SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮ ) યોગીશ્વર, ઉત્તમ વિધિવિધાનવાળા તપાગચ્છના શણગારરૂપ-તિલકસમાન, ધ્યાનમાં ઉદ્યસાયમાન હૃદયવાળા શ્રી ગુરુ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૪ गताज्ञानध्वान्तं निजरमणतालीनचरितं । क्रियायोगोधुक्तं व्यवहृतिपरं निश्चयरतम् ॥ कृपाधारोद्रेकप्रमुदितदृशं शान्तमनसं । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥५॥ અજ્ઞાનરૂપી અંધકાર જેમને નષ્ટ થયું છે, જેમનું ચરિત્ર આત્મરમશુતામાં લીન થયું છે, ક્રિયાનુષ્ઠાનના વ્યાપારમાં ઉદ્યમવંત, વ્યવહારમાં તત્પર, નિશ્ચયમાં આસક્તિવાળા, કરૂણારૂપ અમૃતરસની ધારાના અતિશયપણાથી જેમનાં નેત્રો પ્રમાદવાળા છે, શાંતરસથી પૂર્ણ અંતઃકરણવાળા અને ધ્યાનમાં ઉદ્યસાયમાન હૃદયવાળા શ્રી ગુરુ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૫ यदीया नियाजं स्मृतिरपि जनानां सुखकरी। श्रुता वाचां धारा भवगहनपाथ पतितरी ।। समारूढा श्रेणिं जयति विशदाध्यात्मलहरी । स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥६॥ જે પરમગુરૂનું કપટરહિતપણે કરેલું સ્મરણમાત્ર પણ લેકોત્તર સુખને કરનારું છે, જેમની વાણીની ધારા શ્રવણમાત્રથી જ સંસારરૂપ ગહન સમુદ્રને તારનાર-નાવડી સમાન છે, જે પરમગુરૂની ઉત્કૃષ્ટ કટિમાં ચડેલી અથવા સંયમણિ પર ચડેલી નિર્મળ અધ્યાત્મ વિચારની લહેરે સર્વોત્કૃષ્ટ વર્તે છે, તે ધ્યાનમાં ઉદ્યસાયમાન હૃદયવાળા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034968
Book TitleMuniraj Vruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy