સંસારસમુદ્ર તો સહેલો થઈ જાય તેમ હતું. તેમના પ્રત્યક્ષ ચરિત્રને અનુસરવાથી અનેક પ્રાણું કર્મજન્ય ભારને તજી દઈને હળુકમી થાય તેમ હતું. એવા પુરૂષને લઈ જવાથી તને શું લાભ થયે? પરંતુ તે કોઈનું સારૂં જઈ શકતો ન હોય એમ જણાય છે. તું રંગમાં ભંગ કરે છે, લગ્નમાં વિન નાખે છે અને સુખમાં ઝેર ભેળવે છે! તારી ગતિ અસરળ છે, પણ એમાં તારે દેષ નથી. ફેગટ જ અમે તને ઠપકો આપીએ છીએ, અમારા કર્મનો જ તેમાં દેષ છે. અમે ભાગ્યહીન તેમાં કેઈ શું કરે? અમારા પુન્ય જ ઓછાં ત્યાં બીજાને શો વાંક? અમે જ સંસારના મોહમાં ડુબેલા ત્યાં બીજાની શી ભૂલ? ખરેખર એમાં તારે કાંઈ જ દોષ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણેના શેકયુક્ત ઉદગાર ભકિતના મુખમાંથી નીકળ્યા કરતા હતા. સંસ્કાર થઈ રહ્યા બાદ ચિતા શાંત કરવામાં આવી. શ્રાવકવર્ગ પણ સર્વે સ્નાન કરી એન્ન થઈ શકશાંતિનિમિત્તે ઉપદેશ સાંભળવા ઉપાશ્રયે ગયે. મુખ્ય શિષ્ય મુનિ ગંભીરવિજયજીનો ઉપદેશ સાંભળી ચિત્ત શાંત કરી હૈ સ્વસ્થાનકે ગયું. તે દિવસે આખા શહેરમાં હડતાળ પાડવામાં આવી. તમામ પ્રકારના વ્યાપાર બંધ રહ્યા. મીલ, પ્રેસ, કારખાનાઓ, બંદર, મસ્યજાળ તેમજ બીજા સર્વ આરંભી કા બંધ રહ્યા. શ્રાવકવગે એક સારી રકમ એકઠી કરી, તેમાંથી અનેક પ્રકારે અનુકંપાદાન દેવામાં આવ્યું. મહારાજશ્રીના સંસ્કારને સ્થાનકે મહારાજશ્રીની પાદુકાનું સ્થાપન કરવા માટે એક આરસની દેરી બનાવવામાં આવી અને તેમાં સંવત ૧૫૦ ના શ્રાવણ શુદિ પુનમે મહારાજશ્રીના પગલાં સ્થાપન કરવામાં આવ્યા. અને ગુરૂભાઈ (મુનિરાજશ્રી મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી) એકસાથે પંજાબ દેશમાંથી આ દેશમાં આવેલા, તેમની નિર્વા ભૂમિ પણ એક સ્થાને જ થવી સર્જત હોવાથી ચાર વર્ષને અંતરે તેમજ બન્યું. બંને મહાત્માઓના સંસ્કારને સ્થાનકે થયેલી બંને દેરીઓ અને તેમાં સ્થાપેલ પાદુકા એક બીજા સાથે પૂર્વવત્ સ્નેહ કરીને રહેલ હોય એમ અદ્યાપિ દાદાસાહેબની વાડીમાં સાથે સાથે શોભી રહી છે. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી કાળધર્મ પામ્યાના ખબર બહારગામ પહોંચતાં અનેક ગામમાં હડતાળે પડી, આરંભના કાર્યો બંધ રહ્યા, શ્રાવકવર્ગે પુષ્કળ દ્રવ્ય સત્કાર્યોમાં વાપર્યું અને નિરંતરની યાદગીરી રહે તેવા કામે પણ કેટલાક ગામોમાં કરવામાં આવ્યા. વળામાં મહારાજશ્રીનું નામ જોડીને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) જેના પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું. એવા ઉત્તમ પુરૂષોની ખ્યાતિ તે એમના સત્કાર્યોવડે અમર રહેલી જ છે. આવા કાર્યો તો માત્ર તેમની ભક્તિની નિશાની બતાવનારા છે. મહારાજશ્રીના વિયેગસમયે શ્રી જૈનધર્મપ્રકાશ પુ. ૯માના અંક ત્રીજામાં પ્રગટ કરેલ અષ્ટક અસરકારક હોવાથી અહીં દાખલ કર્યું છે. શ્રીમદ્ ગુરૂ વૃદ્ધિવિજયજી વિયેગાષ્ટક. (મંદાક્રાંતા.) જે પંજાબે પ્રથમ પ્રગટ્યા જ્ઞાતિમાં ઓશવાળે, કૃષ્ણદેવી ધરમયશના પુત્ર જે ધર્મ પાળે; સબંધમાં ગુણધર કૃપારામ નામે વિકાસ, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? જેણે અષ્ટાદશ વરસમાં સર્વ સંસાર છોડી, સર્વે સંપત્ નિજ પરહરી બુદ્ધિ સન્માર્ગ જોડી સવૈરાગ્યે ગુરૂચરણમાં જે ધરી શીર્ષ ભાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? શાંતિધારી ગુણ ગુરૂતણા સર્વ જેમાં વસેલા, જેથી સર્વે દુર્ગુણ બધા દૂર જઈને ખસેલા, દેખી જેને કુમતિ જનની ક્રૂરતા દૂર નાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? કાંતિધારી મનહર મહા મૂર્તિ છે ભવ્ય જેની, નિત્યે શોભે હસિત વદને શાંતતા જ્યાં મજેની, વાણી કેરી અતિ મધુરતા જે સુધાને વિહારો, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) મોટા નાના સરવ જનને માન આપે સુહર્ષ, હેતે બોલી મધુર વચને ભક્તના ચિત્ત કર્યો, જેના ચિત્તે અચલિત સદા તુલ્ય દષ્ટિ વિભાસે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? ૫ વિદ્વાનોના વદન નિરખી નિત્ય આનંદ પામે, ગ્રંથે દેખી અભિનવ ઘણે હર્ષ જે ચિત્ત જામે, તો જાણું જિનમતતણું જ્ઞાનદષ્ટિ પ્રકાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? જે શિષ્યને વિનય વધવા હેતથી બોધ આપે, વિદ્યાકેરૂં વ્યસન કરવા મસ્તકે હસ્ત થા; જેની સર્વે ઉત્કૃતિ સદા શિષ્યવૃદે ગવાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? ૭ વારે વારે ગુરૂવરતણું મૂર્તિ દ્રષ્ટ તરે છે, નેત્રે તેનું સ્મરણ કરતાં અશ્રુધારા ધરે છે; નિએ તેની શુભ શિવગતિ નર્મદાતા જ થાશે, તે શ્રીવૃદ્ધિવિજય ગુરૂને કેમ ભૂલી જવાશે? ૮ આ પ્રમાણે મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી જેઓ નિસ્પૃહશિરોમણિ મુનિરાજશ્રી બુટેરાયજીના શિષ્ય, પ્રતાપી ગણિજી શ્રીમૂળચંદજીના લઘુ ગુરૂભાઈ અને મહાતપસ્વી, ક્ષમાસમુદ્ર મુનિરાજશ્રી ખાંતિવિજયજીના તેમજ જ્ઞાનસમુદ્ર, પર્શાસ્ત્રના પારગામી મુનિરાજશ્રી આત્મારામજી વિગેરેના મોટા ગુરૂભાઈ હતા તેઓ ૧૯ વર્ષને ૪ માસનું આયુષ્ય પ્રતિપાલન કરીને, તેમજ ૪૧ વર્ષને દીક્ષા પર્યાય પાળીને, અનેક ભવ્યજીની ઉપર ઉપગાર કરી સ્વર્ગસુખના ભક્તા થયા છે. તેઓ સાહેબના દિલમાં જે જે શુભ અભિલાષાઓ થતી હતી તે તે પુન્યની પ્રબળતાથી સ્વ૮૫ સમયમાં પાર પડતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) અંતાવસ્થાએ મહારાજશ્રીના દિલમાં (૧) દાદાસાહેબમાં બંધાતું દેરાસર સંપૂર્ણ થઈને પ્રતિષ્ઠા થયેલ જોવાની, (૨) ભાવનગરમાં શ્રાવક્સમુદાય બહાળો છતાં કેઈને ત્યાં ઘરદેરાસર નહોતું તે કરાવવાની, (૩) વળા શહેરમાં અપ્રતિમ ઉપગારી શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણની યાદગીરી કાયમ રહેવા માટે તેમણે કરેલા જેનસિદ્ધાંતના પુસ્તકારૂઢપણાના લેખસાથે તેમની પાદુકા સ્થાપન કરાવવાની અને (૪) જેન રીતિ પ્રમાણે જેનવર્ગમાં વિવાહાદિ સંસ્કાર થાય તેમ કરવા વિગેરેની અભિલાષાઓ હતી, જેમાંની આ ચરિત્ર પ્રગટ થતા સુધીમાં કેટલીએક પાર પડી છે અને બાકીની પાર પડવા સંભવ છે. મહારાજશ્રીનો પુન્યપ્રતાપ અદ્યાપિ પણ અચળ સ્થિતિમાં હોય એમ દેખાય છે. આ બાળબ્રહ્મચારી મહાત્માનું ચરિત્ર અહીં સમાપ્ત થાય છે. એ મહાત્માના ગુણનું વર્ણન જેટલું કરીએ તેટલું થોડું છે. તેમના ગુણ અહર્નિશ સાંભરી આવે તેવા છે. તેઓ માવજીવિત શુદ્ધ આચારવિચારમાં તત્પર રહ્યા છે. નિરંતર અપ્રમાદીપણે સ્વપરહિતમાં તત્પર રહ્યા છે. નિરર્થક કાળક્ષેપ કદાપિ પણ કર્યો નથી. લોકરંજનાથે જ્ઞાન મેળવવાનો વિચાર દિલમાં ન ધરાવતાં આત્મહિત માટે જ અનેક શાસ્ત્રોનું નિરંતર અવલોકન કર્યું છે. શ્રીમદવિજયજી ઉપાધ્યાયકત જ્ઞાનસાર અષ્ટક ઉપર એસાહેબને બહુ પ્રીતિ હતી જેથી વારંવાર તેને પાઠ કરતા. નવીન ગ્રંથાદિ કાંઈ પણ રચવાની અભિલાષા વર્તતી નહોતી, તે પણ તેઓ સાહેબ જે જે ગ્રંથ વાંચતા તે એવા સૂક્ષ્મ વિચારપૂર્વક વાંચતા અને તેમાં પદછેદ અને પચચાદિ એવા બારીક રીતે કરતા હતા કે તે ગ્રંથ અન્ય સર્વને બહુ જ લાભકારક અને બેધદાયક થઈ પડત. આસ્તિક્યતામાં તેઓ અપૂર્ણ નહેતા, શ્રદ્ધાવડે પૂર્ણ હતા, તેઓને ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) અમાઘ હતા, અંત:કરણની આકૃતિ અને બાહ્ય આકૃતિ અને શાંત હતી, કદિ પણ કાર્યને દુઃખ લાગે તેવુ વચન કહી શકતા નહીં. પથ્ય, તથ્ય ને પ્રિય એવું સત્ય વચન ખેલવાની જ તેને સ્વાભાવિક ટેવ હતી. જ્ઞાનદાન દેવામાં તેઓસાહેબે કદિપણુ આત્મવી ને ગેપળ્યું નથી. સુમારે ૪૦ સાધુ-સાધ્વીને દીક્ષાનુ દાન કર્યું છે. પરિપૂર્ણ પણે ચારિત્રધર્મનું આરાધન કર્યું છે. બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળ્યુ છે. શરીરશક્તિ મઢ હેાવાથી આદ્યુતપ તેઓ વિશેષ કરી શકયા નથી, પરંતુ અભ્યંતર તપમાં અનેિશ તત્પર જ રહ્યા છે. ખાદ્યુતપ પણ શક્તિના પ્રમાણમાં કરવાના કાયમ ઈચ્છક હતા. છેવટના વખતમાં વીશસ્થાનકના આરાધન નિમિત્તે આળી કરવાના આદર કર્યો હતા. સંવત ૧૯૪૮ના પર્યુષણમાં છાતીના દુખાવાના વ્યાધિ વધારે ઉપડ્યો ત્યાર અગાઉ સલગ્ન ત્રણ એળીના ૬૦ એકાસણા કર્યા હતા. ભાવધર્મ ના આરાધનમાં એએ આધુનિક મુનિસમુદાયમાં એક્કા હતા. મુજ્ઞિાન તેા તેઓએ વક્ષસ્થળમાં કારી રાખેલુ હતું. ઉપશમરસના ભડાર હતા, અભિમાનને દેશાટન કરાવેલુ હતુ, માયાને તજી દીધી હતી અને લેાભ માત્ર આત્મહિતની વૃદ્ધિ કરવાના જ રાખ્યા હતા. કાઈ પણ વિચાર સાહસિકપણે કરતા નહીં પણ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક કરતા તેથી કાઈપણુ કાર્ય કર્યો પછી પશ્ચાત્તાપ કરવા પડ્યો હાય એવું તેમની જીંદગાનીમાં એક વખત પણ બન્યું નથી. તેઓ પોતે જ એક વખત અષ્ટકની ટીકા વંચાવતા ખેલ્યા હતા કે જ્યારે જ્યારે હું કાંઇ પણ એવુ છુ અથવા કરૂ છું ત્યારે તરતજ તે ખેલવાનુ તથા ક્રિયા કરવાનું શું પરિણામ થશે તે સંબંધી વિચારણા થાય છે. આ ઉપરથી તેમને પેાતાને કેવું ઉંચા પ્રકારનું અનુભવજ્ઞાન હતુ તે સમજી શકાય છે, કારણ કે એવી વિચારણાવાળાને અચેાગ્ય વર્તનના તથા પુણ્ય પાપ મ ધનના તે અભાવ જ હાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) - ઇંદ્રિયના વિષયમાં વિરક્તભાવને ધારણ કરનારા હતા, વેદેદય તે સર્વથા શાંતભાવને પામેલ હતું, ક્વચિત હસતા તે મંદમંદ હસતા, પગલિક વસ્તુના સંગવિગે રતિઅરતિને સંભવ જ નહોતે, શેકમાત્ર આત્મહિતમાં ખામી લાવના કારણે બને ત્યારે જ થતા હતા, ભય પૂર્વોપાર્જિત કર્મોને અને પરભવને જ હતું, દુગચ્છા દેહમાં રહેલી અશુચિની જ કરતા, શિષ્યને માટે ઉત્તમ ઉત્તમ પુસ્તકને સંગ્રહ કરવાની ઈચ્છાવાળા હતા, દરેક ગામમાં જ્ઞાનભંડાર સારી સ્થિતિમાં સચવાઈ રહે-વીંખાઈ ન જાય તેને માટે ઉપદેશ કર્યા કરતા હતા, નવા ભંડારે કરાવતા હતા, જેનતીર્થોનું હિત જાળવવા માટે શ્રાવકવર્ગને પ્રેરણા કર્યા કરતા હતા અને પૂર્વોક્ત સર્વ કાર્યમાં પિતાના આત્માનું હિત વૃદ્ધિ પામે એવી સાધ્યદષ્ટિ રાખતા હતા. આવા મહાત્માના ચરિત્રનું સ્મરણ કરવાથી અને બની શકે તે પ્રમાણે તેનું અનુકરણ કરવાથી અનેક પ્રાણુઓ પોતાના આત્માનું હિત કરી શકે છે, એવા હેતુથી આ મહાપુરૂષનું ચરિત્ર લખવાને કરેલો પ્રયાસ વાચકવૃંદની શુભવૃત્તિવડે સફળતાને પામો. यस्य क्षान्तिगुणो महान् मुदिरवत् क्रोधाग्निसंशामकः, यस्याहो चरितामृतांशुकिरणैस्तापो भुवां नाशितः । श्रुत्वा यस्य कथां शुभां जनगणो मुक्तौ सदोत्तिष्ठते, सोऽयं वो वितनोतु भद्रपदवीं श्री वृद्धिचन्द्रः प्रभुः ।। જેમને મહાન શાન્તિને ગુણ વર્ષાદની માફક કપરૂપી અગ્નિને નાશક હતા, જેમના ચારિત્રરૂપી ચન્દ્રના કિરણો વડે પૃથ્વીને સંતાપ નાશ પામ્યું હતું, જેમને પવિત્ર ઉપદેશ સાંભળી મનુષ્ય મોક્ષમાર્ગ તરફ પ્રવૃત્ત થતા હતા તે મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી તમારા કલ્યાણને વિસ્તારે. અનેકાન્તી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) મુનિરાજશ્રી વૃદ્ધિચંદૃષ્ટની શિષ્યસ પદાનુ ટુંક વન. ૧ મુનિ કેવળવિજયજી—સવત ૧૯૨૯ માં મહારાજશ્રીના નામની વડીદીક્ષા આપવામાં આવી તે. ૨ મુનિ ગંભીરવિજયજી—સંવત ૧૯૩૧ માં યતિપણું તજી દઈને મહારાજજીના નામની વડીદીક્ષા લીધી તે. ૩. મુનિ ઉત્તમવિજયજી—સંવત ૧૯૩૨ ના ફાગણ ક્રિ ૩ જે ધોલેરાના રહેનાર પટણી શ્રાવક ઉત્તમચ ંદે ભરૂચમાં મુનિરાજ શ્રી નિત્યવિજયજી પાસે દીક્ષા લીધી તે. ૪ મુનિ ચતુરવિજયજી—સંવત ૧૯૩૭ ના મહા શુદ્ઘિ ૫ મે અમદાવાદનિવાસી એક શ્રાવકે ડીસે જઈને મુનિરાજશ્રી ઉમેદવિજયજી પાસે દીક્ષા લીધી તે. મુનિરાજવિજયજી--સંવત ૧૯૩૭ માં શ્રી માંગરેાળનિવાસી એક શ્રાવકે વળામાં મહારાજજીના હાથથી દીક્ષા ગ્રહણ કરી તે. ૬ મુનિ હેમવિજયજી—સંવત ૧૯૪૦ ના જેઠ ખીજા શુદ્ધિ ૩ જે ઘેાલરામાના શ્રાવક જીવાએ શ્રી ભાવનગરમાં મહારાજજીના હાથથી દીક્ષા લીધી તે. ૭ મુનિ ધર્મવિજયજી સંવત ૧૯૪૩ ના વૈશાક વિદ ૫ મહુવાના મૂળચંદ નામના શ્રાવકે ભાવનગરમાં મહારાજજીના હાથથી દીક્ષા લીધી તે. ૮ મુનિ નેવિજયજી સંવત ૧૯૪૫ ના જેઠ ૭ મે નેમચંદ નામના મહુવાના શ્રાવકે ભાવનગરમાં મહારાજજીના હાથે દીક્ષા લીધી તે. ૯ મુનિ પ્રેમવિજયજી—સંવત ૧૯૪૯ ના વૈશાખશુદ્ધિ ૧૩ શે ઓસવાળ જ્ઞાતિના, બાળબ્રહ્મચારી, ભાવનગરનિવાસી, દેરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ક ) સરમાં મહેતા તરીકે કામ કરનાર શ્રાવક પ્રેમજીએ મહારાજજીના હાથથી ભાવનગરમાં દીક્ષા લીધી તે. ૧૦ મુનિ કપૂરવિજયજી–સંવત ૧૯૪૭ ના વૈશાખ શુદિ ૬ ઠે વળાના રહીશ એસવાળ જ્ઞાતિના શ્રાવક કુંવરજી અમીચંદ, જેઓએ ઈગ્રેજી અભ્યાસ કરીને મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી તેમણે વૈરાગ્યદશા પામીને ભાવનગરમાં મહારાજજીના હાથથી દીક્ષા લીધી તે. આ શિવાય મુનિ ઉમેદવિજયજી, દુર્લભવિજયજી, અમરવિજયજી તથા મેઘવિજયજી વિગેરેએ મહારાજજીના હાથથી દીક્ષા લીધી છે, પરંતુ દીક્ષા બીજાના નામની અપાયેલ હોવાથી તેમના નામ આમાં ગણ્યા નથી, તેમજ મહારાજજીના ઉપદેશથી વૈરાગ્ય પામીને કેટલાએક શ્રાવકોએ મુનિરાજશ્રી મૂળચંદજી, મુનિરાજશ્રી નિત્યવિજયજી તથા મુનિરાજશ્રી ઉમેદવિજયજી વિગેરેની પાસે દીક્ષા લીધી છે તેમના નામની વિવક્ષા પણ આમાં કરેલી નથી. ( સં. ૧૯૫૪ ) ઉપર લખેલી હકીકત સં. ૧૯૫૪ના સમય સુધીની છે. તેમાંથી મુનિરાજ શ્રી ગંભીરવિજયજી, મુનિરાજ શ્રી ચતુરવિજયજી, મુનિરાજ શ્રી નેમવિજયજી અને મુનિરાજ શ્રી પ્રેમવિજયજી શ્રી ભગવતી સૂત્રના પેગ વહીને પંન્યાસ થયેલા. તેમાંથી પંન્યાસ શ્રી નેમિવિજયજી શ્રી વિજયનેમિસૂરિના નામથી આચાર્ય થયેલા વિદ્યમાન છે અને મુનિરાજ શ્રી ધર્મવિજયજી શ્રી વિજયધર્મસૂરિના નામથી આચાર્ય થયેલા કાળધર્મ પામેલા છે. આ બીજી આવૃત્તિ પ્રગટ કરવાને સમયે તે ઉપર જણાવેલા ૧૦ મુનિરાજમાંથી આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ ને મુનિરાજ શ્રી કરવિજયજી એ બે જ વિદ્યમાન છે. (સં. ૧૯૯૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ' શ્રીકૃદ્ધિસ્તોત્રમ્ | ( શિલાન ) सदा स्मर्यासङ्ख्यास्खलितगुणसंस्मारितयुग प्रधानं पीयूषोपममधुरवाचं व्रतिधुरम् ॥ विवेकाद्विज्ञातस्वपरसमयाशेषविषयं । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥१॥ હમેશા (પુરૂષને) સ્મરણ કરવાલાયક, અસંખ્ય અને અખલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃતસમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વપરસિદ્ધાંતના સર્વે વિષયને વિવેકથી જાણનારા અને ધ્યાનમાં ઉદ્યસાયમાન છે હદય જેનું એવા તે વૃદિવિજયજી કે જેમનું અપર પ્રસિદ્ધ નામ વૃદ્ધિચંદ્રજી મહારાજ હતું તેમને હું સ્તવું છું. અથવા પરમાત્મસ્વરૂપની સાથે ચેડાં–તે જ હુ” એવા ધ્યાનમાં ઉલ્લસાયમાન છે હૃદય જેનું આ પ્રમાણે ગુરૂમહારાજના વિશેષણાન્તર્ગતપણે સેડહં' પદને સમસ્ત રાખી અર્થ કર. અથવા ધ્યાનમાં ઉલ્લસિત હૃદય જેમ થાય તેમ હું સ્તવના કરું છું એ પ્રમાણે ક્રિયાવિશેષણ તરિકે પણ અર્થ થઈ શકે છે. ૧ मुनीशैर्योगीशैविणपतिभी राजभिरपि । __स्तुतं संसेव्याहिं बुधजनगणाद्वीतयशसम् ॥ शरण्यं लोकानां भवविषमतापाकुलधियां । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥२॥ મુનિસમૂહના નાયકે, યોગીશ્વરે, ધનાઢયો અને રાજાવડે હમેશાં સ્તુતિ કરાયેલા-આરાધવાલાયક છે ચરણકમળ જેમના, વિદ્વાન પુરૂષોના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭ ) સમૂહે ઉચ્ચસ્વરૂપે જેમનુ યોાગાન કરેલું છે એવા, આધિભાતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ઇત્યાદિ વિવિધ પ્રકારના સંસારના વિષમ તાપથી વ્યાકુળ બુદ્ધિવાળા જીવાને શરણુ કરવાલાયક અને ધ્યાનમાં ઉદ્ઘસાયમાન હૃદયવાળા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવુ` છું. ૨ तपस्यादीप्ताङ्गं गजवरगतिं पावनतनुं । सुरूपं लावण्यप्रहसितसुराङ्गद्युतिभरम् || प्रसन्नास्यं पूतक्रमकमलयुग्मं शशिमुखं । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ||३|| તપસ્યાથી દૈદીપ્યમાન શરીરવાળા, શ્રેષ્ઠ, હસ્તીસમાન સુંદર ગતિવાળા, પવિત્ર શરીરવાળા, સુંદર રૂપવાળા, લાવણ્યવડે દેવાના શરીરની કાંતિના સમૂહ જેણે હસી કાઢયો છે એવા, પ્રસન્ન મુખવાળા, જેમના એ ચરણુકમળ અતિ પવિત્ર છે એવા, ચંદ્રસમાન મુખવાળા, ધ્યાનમાં ઉલ્લસાયમાન છે. હૃદય જેવુ એવા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છેં. ૩ श्रुतस्याद्वादार्थप्रमितिनयबोधोद्धुरधियं । सदाचीर्णाचारं यमनियमयोगाङ्गकुशलम् ॥ महान्तं योगीशं सुविहिततपागच्छतिलकं । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥४॥ શ્રુતજ્ઞાનમાં વર્ણવેલ ( ગુરૂપર‘પરાથી સાંભળેલ ) અથવા પ્રસિદ્ધસ્વરૂપ સ્યાદ્વાદરૂપ પદાર્થો અગર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તથા તેના ગુણુપર્યાયસ્વરૂપ પદાર્થોં, પ્રમાણ, સપ્ત નય-શ્રુતજ્ઞાન ( સિદ્ધાંત ) એ સર્વના જ્ઞાનમાં અગ્રેસર બુદ્ધિવાળા, સારી રીતે અથવા હંમેશાં ઉત્તમ જ્ઞાનાચારાદિ પાંચ આચારોને આચરનારા. યમ-નિયમ વિગેરે યોગના અંગને આરાધવામાં કુશળ, મહાન્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) યોગીશ્વર, ઉત્તમ વિધિવિધાનવાળા તપાગચ્છના શણગારરૂપ-તિલકસમાન, ધ્યાનમાં ઉદ્યસાયમાન હૃદયવાળા શ્રી ગુરુ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૪ गताज्ञानध्वान्तं निजरमणतालीनचरितं । क्रियायोगोधुक्तं व्यवहृतिपरं निश्चयरतम् ॥ कृपाधारोद्रेकप्रमुदितदृशं शान्तमनसं । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥५॥ અજ્ઞાનરૂપી અંધકાર જેમને નષ્ટ થયું છે, જેમનું ચરિત્ર આત્મરમશુતામાં લીન થયું છે, ક્રિયાનુષ્ઠાનના વ્યાપારમાં ઉદ્યમવંત, વ્યવહારમાં તત્પર, નિશ્ચયમાં આસક્તિવાળા, કરૂણારૂપ અમૃતરસની ધારાના અતિશયપણાથી જેમનાં નેત્રો પ્રમાદવાળા છે, શાંતરસથી પૂર્ણ અંતઃકરણવાળા અને ધ્યાનમાં ઉદ્યસાયમાન હૃદયવાળા શ્રી ગુરુ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૫ यदीया नियाजं स्मृतिरपि जनानां सुखकरी। श्रुता वाचां धारा भवगहनपाथ पतितरी ।। समारूढा श्रेणिं जयति विशदाध्यात्मलहरी । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥६॥ જે પરમગુરૂનું કપટરહિતપણે કરેલું સ્મરણમાત્ર પણ લેકોત્તર સુખને કરનારું છે, જેમની વાણીની ધારા શ્રવણમાત્રથી જ સંસારરૂપ ગહન સમુદ્રને તારનાર-નાવડી સમાન છે, જે પરમગુરૂની ઉત્કૃષ્ટ કટિમાં ચડેલી અથવા સંયમણિ પર ચડેલી નિર્મળ અધ્યાત્મ વિચારની લહેરે સર્વોત્કૃષ્ટ વર્તે છે, તે ધ્યાનમાં ઉદ્યસાયમાન હૃદયવાળા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ जनुर्जातं यस्याखिलभविहितं रामनगरे । प्रव्रज्याभृद् दील्यां सुरगतिगतिर्भावनगरे ॥ कृपाराम धामासमसुखततेः पुण्यविततेः । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥७॥ સમગ્ર જીવને હિતકારી જે પરમગુરૂને જન્મ પંજાબ દેશમાં આવેલા રામનગર ગામમાં થયો હતો, જે પરમ ગુરૂની પ્રવજ્યા દીલ્હીનગરમાં થઈ હતી, અને ભાવનગરમાં સ્વર્ગગમન થયું હતું, તે કૃપાના (દયાન) આરામ (બગીચારૂપ) (આ શબ્દવડે સ્તુતિકારે ગુરૂમહારાજનું સંસારીપણાનું કૃપારામ એવું નામ ધ્વનિત કર્યું છે.) અને નિરૂપમ સુખની શ્રેણિના અને પુણ્યસમૂહના અથવા અનુપમ સુખના વિસ્તારવાળા પુણ્યસમૂહના ઘરરૂ૫, ધ્યાનમાં ઉલ્લસિત હૃદયવાળા શ્રી ગુરુ વૃદ્ધિવિજયજીને હું સ્તવું છું. ૭ प्रशिष्याः शिष्याश्च प्रवरगुणवन्तो विजयिनो । यदीयास्तर्कज्ञा गणिपदधराः पण्डितपदाः ॥ उपाध्यायाः सूरीश्वरपदयुता वादिमुकुटाः । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥८॥ શ્રી પરમગુરૂના શ્રેષ્ઠ ગુણવત, તર્કના જ્ઞાતા, વાદીઓમાં મુકુટ સમાન, ગણિપદને ધારણ કરનારા, પંન્યાસપદને ધારણ કરનારા, ઉપાધ્યાયપન્ને ધારણ કરનારા, અને આચાર્યપદને ધારણ કરનારા અનેક શિષ્યોપ્રશિષ્યો વિજયવંત વર્તે છે, તે ધ્યાનમાં ઉલ્લસિત હદયવાળા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૮. क्व चाहं विक्षिप्तः क्व तव चरितं योगललितं । तथापि त्वद्भक्तिर्विमलपरिणामा मुनिपते ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) स्थितान्तः स्तोत्रे मामपटुधियमायोजयदिह । विधत्ते पित्रन्तःकरणहरणं बालभणितिः ॥९॥ મુનિઓના સ્વામી ! હે પરમ ગુરૂ! વેગ (યુક્તિસાધક) અનુછાનોમાં સુંદર રીતે વર્તતું આપનું ચરિત્ર કયાં ? અને વિક્ષિત અંતઃકરણવાળો હું ક્યાં ? તે પણ નિર્મળ પરિણામવાળી મારા હૃદયમાં રહેલી તમારી ભક્તિએ મને મંદબુદ્ધિવાળાને પણ તમારી આ સ્તુતિ કરવામાં જોડ્યો છેબાળકના મન્સન (કાલાઘેલા) ભાષાના વચને પિતાના અંતઃકરણનું જરૂર હરણ કરે છે. . इदं वृद्धिस्तोत्रं सरलवचनार्थावलिमितं ।। पवित्रं प्रत्यूषे पठति विबुधानन्दनहितम् ॥ .. जनो यः सोऽवश्यं लभत इह सद्भावभरितो। ___ भवत्राणं श्रेयःसुतधनयशोवृद्धिविजयम् ॥१०॥ સરળ વચન અને અર્થની પંક્તિઓથી પરિમિત શબ્દવાળું અને પવિત્ર પંડિતને (અથવા હે પંડિતજનો!) આનંદન અને (અગર બાળકેને) હિતને આપનારું (રસ્તુતિકર્તાએ નંદન એવું પિતાનું નામ ગર્ભિત સૂચવ્યું છે) આ વૃદ્ધિ સ્તોત્ર જે પુરૂષ પ્રાત:કાળે ભણે છે, સદ્ભાવથી પૂર્ણ થયેલ તે આત્મા સંસારથી પિતાનું રક્ષણ, પરમ કલ્યાણ, પુત્ર, ધન, યશ, વૃદ્ધિ અને વિજયને પ્રાપ્ત કરે છે. ૧૦. આચાર્ય શ્રી વિજયનેમિસુરિ પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજીએ કરેલા ચાતુર્માસની યાદી દીલ્લી જયપુર વીકાનેર ભાવનગર અમદાવાદ સ. ૧૯૦૮ ૧૯૦૯ ૧૯૧૦ ૧૯૧૧ ૧૯૧૨ ૧૯૧૩ ૧૯૧૪ ૧૯૧૫ ૧૯૧૬ ૧૯૧૭ ૧૯૧૮ ૧૯૧૯ ૧૯૨૦ ૧૯૨૧ એકંદર ૧૯ ચામાસાં ભાવનગર, ૧૨ અમદાવાદ, ૨ પાલીતાણા, ૨ વળા, ૧ દીલ્હી, ૧ જયપુર, ૧ વીકાનેર, ૧ ગાઘા, ૧ રાધનપુર અને ૧ લીંખડી એમ ૪૧ ચાતુર્માસ કરેલા છે. "" ભાવનગર ગાઘા ભાવનગર અમદાવાદ "" 99 ૧૯૨૨ થી ૨૫ અમદાવાદ. ૧૯૨૬ રાધનપુર અમદાવાદ લીંમડી પાલીતાણા ભાવનગર "" ભાવનગર ૧૯૨૭ ૧૯૨૮ ૧૯૨૯ ૧૯૩૦ ૧૯૩૧ ૧૯૩૨ ૧૯૩૩ 1 ૧૯૩૪ અમદાવાદ પાલીતાણા ભાવનગર "" ૧૯૩૫ ૧૯૩૬ ૧૯૩૭ "" ૧૯૩૮ થી ૪૮ ભાવનગર 79 વળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ alcohilo 1 bollene et we IIIII જૈનધર્મ ના સારા અને સસ્તા દરેક પુસ્તકો મળવાનું સ્થાન શ્રી જૈનધમ પ્રસારક સભા ભાવનગર Shree Sudharmasa yanbhandar-Umara Surat www.umaragyanbhandar.com