Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536611/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B. 52 5. એ જ છે; HREEPER T પણ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हॅरल्ड. Shri Jain S. Conference Pierali. એ | પુ. ૧૦- અ'ક ૩ ] વીર સંવત ૨૪૪૦. [ માચી. ૧૯૧૪ विषयानुक्रम. વિષય. ફાડે આવાડી--પહાડી. . ( કાવ્ય રા. નંદન) ૧૬, ૩ Historical Authorities as to Jagatseth's House, isx Repertory of Jain Epigraphy નાન ચર્ચા ભાવકર્મનું સ્વરૂપ. ... mતિદારિક માલૈિ. ... स्वीकार अने समालोचना. દેત્ર. સ્ત્રી વાંચન વિભાગ.. ઇ.એ.) **s*#હહહર હદ્વારા હૃહ હહહ હ@.રચ્છ»»છે. કેઝ હતe 6 | વાર્ષિક રૂચ. (પેટેગ ૬ ) ર૬, ૬-૮-૦ આનરરી તંત્રી: મોહનલાલ દલીચ'દ દશા, ખી. એ. એલૂ એલખી, હાઈ કોટ પ્લીડર, પ્રિન્સેસ સ્ટ્રીટ મુબઇ. પ્રકટ કત્તા:--શ્રી જેન વેન્ટ કૅન્ફરન્સ ઓઝિસ તરફથી, લાલચંદ લક્ષ્મીચંદ શાહ, પાયોની, મુંબઈ Shri Satya Prakash P. Press,- AUMEDABAD, by Lalchand L. Shah Page #2 -------------------------------------------------------------------------- ________________ A Correction, - The heading on page 76 should be read as “ Repertory of Jain Epigraphy ” It is continued from page 9 of the last year's volume of the Herald. બાદશાહી હેરઓઇલ. ADSHMI RegPIT Regb = = Delicately A perfumed oil for આજકાલ બજારમાં મનમોહક રંગીલાં ચટકીલાં નામથી હજાર જાતની તેલે ગ્યાસલેટ જેવા તેલમાંથી બનારીસા વેલાં વેચાય છે. જેથી આજકાલની શેખીન પ્રજા HAIR ભભકાથી ઠગાય છે. ને જ્યારે ડી મુદતમાં વાળ સફેદ થઈ જાય છે ત્યારે પિતાની થયેલ ભુલથી પસ્તાય છે. બાદશાહી હેર ઓઇલ શુદ્ધ વનસ્પતીના તેલથી : Sી બનાવવામાં આવે છે. ને તેને નમુને અડધા આનાની ટીકીટ બીડવાથી દરેકને મફત મોકલી આપવામાં આવે છે બાદશાહી હેર ઓઇલ ખરી પડતા વાળને અટકાવી માળી સુંદર, ચળકતા અને ગુચ્છાદાર બનાવે છે. બાદશાહી a beautifyingandinો હેર ઓઈલ કેવળ સુગંધી તેલ નથી પણ તેમાં વાળ, વધારી પુષ્ટી આપનારાં અને મગજને તાજગી આપનાર | ત સમાયેલાં છે, વકીલ, બેરીસ્ટ, સોલીસીટર્સો, C.C.MAHAJAN વિદ્યાર્થીઓ, અને મગજ સંબંધી કામ કરનારાઓ G BOMBAY માટે ઘણુંજ ગુણકારક માલુમ પડ્યું છે. કીંમત બાટલી ૧ ને રૂ. ૧-૦-૦ પેસ્ટેજ ખરચ ૦-૪–૦ જુદા. કીંમત બાટલી ૩ ના રૂ. ૨-૧૦-૦ પટેજ ખરચ ૦-૯-૦ જુદા, તા. ક. ખરીદતી વખતે નામ તથા સીલબંધ બાકસવાળી બાટલી લેજો. સેલ એજંટ . . સી. સી. મહાજન એન્ડ કાં– શેખમેમણ સ્ટ્રીટ–મુંબઈ. creasing the growth of the hair ' Page #3 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरल्ड. SHRI JAIN CONFERENCE HERALD. "सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवा यतस्तेषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृत, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सबोंद्वेगघातिनी उपेक्षेति."-श्री सिद्धर्षिः પુસ્તક ૧૦-એક ૩ ] વીર સંવત ૨૪૪૦, [ માર્ચ. ૧૯૧૪ કાઠીઆવાડી-પહાડી. (પહાડી ગઝલ-સદા સંસારમાં સુખ દુઃખ સરખાં માની લઈએ- એ રાહ) અમે તે કાઠીયાવાડી પહાડી ભૂમિ– વાસી, રસિકડું આકરૂં અમ નામ છે રહ્યું પ્રકાશીઅમે. પહાડી અમારી ભૂમિમાં પહાડી અમારું ગામ તમ જીવન પહાડી વળી પહાડી મન મસ્તાન. પ્રચંડ પહાડી શોભાને કુદરત ધારે દાડ; ગુફા-ગિર-ઝાડીને ગજવે સિંહાદિક ત્રાડી ત્રાડી–અમે, ગુડ ઝઝુમે ઝાડનાં, દૂર્ગ સમાન સુહાય. વિરલ પક્ષિવ જ્યાં સુણી તિક્ષણ શાંતિ થાય. બહાર રૂતુ રૂતુને શે, ગિર અહિં આ ખીલાવે ! વિચાર-આચાર સદા ઉચ્ચ ઉન્નત ભૂમિ લાવે–અમે. પહાડી વનસ્પતિ ખાનમાં, અમૃત ઝરણાં પાન; 1. પરોણાગત અમ પહાડીની નિત્ય ગણાય પ્રમાણુ. Page #4 -------------------------------------------------------------------------- ________________ wuovo ~ ~ શ્રી જૈન શ્વે. કે. હૈડ. ' ડાઘ ન દિલે અમારા રે બિરદ ન મૂકનારા. ભલાઈ કરે તે ભલા ને બુરાઈ કરે તે બુરા–અમે, - ભક્ત ભૂમિ વીરભૂમિ આ, આ ભૂમિ વર્ગ સમાન. પહાડી પ્રાણથી પ્રિય એ-માં માટે અભિમાન, અશ્વ તેજી માતૃભૂમિના ગુણે ક્યમાં ગજાવે; અમારી દિવ્ય ભૂમિ તુલ્ય વસુધા કે ન આવે–અમે. પરવા એક પ્રભુતણી કાલ થવાનું થાય” એ સૂત્રે ભવ-સફરમાં અમ નૈકા ઝીપલાય, રીતિ આ નિભાવે પહાડી, લલિત-ભીતિ નિવારી; સદા ઉદયસ્થ રહીએ ઇશ ઇચ્છા એ અમારી–અમે, નં . : - HISTORICAL AUTHORITIES AS TO JAGATSETH'S HOUSE, MARSHMAN'S INDIA. "Meanwhile the violence and atrocities of the Nawab continued to augment the disgust of his ministers and officers none of whom considered themselves secure from the caprices of his passion. Every day produced some new act of provocation; and in the month of May Meer Jaffer, the paymaster and general of his forces, Raydurlab, the finance minister and the all powerful bankers the Seths, entered into a combina. tion to dethrone him." “As the plans of the party proceeded, Jagat Seth, the banker assured his friends that there was little, if any, chance of success without the co-peration of Clive, and they invited him to join them, holding out the most magnificient offers for the Company. Clive felt that "there could be neither peace nor security while such a monster as the Nawab reigned," and readily entered into their plans notwithstanding the the reluctance of the timid council in Calcutta. A secret Page #5 -------------------------------------------------------------------------- ________________ Historical Authorities as to Jagatseth's House. 75 treaty was concluded between the confiderates and Clive, the chief stipulation of which were that he should march with his army to Murshidabad and place Meer Jaffer on the throne, and that Meer Jaffer should make the amplest reparation to the English for all losses, public or private-Ch X. P. P. 297–278. The Mursidabad bankers (Jagat Seth Mahatab Rao and Maharajı SuroɔpChand) were thrown (by Meer Cassim) into the Ganges from one of the Castions of the furt of Mongher. One of their-faithful servants the favourite Chooni begged permission to share their fate, and when his request was deniod, plunged into the river, determined not to secure them" Ch. XI. P. 303. 2. MACAULAY's Essays. "In the meantime his wretched mal-administration, his folly, his dissolute manners, and his love of the lowest Company, had disgusted all classes of his subjects, soldiers, trades Civil functionaries the proud and austentatious.Mohomedans, and the timid supple and parsimonious Hindus, a formidable conspiracy was formed against him in which were included Roydurlab, the minister of finance, Meer Jaffer, principal Comman. der of the troops, and Jagat Seth the richest banker in India. The plot was confided to the English agents and a communication was opened between the malcontents and the Committee at Calcutta. Essays on Cliye --P. 102 (Longmans. ) 1856 "The new sovereign was now called upon to fulfil the en. gagement into which he had entered with his allies. A con. ference was held at the house of Jagat Seth, the great banker for the purpose of making the necessary arrangement. » P. 105. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન' વે. કેા. રલ્ડ. 3. MILL. "That celebrated family, the "Seths of Murshidabad who, by marchandise and banking, had acquired the wealth of princes, and often aided him (Nawal Aliverdi) in his trials were admitted largely to share in his councils aud to influence the operations of his Government. Ali Verdi had recommended the same policy to Siraj-Uddowlah and that prince had met with no temptation to depart from it. "Vol 11 ch. V. C. 160 (no 3 Vol.) (To be continued.) છ "" REPERTORY OF JAIN BIBLIOGRAPHY. (Continued from Page of last year's Herald) KADAMBAS OF BANAVASI. It is not unreasonable to accept as Mr. Fleet does (Journal Bom. Br. vol IX p. 229 249.) that the Kadambas of Vaija. yanti or Banavasi were followers of Jainism. They make in fact numerous gifts to the different Jain sects. But the inscriptions, whenever. they bear dates, are not dated according to the years of each reign and do not therefore bear any new elements for the the general chronology of India. Among the oldest representatives of this dynasty which Mr. Fleet places in the second half of the fifth century after Christ (Ind. Ant. vol VI. p. 22-23) we find: Kakusthavarman: the 80th year (of his reign?) a gift to Cruta Kirti (no 96). Mrgecavarman son of Cantivarman and grandson of Kakusthavarman; the 3rd year, of his reign, gift (no 97);-the fourth year, another gift to the cvetapatas and to the Nirgranthas (no. 98);-the 8th year, foundation of a temple at Pelacika and new gifts to the Nirgranthas as well as to the Kurcakas and to the Yapaniyas (vo 99). Raviwarman, son of Mrgecavarman; gifts and the promul gation of an edict in fovor of the Yapaniyas. (no 100);— another gift (no 101);-during the 11th year of his reign, his brother Bhanuvarman makes a new gift (no 102). Page #7 -------------------------------------------------------------------------- ________________ 77 wwuuuuuuuuuuuuuuuuu Repertory of Jain Bibliography. Harivarman, son of Ravivarman, the fourth year of his reign, a gift in favor of the Kurcakas and of the temple built at Palacika by Mrgecavarman (19 103);-the fifth year, gift to the sect. Aharisti (no 104). Devavrman son of Krsnavarman [1]: a gift to the Yapaniyas (vo 105). At last and without doubt many centuries later en C. 977= 1055 A. D. another Kadamba of Banavasi, Harikesarin, feuda. tory of the Calukyas of Kalyani makes a gift of land to Bankapura (no 187). WESTEYN CALUKYAS OF BADAMI. The kings of the old calukya Dynasty constantly favored Jainism (cf R. G. Bhandarker Early history of the Deccan, second edition, Bombay 1895 p. 59). some inscriptions, unfortunately apocryphal or without dates mention among others: Pulikecin I. C. 411 (su) a gift in favor of a temple built by his feudatory Samiyara (no 106, apocryphal). Kirtivarman [I) a gift to Prabhachandra (no 107). Vinayaditya: C. 608=687 A D. a gift (no 111, apocryphal). Vijayaditya: C. 651=729 A. D. a gift (no 113, apocryphal);his sister Kunkumamahadevis founds a temple at Gudigere (no 210). Vikramaditya II. C. 656=734. A. D. restoration of the temples of Pulikere and gifts ( no. 114 apocryphal ). SENDRAS. Inscription no 109 (apocryphal ) mentions a king of the name of Durgacakti belonging to the family of the Sendras, who makes a gift of land to the Jains at the time of the old of the west Satyacraya (Pulikeein II ? ) Pratihāras of Kanauj. Perhaps the founder of this dynasty was Amaraja, who was converted by Bappabhattisuri and who is mentioned by an inscription at Catrunjaya as the ancestor of the Oswal tribe (vo 665 ). PALLAVAS. According to inscription no 305 a Pallava king whose name is not mentioned acknowledged Vimalácandra as his guru, Page #8 -------------------------------------------------------------------------- ________________ ea. Xl. $283, Dynasty Chavda OF Anbilvar. The 1st representative of this dynasty, Vanaraja consecrates a statue in S. 802=745-746 A. D. (10 116). Rastra KULAS OF MALKHED. These kings contributed in a large measure to the developement of Jainism and it is known that one of them Amo. ghavarsa I. is considered by the Digambaras as the another of Prashnottara-ratna-malika (cf R. G. Bhandarkar, Early history of the Deccan, second edition p. 68-69). The inscriptions make mention of him as well as of other princes namely: Govindaraja III ( Prabhutayarsa ): C 724=802 A. D., a gift (no 123 );-C 735=872 A. D. a gift to Arkakirti of the Yapaniya sect (vo 124). - Amöghayarsa I C 782=860 A. D. gift of a village (no 127 apocryphal). Krsnaraja (II?] C 797=875 A. D. foundation and endowment of a temple at Saundati (no 130, of doubtful authenticity). Indraraja IV. C. 904–982 A. D, his death by inanition at Cravana Belagola. (no 163). RASTRAKUTĄS OF GUJARAT. Inscription no 125 relates a gift of land made in C. 743=821 A. D. by Karkaraja son of Indraraja. *(To be continued) ज्ञानचर्चा. भावकर्मनुं स्वरूप. 48:2119574 (574) 420 ej 9? à ma ġ yerit ? 6419 5* ej આત્માની વિભાવ ક્રિયા છે? કે તે પુદ્ગલની વિભાવ ક્રિયા છે અથવા આત્મા અને પુગલની વચમાં તે એક સંબંધ છે? ઉત્તર–કર્મ દ્વિધા પણ છે, દ્રવ્ય કર્મ અને ભાવકમ. આમાં ભાવકર્મ એ દ્રવ્યકર્મના કારણભૂત છે, અને ભાવકર્મનું કારણ મનરૂપ આત્મા છે અને તેથી આત્માને Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચર્ચા. ૭૯ કારણનું પણ કારણ કહેવામાં આવે છે. ચેતનતા-સહજાનંદ સ્વરૂપ-એ આત્માને સ્વભાવ છે. આત્મા જ્યારે એ સ્વભાવથી અન્યથા ભાવરૂપ કે વિશેષ ભાવરૂપ વિભાવ સ્વભાવ ધારણ કરી પ્રવર્તે છે ત્યારે તે વિશેષ ભાવને લીધે અર્થાત સ્વભાવથી ખસવાને લીધે કે સંકલ્પ વિકલ્પ થતાં તે કલ્પના પ્રયક્ષ જડરૂપમાં પ્રત્યક્ષ ખડી થવા રૂપ તેને દવ્ય કર્મ લાગે છે એટલે કે આત્મા છે તે વિભાવથી જ મહા વ્યથા વહોરી લે છે અને તેથી જ દ્રવ્યાનુગતર્કણના રચનાર પ્રસિદ્ધ શ્રીમાન ભેજ કવિએ વિભાવ સ્વભાવને મહાવ્યથા કહેલ છે. “સ્વભાવસ્થામાવો વિમા માધ્યથા” સ્વભાવથી અન્યથા ભાવરૂપ વિભાવ પણ મહાવ્યથા રૂપ છેજ. જેટલો જે સ્વભાવથી અન્યથા તેટલું તેને દુઃખ અને તેટલી જ તેના આત્માનંદમાં ખામી જાણવી. આ પ્રમાણે ભાવકર્મ એ આત્માને વિભાવ પરિણામ છે અને વિભાવ પરિણામથી પુગલની સાથે સંબંધ થાય છે તે પગલિક સંબંધ તે દ્રવ્યકમ છે, અર્થાત આત્મા અને દ્રવ્યકર્મને એકમેક મળેલા જેવા થવામાં ભાવકર્મ એ એક આત્માના વિભાવ પરિણામ રૂપ સંબંધ છે. વિભાવ પરિણામથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ છે. સિદ્ધ સર્વથા સ્વભાવ સ્થિત છે જેથી ત્યાં ગજ નથી ત્યારે બીજું તે હોયજ શી રીતે ? ! આત્માને સ્વભાવ તો શુદ્ધ ચેતનતા કેવળ જ્ઞાન રૂપ છે. જ્યારે આત્મા એ કેવલજ્ઞાન સ્વભાવથી અન્યથા વિશેષ પ્રકારે આગળ વધી વિભાવભાવને ઉત્પન્ન કરે છે તે વખતે તેને દ્રવ્યકર્મરૂપ જડ પદાર્થોને સંયોગ થાય છે. આથી સિદ્ધ થાય છે કે વિભાવભાવથી આત્માને પુદગલાસ્તિકાયને સંબંધ છે. તદપિ આત્મતત્વ તે તે પુદ્ગલાસ્તિકાયરૂપ કર્મોપાધિથી અત્યંત ભિન્ન છે. જીવ જે પરિણામ વડે કર્મબંધન કરે છે તે ભાવબંધન છે. જેવી રીતે કલ્પના કરનારને જેની કલ્પના કરી હોય છે તે પદાર્થ ખડો થાય છે તથા સ્વપ્ન વગેરે કલ્પનાનુસાર આવે છે તેવી જ રીતે આત્મા જ્યારે પિતાના સ્વભાવને વિભાવ પરિણામ રૂપ એટલે કે ભાવકર્મ રૂપ કરે છે ત્યારે સ્વપ્નમાં કલ્પનામય સૃષ્ટિ ખડી થવાની પેઠે ત્યાંના પુગલ પરમાણુઓ સ્વભાવાનુસાર કર્મભાવને પામે છે અને એક ક્ષેત્રાવગાહત પામેલા અનુભવાય છે. આત્મા જ્યારે આત્મસ્વરૂપે જ રહે ત્યારે તે સ્વભાવમાં સ્થિર કહેવાય છે અને જ્યારે તેથી વિશેષભાવ-વિભાવમાં હોય છે ત્યારે તેને વિભાવ પરિણામ રૂપ ભાવકર્મકારા દ્રવ્ય કર્મ-કર્મવર્ગણ વળગે છે અને તેથી તે છેવટે કર્મવર્ગનું રૂપ થઈ જવાથી પિતે અનંત સુખી છતાં મહા દુઃખી થતો પોતે પોતાને જાણે અસંતેજીવત વ્યવહાર ચલાવે છે. જ્યારે તે પિતે વિભાવ સ્વભાવમાંથી શુદ્ધ જ્ઞાનરૂપ સ્વભાવમાં સ્થિત થએલો પિતાને અનુભવે છે ત્યારે પિતાને કૃતાર્થ, અનંતજ્ઞાનમય અનુભવે છે. આ પ્રમાણે એક સૂક્ષ્મતમ કલ્પના તે ભાવાર્ય છે, એટલે કે દ્રવ્યકર્મ અને આત્માની વચ્ચેનો સંબંધ કરનાર ભાવકર્મરૂપ આત્મવિભાવ પરિણામ છે. ભાવકર્મ અને દિવ્યકર્મનું સ્વરૂપ પુનઃ પુનઃ વિચારવા યોગ્ય છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મનું સ્વરૂપ યથાર્થ વિચારાય તો સ્વભાવમાં સહેજે જ સ્થિર થવાય. તા. ૩-૯-૧૮૧૩. . ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી, ટંકારા-કાઠિયાવાડ. Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન . કે. હેંડ, m vvvvvvvvv vvvvvvvvvvvvvvv ભાવકના સંબંધમાં જે ખૂલાસો પ્રકોત્તર (ગ્રંથ) માંથી મળ્યો છે તે નીચે ટાંકો છે તે ઉપર વિચાર કરી લેશો. “ભાવકર્મ તે આત્માની અનાદિકાળની પ્રદેશે લાગેલી રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ (જાણવી).” દ્રવ્યકર્મ અને કર્મ પગલાશ્રિત છે અને ભાવકર્મ આત્માશ્રિત છે. દષ્ટાંત–ચોખાની (ભરેલી) કેઠીમાં ચોખા તે દ્રવ્ય, કઠી તે કર્મ અને ચેખાને લાગેલો જે મીણો તે સમાન ભાવકર્મ ચીકાશરૂપ આત્માની અશુદ્ધ પરિણતિ જાણવી. વળી તે અભવ્ય અનાદિ અનંત ભાંગે અને ભવ્ય આશ્રી અનાદિ તયા સાદિ સાંત ભાંગે આત્મ પ્રવૃત્તિરૂપ હોવાથી છે. તેમાં એમ પણ જણાવ્યું છે કે હર્ષોલ્લાસ તે ભાવકર્મ આશ્રિત છે. તા. ૧૧-૮-૧૩. • – મુનિશ્રી કપૂરવિજયજી. (૩) પાશ્ચાત્ય દેશીઓનું મથન અને વિવેકપુર:સર પ્રથકરણ કરી પદાર્થાવલોકનને અભ્યાસ વાંચી હર્ષ થાય છે. જ્યારે આર્યોને વાંચન અને મનન તરફ પણ બેદરકાર જાણ ખેદ થાય છે. અસ્તુ. . ૧–ભાવકમનું દ્રવ્ય શું? ઉત્તર-જે કર્મ પુદ્ગલ રસ સહીત આત્મા સાથે સત્તામાં રહ્યા છે, ઉદયમાં આવ્યા નથી, તે કર્મયુગલો ભાવકર્મનું દ્રવ્ય છે. કારણ કે ભાવકર્મ કેને કહેવામાં આવે છે કે જે કર્મ ઉદયમાં આવ્યાં હોય તે ઉદયમાં આવેલાં કર્મને ભાવકર્મ કહેવામાં આવે છે અને તેથી જ જૈનશાસ્ત્રમાં એમ લખેલ છે કે જે તીર્થકરેના જીવ તીર્થંકર નામકર્મ બાંધી નર્ક અથવા સ્વર્ગમાં રહેલ છે તો તેને દ્રવ્યતીર્થકર કહેવામાં આવે છે. જ્યારે તે તીર્થકર તીર્થકર તરીકે જ જન્મી, દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામે છે, ત્યારે બાંધેલા તીર્થકર નામ ઉદયમાં આવે છે, તેથી તે ભાવતીર્થકર ત્યારે કહેવાય છે માટે ઉદયમાં નહિ આવેલાં કર્મ દ્રવ્યકર્મ કહેવાય છે અને ઉદયમાં આવેલાં કર્મ ભાવકર્મ કહેવાય છે, તેથી તે દ્રવ્યકર્મ ભાવકર્મનું કારણ છે. ૨–ભાવકર્મ એ જીવ છે કે પુદ્ગલ છે? ઉત્તર-ભાવકમ પુદગલ છે, પણ જીવની સાથે લેવાથી એકબીજા એકબીજાથી વિભાવ વાળા બને છે. ક-ભાવક વિભાવ સ્વભાવ છે તો તે કોનો જીવન કે પુગલને? ઉત્તર–ઉપલા પ્રશ્નનો જવાબ બીજા પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. (૪–આત્મા અને પુગલ એ બેની વચ્ચેનો સંબંધ તે ભાવકર્મ છે?" ઉત્તર–કર્મશબ્દજ આત્મા સાથેના સંબંધને લઈને વાપરવામાં આવે છે, તેથી ઉદયમાં આ વેલા કર્મની જે અસર આત્મા ઉપર થાય છે, તે અસરને આત્મા વેદે છે એટલે બેની વચ્ચેના સંબંધને અનુભવે સ્વને અને સે જેથી શા છે તેને ભાવકર્મ કહેવાય. છતાં પહેલા પ્રશ્નના ઉત્તરમાં આ હકિકત સ્પષ્ટ રીતે આવી જાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચર્ચા.. શેઠને તથા પ્રેમાબાઈને મારા જરૂર ધર્મલાભ કહેશો. અત્ર શાંતિ છે. નુતન કંઈપણ પાશ્ચાત્ય દેશના પ્રયાસ અત્યંતર જણાય તો મને જણાવી વિજ્ઞાત કરશે. એજ. તા. ક. બીજી રીતે એમ પણ સમજાય છે કે સિદ્ધાવસ્થાએ પહોંચેલ પવિત્રાત્મા એ ભાવકમનું દ્રવ્ય છે, કેમકે મૂતય માવિને દિશા તટૂ ટૂથું ભૂત અને ભાવીનું જે કારણે તે પણ દ્રવ્ય કહેવાય છે. ભાવીનું કારણુ દ્રવ્ય પહેલાં ઉપર લખાઈ ગએલ છે. ભૂતનું કારણ દ્રવ્ય એટલે ભૂત ભાવનું કારણ સિદ્ધાત્મા દ્રવ્ય કહેવાય છે. દાખલા તરીકે– जे अइयासिद्धा, जे भविस्सन्तिणागये काले। संपइये वट्टमाणा, सव्वेतिविहेण वंदामि। આ ગાથામાં દ્રવ્યતીર્થકરને નમસ્કાર કરવામાં આવેલ છે. અંતીતકાળમાં જે સિદ્ધ થયા તે તીર્થંકર, અનાગતકાળમાં જે તીર્થંકર થવાના છે તે, વર્તમાનકાળમાં જે તીર્થકરે જન્મ લીધેલ છે અગર દીક્ષા લીધેલ છે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ નથી તે, એમ ત્રણે જાતના તીર્થકરને દ્રવ્ય તીર્થકર કહેવામાં આવ્યા છે. ફક્ત કેવળજ્ઞાન પામ્યા પછી જ ભાવ તીર્થકર કહેવામાં આવે છે. હવે અતીતકાળમાં જે સિદ્ધ થયા તેને દ્રવ્યતીર્થકર કહેવામાં આવ્યા છે તેથી માનવાને કારણ મળે છે કે જે આત્માએ ભાવતીર્થંકરપણું પૂર્વે વેદયું છે એવું જે પવિત્ર આત્મદ્રવ્ય તે ભાવકર્મનું દ્રવ્ય કારણ માન્યું છે. આ ઉપરથી જે આત્માએ નહીં ઉદયમાં આવેલ કમ વેદ નથી તે જીવ ભાવકનું દ્રવ્ય અને જે આત્માએ કર્મ વેદી પરિસમાપ્ત કરેલ છે તે જીવ પણ ભાવકનું દ્રવ્ય કહેવાય. ફક્ત જે વખતે જીવ ઉદયમાં આવેલાં કર્મને વેચે છે તે વખતે તે જીવ ભાવકર્મ કહેવાય. અહી મુખ્યતાએ કારણમાં કાર્યને ઉપચાર માનવાનો છે. માંગરોળ, ૧૫-૧૦ ૧૩. -મુનિશ્રી ચારિત્રવિજયજી - 4 Is Bhav Karma pudgal or reul ? -It belongs to a category intermediate kelween soul and matter. Its substantial cause is soul, lut still it is not of the nature of the soul. Bhavkarma is essentially a ferverted state of the soul-a state induced by the previously accumulated karmas ripe to give fruit. A condition which is determined by a factor alien to the soul cannot, in truth, be said to be a characteristic of the soul. The deifnition of Bhavkarma may roughly be put thus:-"the activity of the soul which precedes the accumulation of material Karmas bearing affinity to it.” .H. WARREN. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન . કે. હેરલ્ડ - ऐतिहासिक माहिती. ૫ ઉદયનંદિસૂરિ (સૂરિપદ સં. ૧૪૭૮ ના અરસામાં. ) જય જુગવાર ગુરૂ શ્રી ઉદયનંદિ, નંદઉ સૂક્સિર જાં. દણિંદ, જય વદનકમલિ સરસતિ વસઈ, મન વિસમ રસ ભરિ ઉલ્લસઈ. માલદેવનંદન ગેવિંદસાહિં, કીયા ઉછવ પાટણ નયરમાહિ, શ્રી સેમસુંદરસૂરિસઈ હત્યિ, પદિ થાપિઆ ચડત ભારથિઈ. શ્રી મુનિસુંદરસૂરિ ગણધરૂ, ઉવઝય પદિ થાપિઆ જયકરૂ, સંધપતિ ગુણસજિ કરાવિઉં, પદ આપવું કાજ સારાવિ. તુમ્હ ગુરુ અડિ હું ન સક તવી, ધન ધન તે લખરાજ સંઘવી, જેણઈ આરી ઠવણ કરાવીઆ, ઈસ્યા રવિઝિ રંગ રહાવી. ગછનાયક શ્રી જયચંદ્રસૂરિ, પદિ થાપિઆ પરમાણંદપૂરિ, તુમ્હ અંગિ ન દિસઈ એક ખાડિ, તુહે પ્રતાપઉ અગણિત વરસ કોડિ. | | શ્રી ઉદયનંદિસૂરીશ્વર સ્વાધ્યાયઃ | છ | હેમવિમલસૂરિ [ ૧૫૫૦ના અરસામાં. ] . છે ૬૦ | શ્રી ગુરૂભ્યોનમઃ | પ્રહિ ઉષ્ણમિ સરસતિ પાય લાગી, સાકર વાણી વાણી ભાગી, તવ મઝ ઝલહલતી વાણી જાગી, હેઈઅડ૬ હેમવિમલ ગુણરાગી. હઈઅડઉં હરખિ૬ ગુરૂગુણ ગાવા, તિમ તિમ કુમતિ કરઈ ઉદ્રાવા, જિમ જિમ કરૂંઆ ઉપાય ઝંડાવા, તિમ તિમ નવ નવ માંડી દાવા. કુમતિ કુરંડા કોટી ફૂટી, હઈઅાઈ ગુરૂ ગુણ હઉઆ અખૂટી, સુક લીધી તવ સુમતિ વટી, ખેલ ફિરિ ફિરિ પાપહ છૂટી. આગઈ ગુરૂ ગુણ જણમન મેહઈ, જિમ મલયાચલ ચંદનિ સેહઈ, દીધી પદવી બહુ વિત વેચી, નાગરવેલિનઈ અમીરસ સચી. ચંદ સૂરિજ મંડલ જિમ સહઈ મેરૂ મહીધર જણ મન મોહઈ, તિમ આચારય દોઈ કરિ દીપઇ, હેમવિમલસૂરિ વાદી ૫ઈ. સંધિ મિલી તું ગચ્છ થાપિઉ, સૂરિ મંત્ર તઈ બિહેનઈ આપિ, વાદી અવાદ વિધરણ સુરૂ, તપગચ્છનાયક બધિ સંપૂર. ગ્રહ ગણનાયક ચંદ કહિજઈ, તે સૂર સેવંતુ દીસઈ લડ વડાઈ જે મનિઆઈ, તે નરનિશ્ચઈ કિંપિં ન જાણઈ. ચિંતામણી જિમ જમિ હુઈ જાવું, તેજિ તપતું ન રહંઈ છાનું, તિમ શ્રી હેમવિમલસૂરિંદ, તેજિ તપદ જિમ પૂનિમચંદ. સહિ ગુર કનક ચંપક તનુ સોહઈ, વચન અમીરસ માનસ મોહઈ, Page #13 -------------------------------------------------------------------------- ________________ AnnnnnnnnnnnnnnnnnnnnnnAAAAAA સ્વીકાર અને સમાલોચના. ગપતિ સંયમ દીધઉં સંધ મેલી, આગઈ દૂધનઈ સાકર ભેલી. જિણ આરેણિ વડી નઈ જતુ, મદન મહાભડ જગત વદીતુ, ગય|ગણ જિમ જલહર ગાજઇ, તિમ ગચ્છનાયક ગિરૂઅડિ છાજs. દીપઈ સહસ કિરણ તેજિઈ, પ્રણમાં શ્રી સંધ તુહ્મ પય હજિઈ, સુમતિ સાધુ સૂરિ પાટ દિણંદ, પ્રતપુ હેમવિમલરિંદ. સુમતિમણિકર ગુરૂ પાય પસાયા, પામી હેમવિમલ ગુરૂરાયા, : તપ જપ સંયમ નિમલ કાયા, યુણિએ સુભાવિ, જિમોહ માયા, : જસાત સાયર શશિ દિવાયર, અચલ મેરૂ મહીધર, તાં જ્યુ સહિ ગુરૂ નવુ સુરતરૂ ચંદ્ર ગચ્છિ સુરિસરૂ, તવ ભેટિ પામી સીસ નામિ નમઈ પાએ નાગરા શ્રી હેમવિમલ પાયકમલિ, રમઈ અલ જિમ મુનિવરા. | ઇતિ સ્વાધ્યાય સમાપ્ત. –C. D. Dalal. - ૧૩ स्वीकार अने समालोचना. ૧. રાજકુમારી સુદર્શન યાને સમળી વિહાર–(ભાગધી પ્રબંધ પરથી લખનાર પન્યાસજી શ્રી કેશરવિજયજી ગણિ. પ્રકટકર્તા શા. સેમચંદ ભગવાનદાસ. સત્યવિજય પ્રેસ, પૃષ્ઠ ૪૪૮+૧૬ કીંમત ફક્ત આઠ આના. ) આ ગ્રંથ મૂલ માગધીમાં છે. રચનાર શ્રી દેવેન્દ્રસૂરિ છે, તેઓ તપ ગચ્છના સ્થાપક શ્રી જગચંદ્ર સૂરિના શિષ્ય અને પટધર (૪૫ મી પાટે) હતા. તેઓએ પાંચ કર્મગ્રંથ વૃત્તિ સાથે, સિદ્ધ પંચાશિકા સૂત્ર વૃત્તિ, ધર્મરત્ન (પ્રકરણ) વૃત્તિ, સુદર્શન ચરિત્ર, ત્રણ ભાષ્ય, સિરિઉસહવદ્ધમાણ પ્રભૂતિ સ્તવાદિ, શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર વૃત્તિ વગેરે અનેક ગ્રંથો લખેલ છે, તે પૈકી માગધી સુદર્શન ચરિત્રનો આ અનુવાદ છે. શ્રી દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦૩ માં ઉજજનના મેટા શેઠ જિનચંદ્રના બે પુત્રો નામે વીરધવલ અને ભીમસિંહને જૈન દિક્ષા આપી અને સં. ૧૩૨૩ માં [ કવચિત ૧૩૦૪ માં 3 વરધવલનું વિધાનંદ સૂરિ નામ આપી ઉપાધ્યાય પદ આપ્યું, અને ભીમસિંહનું ધમકીર્તિ નામ આપી ઉપાધ્યાય પદ આપ્યું. વિધાનંદે ઉત્તમ વ્યાકરણું બનાવ્યું. શ્રી દેવેન્દ્રસૂરિનું મરણ સં. ૧૩૨૭ માં માલવમાં થયું. - શ્રી દેવેન્દ્રસૂરિના ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, ધર્મરતી પ્રકરણ ગુજરાતી ભાષાંતર સાથે છપાઈ ગયાં છે, અને આ ભાષાંતરથી તેમાં એક વધુ ઉમેરે થાય છે. આ ગ્રંથ મૂળ માગધીમાં હોવા છતાં તેને અનુવાદ શ્રી કેશરવિજયજીએ નિપુણતાથી કર્યો છે તેથી અમને બેશક તેમના માગધી જ્ઞાન માટે ધન્યવાદ આપ્યા વગર ચાલતું નથી. કથાનુગ સામાન્ય જનને બહુ ઉપયોગી છે અને તેજ માર્ગે કઠિન દ્રવ્યાનુગ તત્વજ્ઞાનને બોધ સરલતાથી સાથે સાથે આપી શકાય છે (જેવી રીતે આમાં સમ્યગ્દ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કે. હૈડ. Www ર્શન, જ્ઞાન, ભાવધર્મ આદિ બોધ વાર્તાના પ્રસંગ સાથે આપવામાં આવ્યો છે.), તેથી આવા ઉત્તમ આચાર્ય મહાત્મા વિરચિત થાનુયોગ પુસ્તકનું ભાષાંતર વધુ વધુ બહાર પડે તે ઇચ્છવા યુગ્ય છે. આમ થયે તે પરથી વર્તમાન શૈલીએ નવલકથાઓ આદિ જી શકાશે. પં. શ્રી કેશરવિજયછે ઘણું શાંત, ભવ્યબોધક અને અધ્યાત્મમાં ગુપ્ત રીતે પણ દઢ રીતે આગળ વધી લોકનું કલ્યાણ કેમ થાય તે માટે પ્રગતિ કરનાર ઉત્તમ મુનિરાજ છે. તેમણે તદર્થે યોગશાસ્ત્રનું ભાષાંતર સરળ રીતે કરી આપ્યું છે અને તે ફક્ત આઠ આનાની સ્વલ્પ કીંમતે વેચાય છે, અને આ પણ મોટો ગ્રંથ હોવા છતાં પણ અલ્પ કીંમત રખાવી લોકને સરળતાથી ધર્મમાર્ગ પમાડયો છે તે માટે તેમને વિશેષ ધન્યવાદ ઘટે છે. આવા પ્રયત્નો તેમના તરફથી ચાલુ જ રહેશે એમ અમે ઈચ્છીએ છીએ. ગ્રંથમાં મૂળ ગ્રંથકર્તાનો ઈતિહાસ આપવો ઘટે છે, તે તે વાત પર લક્ષ રખાશે, તેજ હેતુએ અમે ઉપર ટુંક ઇતિહાસ આપ્યો છે. ભાષા સરલ, સ્કુટ અને ભાવવાહી છે. આ ગ્રંથ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ પાસેથી મળી શકશે. અમે દરેક ગૃહસ્થને આ રાખવા ભલામણ કરીશું. ૨. ગોધરાનું મહાજન અને કસાઇને ઘેર ઠેર વેચ્યાનું ભોપાળું:- આ નામનું એક ચોપાનિયું આવ્યું છે તેમાં ગોધરામાં શ્રાવકો અને વૈશ્નવોથી બનેલું મહાજન બરાબર કામ ન કરતાં કુસંપ થયો હતો અને શ્રાવકેએ બે ત્રણ શખ્સ પર કસાઈને ઢોર વેચ્યાનું તહેમત આવતાં તે પર ખાસ તપાસ કરી રિપોર્ટ કરવો પડયો હતો અને તેમાં તે શો નિર્દોષ ઠર્યા હતા. આવાં ચેપનીઆથી માલૂમ પડે છે કે કુસંપ ઘરોઘર નજીવી બાબત માટે થઈ પડે છે કે જે કોઈ રીતે ઉન્નતિ થવાની નથી એમ બતાવી આપે છે; છતાં આને વધુ રૂપ આપી આવું રોપાનીયું ન બહાર પાડયું હતું, અને અંદર અંદર સમજી ગયા હતા તે વધારે લાછમ હતું. ૩. શ્રી વૈરાગ્યશતક, આત્મ નિરીક્ષણ અને ભજનની ધૂન:-[કી ૨ આના પૃ. ૫૪ ડોજ્ય. પ્રેસ અમદાવાદ, પ્રકાશક મેઘજી હીરજીની કું. મુંબઈ.] આમાં પ્રથમના બે ભાષાંતર છે અને તે રા. મણિલાલ નથુભાઈ દેશી બી. એ. એ લખેલ છે. વૈરાગ્ય શતકના મૂળ કર્તા તરીકે અશુદ્ધ નામ નામે ગુણવિજયજી આપેલ છે ખરી રીતે મૂળ પ્રાકૃત ભાગધી ભાષામાં છે અને તે પૂર્વાચાર્યોએ કરેલ પ્રાચીન કૃતિ છે, અને તે પર ટીકા સંવત ૧૬૪૭ ના વર્ષમાં ખરતર ગચ્છીય શ્રી જિનચંદ્ર સૂરિના રાજ્યમાં થયેલ શ્રી ગુણ વિનય નામે આચાર્યો કરેલ છે. આ ગુણવિનયસૂરિ જયસોમ સૂારના શિષ્ય હતા એમણે દમયંતિ કથાની ટીકા સં. ૧૬૪૬ માં રચી, અને વિચાર રત્નસંગ્રહ સં. ૧૬૫૭ માં રએ એટલે એજ સમય લગભગમાં આ વૃત્તિ રચી હોવી જોઈએ. આ ગ્રંથ ભાવાર્થ અને બાળબોધ સહીત મોટા આકારમાં મૂળ સાથે સકથાનક ”. શાસ્ત્રી રામચંદ્ર દીના નાથે કરી છપાવેલ હતું, અને તેની ત્રીજી આવૃત્તિ સં. ૧૮૬૧ માં બહાર પડી હતી. આ પરથી મૂળનું ભાષાંતરજ આમાં આપેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાચના. ૮૫ www w wwww w w wwwwwwww www w w w w w w w w w w wwwww w w w w w w wwwwww મૂળ શ્લોક ૧૦૪ છે. આ પરથી જણાશે કે આ ભાષાંતર નવું નથી, પણ વાંચવા જેવું છે, બીજો ગ્રંથ નામે આત્મનિરીક્ષણ એક થીઓસોફીસ્ટ સુંદર લેખને અનુવાદ છે. આ લેખ અવશ્ય દરેક જને વિચારી તે પ્રમાણે આચરવા ગ્ય છે ભજનની ધૂનમાં ૧૩ કાવ્યો આપેલ છે. કેશવકૃતિ તાનસેન ( નાનસેન નહિ), કબીર, વગેરેનાં જૈનેતરનાં છે અને તે સિવાય મેસર્સ લાલન, શિવજી, અને મુનિશ્રી બુદ્ધિસાગરનાં જેન કાવ્યો છે. આ સર્વને, ભજનનું રૂટિક નામ આપવું એગ્ય નથી, એટલું જ નહિ પરંતુ કેટલાંક કાવ્યની નીચે કર્તાનું નામ આપવાની સાથે તેમને અતિશયદર્શક મહાનુભાવ પંડિત શ્રીયુત ભક્તરાજ આદિ વિશેષણો લગાડવા એ વર્તમાન શિષ્ટ પ્રણાલીને સંગત હોય એમ જણાતું નથી. કિંમત બે આના વધુ પડતી છે. ૪. પરમાત્માને પગલે. પૃ. ૫૦ લેખક રા. લાલન છે. પ્રકાશક મેઘજી હીરજી ક. મુંબઈ ડા, . પ્રેસ-અમદાવાદ. ૫. નીતિસૂત્રમાળા. અનુવાદ. દિવેટિયા. 5 દરેકની કિં. ૨ આના. પરમાત્માને પગલે” એ લેખ ઘણુ વિચારને અંતે પ્રાપ્ત થયેલ છે. તેમાં રા. લાલનની વિચારશક્તિ ઠીક દેખાવ આપે છે. આમાં પ્રથમ આત્માની ત્રિપુટી ( બાહ્યાભા, અંતરાત્મા, પરમાત્મા ) પ્રસ્તાવનારૂપે સમજાવી શ્રી મહાવીર પરમાત્માનું ચરિત્ર હાથ ધરી તેમાં લેવાને બોધ ઘણો અસરકારક રીતે સમજાવ્યો છે. તેમાં એક જ નામે માતૃભક્તિનો પરમ ગુણ લઈ તે પરથી નીકળતા બીજા ગુણો સમજાવ્યા છે. આવી રીતે મહાવીર પ્રભુના બીજા ગુણો એમના ચરીત્રમાંથી લઈ જુદા જુદા લેખો પ્રગટ કરવામાં આવશે તો સમાજ પર ઘણો ઉપકાર થશે. આ ગ્રંથને વિસ્તાર જેમ વધે તેમ સારૂં, એમ વિચારાય છે. આનું પ્રથમ પ્રકટ થવું સ્થા૦ સામાયિકસૂત્રની સાથે થયું હતું. વિશેષમાં પૃ. ૪૬ ની ફુટ નટમાં “માતૃરત્ન મદાલમા” એટલે શું તે, તથા તેની ચાલુ નોટમાં પૃ. ૪૭ માં “તું આવી અદાલશાના પેટે જન્મજે” એટલે તે સમજી શકાતું નથી. નીતિસૂત્રમાળા–એ મૂળ સ્થાનકવાસી કામમાં એક યુવાન ગ્રેજ્યુએટ નામે મી. મણિલાલ હા, ઉદાણી એમ. એ. એલ. એલ. બી. કૃત A Garland of Moral Precepts નામે અંગ્રેજીમાં છે, તેનું આ ભાષાંતર છે. મૂળમાં સુભાષિતેને અન્ય ગ્રંથોમાંથી સારો સંગ્રહ કરવામાં આવ્યું છે. ભાષાંતર પણ અનુરૂપ છે. - ૬-૧૪નિસ્તવ. પૃ. ૪. મૂળ ધર્મષસૂરિકૃત. ફુલ્લભવાવલિ પૃ. ૧૦ , ધર્મશખરચણિત. લોકનાલાત્રિ શિકા પૃ.૧૪ ,, ધર્મઘોષસૂરિકૃત. સિદ્ધદંડિકાસ્તવ પૃ. ૮ - દેવેંદ્રસૂરિપાદકૃત. ભાવપ્રકરણ : પૃ. ૨૦ વિમલવિજયગણિત. કાયસ્થિતિ પૃ. ૨૦ કુલમંડનરિકત. દેહસ્થિતિસ્તવ પૃ. ૬ , ધર્મઘોષસૂરિ, લવલ્પબહુત પૃ. ૩ કાલ સપ્તતિકા પૃ. ૧૬ ધર્મપરિપાદકૃત. નિર્ણયસાગર પ્રેસ પ્રકાશક આત્માનંદ સભા ભાવનગર, ; Page #16 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી જૈન વે. કા. હૈડ. પ પ હ / wwww ww આ આઠ ઉપપ્રકરણ ઘણું ઉપયોગી અને કર્મ ગ્રંથના અભ્યાસમાં ઘબલ સહાયભૂત છે અને તે પ્રગટ કરી આત્માનંદ સભાએ જૈનધર્મ સાહિત્યની અપૂર્વ સેવા બજાવી છે તે માટે તેને અમે ધન્યવાદ અર્પીશું. આવાં છૂટક છૂટક પ્રકરણો સેંકડો છે તો તે દરેક જેમ બને તેમ છપાવી પ્રગટ કરવા આ સભાને અમે વિનવિશું. આમાં જે જે ગૃહસ્થોએ આર્થિક સહાય આપી છે તેને ઉપકાર ધટે છે. વળી મુનિશ્રી ચતુરવિજયે ટુંકી સંસ્કૃત પ્રસ્તાવના દરેકને પ્રારંભે આપી પિતાની વિદ્વત્તા અને સહાનુભૂતિ દર્શાવી છે તે માટે તેના પણ ઉપકારતળે સભા તેમજ જૈનસમાજ છે. બીજા નવિન પ્રકરણોને રિવ્યુ હવે પછી. ૧૫. વીતરાગ સ્તોત્રમ –(અનુવાદક મુનિશ્રી કપૂરવિયજી.પ્રસિદ્ધ કર્તા જેન શ્રેયસ્કર મંડળ મેસાણું. કિંમત લખી નથી.) મૂળ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃન છે તે આપવાની સાથે તેનું ભાષાંતર આપવામાં આવ્યું છે, તે યોગ્ય કર્યું છે. આમાં વીશ પ્રકાશ છે અને કેક પ્રકાશ સમજવા માટે માત્ર ભાષાંતર યોગ્ય ન ગણાય. ભાષાંતર સાથે જે ટુંક વિવેચન આમાં અપાયેલ છે તે વિષયને બહુ ઋટ કરી શકતું નથી તો સવિનય જણાવવાનું કે પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે મૂળ અવચૂર અને ટીકા સાથે શેઠ દેવચંદ લાલભાઈ તરફથી પ્રસિદ્ધ થયેલ ગ્રંથની આમાં પૂરેપુરી સહાય લેવામાં આવી હત અને ટીકાના ભાષાંતર ઉપરાંત તે પર પણ વિવેચન કરી પ્રકાશ નાંખ્યો હતો તો આ ગ્રંથ ઘણો ઉપયોગી થાત. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના શ્લોકમાં એટલું બધું મહત્વ અને સૂત્રબદ્ધત્વ છે કે તેમના રચેલા ૩૨ લોકપર તો સ્યાદવાદ મંજરી એ ગહન ગ્રંથ શ્રીમ@િષેણસૂરિએ કર્યો છે, તે આ મૂળ શ્લોક સમજાવવા માટે પણ તેવા ગ્રંથની જરૂર છે. એકંદરે આટલું ભાષાંતર પણ ઘણું ઉપયોગી છે, અને મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી પૂર્વ મહાત્માઓની કૃતિઓને ગુજરાતી ભાષામાં સમજાવવાને જે અથાગ પ્રયાસ કરતા રહે છે તે માટે ધન્યવાદ ઘટે છે, અને પ્રસિદ્ધકારને પણ પ્રસિદ્ધ કરવા માટે શાબાશી ઘટે છે. ૧૬. દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્રમ–(પ્રગટ કર્તા જેન શ્રેયસ્કર મંડળ મેસાણું કીંમત લખી નથી. ) પ્રતિક્રમણ સુત્રની ઘણી નકલો થઈ ચુકી છે. ઘણી પ્રતો છપાઈ છે, પરંતુ જેવી જોઈએ તેવી થઈ નથી અને પાઠશાળાઓમાં ચલાવવા માટે જે જે સામગ્રીઓ પૂરી પાડવી જોઈએ તે તે સર્વ સામગ્રીઓ એક પણ પ્રતમાં માલુમ પડતી નથી. અને તેથી એવું પ્રતિક્રમણ સૂત્ર બહાર પાડવાની જરૂર છે કે જેમાં પ્રતિક્રમણને ઉદેશ હાલમાં ચાલતી પ્રતિક્રમણ વિધિમાં રહેલા દે, તે નિવારવાનો ઉપાય, તેમાં આપેલ દરેક સૂત્રના હેતુ, તે સૂત્રમાં રહેલ રહસ્ય એ સૂત્ર પછી બીજું સૂત્ર જે ક્રમમાં મૂકેલ છે તે ક્રમને હેતુ વગેરે સર્વ બાબતે સમાઈ જાય. પ્રતિક્રમણ સંબંધી વિધવિધ લેબ માસિકપત્રોમાં દેખાવ' દે છે કે જેમાં કેટલુંક આવું આવું સમજાવવામાં આવ્યું છે, તેની સહાય પણ તે માટે લેવાની જરૂર છે. વળી આ સૂત્ર હમેશનું આવશ્યક કાર્ય હોવાથી, તેમ જ આ સૂત્ર શેઠ અમરચંદ તલકચંદ અને બાઈ રતન જૈન ધાર્મિક પરીક્ષાઓમાં નિર્ણય થયેલ હોવાથી ઘણા સુરેખ, સુસ્પષ્ટ અને વિસ્તારપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર ચાઈ બહાર પાડવાની જરૂર છે. આ અવલોકનાથે Page #17 -------------------------------------------------------------------------- ________________ vuuuuuuuuu સ્વીકાર અને સમાચના. ૮૭ પ્રાપ્ત થયેલ પુસ્તક હમેશની ઘાટી પ્રમાણે છપાયેલ છે, તેથી ઘણુઓમાં એકના વધારા તરીકે આ પુસ્તકને આવકાર આપીએ છીએ. આમાં નેંધવા યોગ્ય જે બીના છે તે દરેક સૂત્રને ગુજરાતી મોટા ટાઈપમાં મૂકવાની, છુટા શબ્દોના અર્થ, પ્રસ્તાવના માં પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ અને છેવટે પ્રતિક્રમણ સંબંધી ઉપયોગી વિષયે અને દ્રવ્ય આવશ્યક્ષર શાસ્ત્રનાં દૃષ્ટાંત આપવાની છે. અમે પ્રસ્તાવનામાં નીચેનાં વાક્યો મનનીય હેવાથી નીચે મૂકીએ છીએ – શાળાઓની અંદર ઘણે ભાગે મૂળ પ્રતિક્રમણ મુખપાઠ શીખવવામાં આવે છે. એ તે ખરૂં છે કે દરેક ક્રિયા સમજીને તથા તેના હેતુ લક્ષ્યમાં રાખીને સાધ્ય દષ્ટિપૂર્વક કરવામાં આવે છે તે અપૂર્વ ફળદાયી થાય છે. અન્યથા ધ્યાન રાખ્યા વિના ફેકેલું તીર જેમ ગ્ય વસ્તુને વિંધ્યા વિના જ્યાં ત્યાં પડે છે, તેમ ભાવે કરીને શુન્ય ક્રિયાઓ અલ્પ ફળની આપવાવાળી થાય છે. તેથી પ્રતિક્રમણનાં સૂત્રોને યથાર્થ અર્થ સમજવામાં આવે અને તે પ્રમાણે ક્રિયા કરતી વખતે ઉપયોગ રાખવામાં આવે તે ઉત્તમ ભાવ ઉત્પન્ન થવાથી તે તહેતુ અથવા અમૃત ક્રિયા સાધ્યને પ્રાપ્ત કરી આપે એ નિસંશય છે.” पहोंच. ' ૧રવું. . નીચેનાં પુસ્તક તથા માસિકપ વિગેરેની પહેચ ઘણું માન સાથે સ્વીકારીએ છીએ આનંદ કાવ્ય મહદાધિ (મૌક્તિ. ૧. પ્રકાશક શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકો દ્વારા ફંડ સંશોધક ઝવણચંદ સાકરચંદ ઝવેરી. કિં ૧. આના) સુમનસંચય, સ્તબક ૧, સંગ્રહ કર્તા વિજ્ઞાનભિક્ષુક દેશી સાકરચંદ મોતીચંદ કસ્ટમ મુખ્ય ધુ. અંજાર કિ. ૧ કેરી.) સૌભાગ્ય શિક્ષાબ્ધિ, સ્ત્રીઓનું ખાનગી વાંચન. (કર્તા નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ.) જૈનએસસી એશન આઇડિયાને સં. ૧૯૬૯ ને રિપોર્ટ, વગેરે. આનંદ પુ. ૧૧ અં. ૨-૪, આત્માનંદ પ્રકાશ પુ. ૧૧ એ. ૫ ૭, કેળવણી પુ. ૨૬ અં, પ-૭, ગુજરાત શાળાપટા પુ. ૫૩ અં. ૧-૨ જૈનધર્મ પ્રકાશ પુ. ૨૯ અં. ૮-૧૧ જૈનહિતષિ પુ. ૯ અં. ૧૨ પુ. ૧૦ નં. ૧, જૈનહિતેચ્છુ , ૧૫ અં. ૧૨ પુ. ૧૬ એ. ૧-૨ Gain gazette the vol 11-12 દિગંબર જૈન પુ. ૭ એ. ૨-૫, પટેલ બંધુ પુ. ૬ નં. ૧-૨, પુષ્ટિ ભક્તિ સુધા પુ. ૪ અં. ૭ બુદ્ધિપ્રકાશ પુ. ૬૧ અં. ૧-૨, શ્રી ભકત પુ. ૧. અ. ૪-૫, અ તિ ૨ ૨, મર્યાદા કુ. ૭ મં ૨-૨, લાઈબ્રેરી મીસેલેની પુ. ૨ અં. ૨, વસત્ત ૫ ૧૨ અં. ૯-૧૧, વાર્તાવારિધિ પુ. ૫ અં. ૬-૧૦, વિવેચક પુ. ૨ એ. ૧-૨ વૈશ્યપત્રિો પુ. ૧૦ અં. ૩-૬, વન્દ વિનવણ p. ૧ ઇં. ૮, સત્ય પુ. ૩ અં. ૭ ૮; સાહિત્ય પુ. ૨ અં. ૧-૨, સુન્દરી સુબોધ પુ. ૧૧ અં. ૩-૪, સુદર્શન પુ. ૨૮ અં. ૮, જ્ઞાનસુધા પુ. અં. ૯-૧૨ સિવાય-આર્યપ્રકાશ આર્યસુધારક, જૈન એડવોકેટ, જૈનશાસન, સ્થાનકવાસી જૈન કૅન્ફરન્સ પ્રકાશ. જૈન મિત્ર, કોરેશન એડવર ટાઈઝર વિગેરે સાપ્તાહિક પાક્ષિક પત્ર પણ નિયમિત મળે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સ્પે. કે. હું ત્રી વાંચન વિભાગ. સંપાદિકા-નિર્મળા બહેન. ~~~~~~ ~~ ૧, કરતાવરૂપે બોધ. આ વિશાળ દુનીઆમાં કઈ ચીજ નકામી નથી, તે શું સ્ત્રી નકામી હોઈ શકે ? દરેક દેશના ડાહ્યા માણસોએ સ્ત્રીને પુરૂષનું “અડધું અંગ” કહેલું છે અને અભણ પુરૂષ પણ સ્ત્રીને “ધર” માને છે, પુરૂષનું “ધર” અને પુરૂષનું “અડધું અંગ” શું નકામા કે ઓછી કિંમતના પદાર્થ તરીકે ગણી શકાય? પરંતુ જે ઘરમાં કચરો જ ભર્યો હોય અને જે અંગ સડેલું કે લકવાથી રહી ગયેલું હોય એવું ઘર અને એવું અંગ નકામું ગણાય તે કાંઈ નવાઈ નહિ. - ખરેખર સ્ત્રી કે પુરૂષનું “ઘર” છે–કહે કે ઘરને શણગાર છે અથવા ઘરની દેવી” છે. પુરૂષમાં જે કેમળ ગુણોની ખોટ છે તે ખોટ પૂરનાર સ્ત્રી છે, માટે સ્ત્રી એ પુરૂષનું અડધું અંગ છે. ઉડો વિચાર કરીએ તે ઘરનું, કુટુંબનું, નાતનું, દેશનું–બધાનું સુખ તથા નીતિ તથા સુધારો તથા શાંતિ તથા તનદુરસ્તી એ સર્વને આધાર ઘણે ભાગે સ્ત્રી ઉપર જ છે. એટલા માટે સ્ત્રી જાતિને તેમના ખાસ ધર્મ સમજાવવાની ઘણી જરૂર છે. અને એ કારણથી આ માસિકમાં સ્ત્રી જાતિને ઉપયોગી વાંચન વખતો વખત આપવાને ઠરાવ કર્યો છે. બહેને ! તમે ૮-૧૦ વર્ષની ઉમરની નાની બાળકી છે, અથવા પરણવાની તૈયારી કરતી કન્યા છે, અથવા માતા છે અથવા કુટુંબમાં ઉપરીપણું ભેગવતા દાદી હે-ગમે તે સ્થિતિમાં હે-પણ એ દરેક સ્થિતિમાં તમારે તમારા હમણુના અને ભવિષ્યના ધર્મો , જાણી લેવા જોઈએ છે. અજ્ઞાનપણું એ સૌથી મોટું દુઃખ છે. રાગ, ગરીબાઈ, કછુઆ . ટંટા એ સર્વ ઘણે ભાગે અજ્ઞાનપણમાંથી જ નીપજે છે; માટે રોગ અને ગરીબાઈ કરતાં પણ અજ્ઞાનપણું વધારે નુકસાનકારક છે. તમારામાંની નાનામાં નાની કન્યાને પણ અજ્ઞાન રહેવું પાલવે નહિ; કારણ કે તે કાંઈ હમેશ કન્યા રહેવાની નથી. પુરૂષ તે હજીએ કુંવારો રહી શકે, પણ કન્યાને તે તેનાં માબાપ બે વરસ વહેલી મેડી પણ પરણવ્યા વગર નથી જ રહેવાના. ત્યાર પછી જે કન્યા પરણવાને અર્થ ન જાણતી હોય, જે કન્યા વર અને સાસુસસરા સાથે કેમ ચાલવું તે ન જાણતી હોય, જે કન્યા બાળબચ્ચાંને કેમ જાળવવાં તે ન સમજતી હોય, જે કન્યા દુનીઆના તરેહવાર ઢંગથી છેક જ અજાણ હોય, કહો વ્હેને! તેવી કન્યા પાછળથી ગભરાય કે નહિ? દુઃખી થાય કે નહિ? અને દુઃખી માણસ બીજાને સુખી શું કરી શકે ? Page #19 -------------------------------------------------------------------------- ________________ વાંચન વિભાગ. AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAM એટલા માટે બહેને ! તમે આ માસિક સ્ત્રી-વાંચન વિભાગ દર મહિને કાળજીથી વાંચજો. એમાંથી દરેક કન્યા, દરેક વહુ, દરેક માતા અને દરેક વિધવાને કંઈ નહિને કાંઈક તે ખાસ ઉપયોગી જ્ઞાન જરૂર મળશે. દુઃખી હેતેને આમાંથી દીલાસો મળી રહેશે; સુખી બહેને અદભવ મળશે અને એ અનુભવથી પિતાના સગાં વહાલાં ને સુખી કરતાં આવડશે. બહેન ! તમે ઝાઝું ભણ્યાં ન હો તેટલા કારણથી નાઉમેદ થશે નહિ. તમારે માટે તે આ લખાણો ઘણીજ સાદી હેલી ભાષામાં લખવાને વિચાર રાખ્યો છે. જેમ બનશે તેમ હેલા શબ્દો અને આડંબર વગરની ભાષા વડે અને ટુંકાણમાં વધારે જ્ઞાન મળે એવા લેબો આ પત્રમાં આપવા ધાયું છે. તમે એને લાભ લેવામાં આળસ કરશે નહિ. તમારી વ્હેનપણીઓ, હેન, પુત્રીઓ, માતાઓ અને પડેસણોને એ વંચાવશો તો તમે એમની મોટી સેવા બજાવી ગણાશે. વળી તમારા પોતાના અનુભવે તમે આ માસિકમાં લખી મોકલશે તો તેથી પણ તમારી બીજી ઘણી ઑનોને મોટો લાભ થશે. અરસ્પરસ વિચારો અને અનુભવોની આપ-લે કરવાથી દુનીઆને ઘણો ફાયદો થાય છે. પ્રિય હે ! તમને દેહરા, અપાસરા, સાધુ, સાધ્વીજી, શાસ્ત્ર બહુ સારાં લાગે છે; ટુંકામાં તમને ધર્મ ઉપર બહુ પ્રેમ છે. હા. તમને તે છતાં એમાંથી જોઈએ તે લાભ મળતો નથી, એનું કારણ શું? દેહેરા, અપાસરા, સાધુ, શાસ્ત્રની ભક્તિ અને ઉપાસના દર રોજ કરવા છતા તમારામાં મોટા સગુણો ખીલવા પામ્યા નથી, અને જે શાતિ માટે રાત દિવસ ઝંખના કરે છે તેનું શું કારણ? એ કારણ છે, તમારા પિતાના અંતઃકરણને તેનું કારણ પૂછો. ખરેખર જેઓ અંતઃકરણને ભમીએ બનાવે છે તેને સઘળા ખુલાસા મળી રહે છે. પૂછો ત્યારે તે અંતઃકરણને; પૂછો કે દેહેરા–અપાસરા શા માટે છે અને ત્યાં જઈને શું જોવા-શિખવાનું છે એ બાબત વિચાર કરવાની કોઈ તસ્દી તેણે લીધી હતી? પૂછ કે સાધુ સાધ્વીના શુદ્ધ આચાર અને તેમની પાસેથી મેળવવાના જ્ઞાન સંબંધી કાંઈ વિચાર કદી કર્યો હતો? પૂછે કે શા શબ્દો બોલતી કે સાંભળતી વખતે તે શબ્દોમાં છુપાયેલા “ભાવ”-આશય-ભેદ-રહસ્ય વિચારવાની દરકાર કદી કરી હતી? ત્યારે હવે તમારા પ્રશ્નનો ખુલાસો ખુલે છે કે, તમને ધમ હાલો છે ખરે પણ ધર્મ પર હાલ કેવી રીતે કરવું તે તમે જાણતા નથી. આવો, આ માસિક સ્ત્રી વાંચન વિભાગ દર મહીને વાંચતા રહો, અને તમને તે રીત સંબંધી કાંઈ નહિ ને કાંઈક જાણવાનું જરૂર મળશે. તમારા મગજને અને તમારા અંતઃકરણને ઘણો ખોરાક તેમાંથી મળશે. તેથી તમારું બહારનું અને અંદરનું જીવન સુધરવા પામશે અને તમારા જીવનમાં એક જાતને નવો જુસ્સો, ઉત્સાહ, આનંદ, ઉપયોગિતા આવવા પામશે. તમારા વિચારો વિકાસ પામવાથી તમને જીવન નકામું કે બોજારૂપ નહિ પણ અર્થવાળું અને કર્તવ્યરૂપ લાગશે. અને પર જ્ઞાન–ખરું જ્ઞાન એ એક એવી વસ્તુ છે કે જે જીવનને અર્થવાળું અને કર્તવ્ય રૂ૫ બનાવી શકે છે. જે વખતે દુનીઆ કેળવાયલી નહતી, જે વખતે લોકે જુગલીઆ જેવા ભોળા ભદ્રિક અને અજ્ઞાન હતા તેવા વખતમાં પણ શ્રીષભદેવ તીર્થંકરે બ્રાહ્મી અને સુંદરીને ઘણું જ્ઞાન આપ્યું હતું, જે જ્ઞાન વડે તેઓ સ્ત્રી કેળવણીની માતા તરીકે ગણવા પામી છે. ત્યાર પછી દરેક જમાનામાં અને દરેક દેશમાં અનેક સ્ત્રીઓ જ્ઞાન મેળવતી ગઈ છે અને Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન' વે. કે. હુંરડ કેટલીક સ્ત્રીઓએ તે પુરૂષો કરતાં પણ વધારે સારી નામના કરી છે. પરન્તુ, નામના કરેા કે ન કરી. એટલું તેા ખરૂ જ છે કે એછામાં ઓછી બુદ્ધિવાળી સ્ત્રી પણ જરૂર જેટલું જ્ઞાન તા મેળવી શકે તેમ છે અને તે જ્ઞાન વડે પેાતાનું શરીર, પેાતાના પતિ અને પુત્ર પુત્રીએ તથા પોતાના પડેાશને ઘણા લાભ અને આનંદ આપી શકે, તથા પોતાના અમર આત્માનું હિત પણ સાધી શકે. ة એટલા માટે મ્હેતા ! તમને મળેલા મનુષ્ય જન્મનુ ટૂંકું આયુષ્ય યાદ કરીને દરેકે દરેક પળને સારા ઉપયેાગ કરવા તરફ લક્ષ આપે। અને જ્ઞાન મેળવવાના જેટલા પ્રસંગ મળે તેટલાના પુરેપુરા લાભ લેવાની ચીવટ રાખેા. જ્ઞાન કાંઇ માત્ર પુસ્તકામાંથીજ મળે છે એમ નથી. સજ્જતાએ લખેલાં પુસ્તકા અને ઉત્તમ માસિકા ઉપરાંત દેહેરાં, અપાસરા અને સભાઓમાંથી પણ નાન મળી શકે છે ( પણ તે લેતાં આવડવું જોઇએ) અને સારાં નરસા જે જે સ્ત્રી પુરૂષાના સહવાસમાં આવવાનું અને તેમના ગુણ-દોષ ઉપર મેઢેથી ટીકા ન કરતાં પોતાના મનમાં તે ગુણદોષનુ શાધન કરવાથી ઘણું જાણપણુ વધે છે, એટલુંજ નહિ પણ આપણા ઉપર આવી પડતાં દુ:ખામાંથી પણ ( જો આપણને દુઃખનુ શાસ્ત્ર વાંચતાં આવડતું હોય તેા ) ધણું જ્ઞાન મળી શકે છે-કહા કે જ્ઞાન કરતાં પણ કિંમતી એવું અનુભવ જ્ઞાન મળી શકે છે. માટે જ વિદ્વાનોએ આ દુનીઆને એક નિરંતર ચાલતી નિશાળ કહી છે, કે જે નિશાળમાં દરેક પળે આપણી સમક્ષ એક નહિ ને એક પા! રજુ કરવામાં આવે છે, પરન્તુ તે પાઠે સમજવા, શિખવા, યાદ રાખવા અને ખીજે પ્રસંગે કામમાં લેવા એ કામ આપણું પેાતાનું છે. બચપણ એ નિશાળની એક કલાસ છે, જુવાની એ ખીછ ક્લાસ છે, માતાની સ્થિતિ તથા વૃદ્ધાવસ્થા જૂદી જૂદી કલાસેાજ છે, સગાં સંબધીઓ, મિત્રા અને દુશ્મનેા, સુખા અને સ`કટા, હાસ્ય અને આંસુ એ સર્વ આ નિશાળમાં ભણુવાનાં પુસ્તકા છે. તે પુસ્તકા શું શિખવાઁ માટે મુકાયાં છે તે વિચારવા તમે દરકાર નહિ કરા તા પુસ્તકાને નુકસાન કાંઈજ નથી, નુકસાન બધું તમનેજ છે. જે વિદ્યાથી પુસ્તકને જોઇને રડે છે કે હસે છે તે ભણી શકતે નથી અને પછી ભીખ માગે છે; જે સ્ત્રી કે પુરૂષ ઉપર કહેલાં પુસ્તકા હાથમાં લઈ રડવામાં કે ખીખા કરવામાં વખત ગુમાવે છે તેમને સદા રડવાનુંજ નસીબમાં લખાયલું છે. ત્યારે અેને! સુખ દુઃખ અને શત્રુ મિત્ર એ સર્વને તમને જ્ઞાન આપવા માટે નિર્માયલાં પુસ્તક જ માનજો અને હસવા-રડવામાં વખત નહિ ગુમાવતાં એ સર્વમાંથી સાર અને અનુભવ ગ્રહણ કરવા ચીવટ રાખજો. તમે એવાં સારગ્રાહી થશેા તા તમારાં ભાઈ ભાંડુ અને પુત્ર પુત્રીઓને પણ એવાજ સારગ્રાહી, આનંદી, વિચારવાન અને પુષ્ટ બનાવી શકશેા અને જે બધી અેનેા એવી રીતે પોતાના કુટુંબને સારગ્રાહી આનદી, વિચારવાન અને પુષ્ટ બનાવે તે આખા દેશ અને આખી દુર્ત સુખી-સ્વરૂપ બની શકે. કહેા ત્યારે જગતને સ્વર્ગ બનાવી દેવું એ કામ પુરૂષની સત્તાનું નહિ પણ સ્ત્રીની સત્તાનુ છે એ વાત ખરી કે નહિ ? ત્યારે તમેા અેને શુ' સ્વની દેવી તરીકેના માનને લાયક ખરી કે નહિ? ત્યારે તમેા અેના પુરૂષની ઉપકારિણી અને મદદ કરનારી ખરી કે નહિ ? તમારૂં જીવન પગરખાંની કીંમતનું નાહ પણ અમૂલ્ય રત્નાથી વધારે કિંમતનું ખરૂં કે નહિ? પ્રિય વ્હેન ! શ્રી પરમાત્માને પ્રાર્થના કરા કે દરેક કન્યા, દરેક પત્ની, દરેક માતા એવા અમૂલ્ય રત્ના કરતાં વધુ કીંમત વાળી હું સ્વની દેવી તુલ્ય અને ! Page #21 -------------------------------------------------------------------------- ________________ શી વાંચન વિભાગ. ૯િ ૨, સં૫. (મનડું મોહ્યુંરે મનમેહન–એ રાસડાને રાગ) સુણજે શિખામણ એક છે મુજ બેનડીએ, રાખી ઘરમાં સુશીલ સ્વભાવ, | સંપ સજે પ્રેમથી, મુજ બેનડીઓ. સુતરને એક તાંતણો, ત્રટી સહેલ જાય; બહુ સાથે વણતાં થકાં, હાથી હેડ બંધાય. બનીએ ન કર્કશા કંકાસથી, મુજ બેનડીઓ. તેથી વાધે ચિત્તમાં પરિતાપ, સંપ સજે પ્રેમથી, મુજ બેનડીઓ. સંપ થકી લક્ષ્મી વધે, સંપે આવે પ્રેમ, અમૃત વરસે મેઉલા, શાંતિ ને સુખ ક્ષેમ. રહે સુદંપતિ પ્રમોદમાં, મુંજ બેનડીઓ. કરી ઘર કુટુંબ સુખવાસ, સંપ સજે પ્રેમથી, મુજ બેનડીઓ. મેહનલાલ દ. દેશાઈ. ૩. મનુષ્યનાં સામાન્ય કર્તવ્યો. ૧ માણસનાં સામાન્ય કર્તવ્ય શું છે? તેને ધર્મ શું છે? તેને કરવાનાં કામમાં કઈ કઈ બાબતોની અગત્ય છે, અને પોતે કેવી રીતે વર્તવું જોઈએ તેને માટે આ લખાણ લખવાને ખાસ ઉદેશ છે. ૨ માબાપને ઉપકારો બાળક ઉપર ઘણાજ થાય છે. જો કે તેને બદલો તે એકે રીતે વાળી શકાય તેમ નથી; તે પણ બાળકોએ માબાપની આજ્ઞામાં રહેવું, માબાપની આજ્ઞા પાળવી, તેજ બાળકોને ધર્મ છે. બાળક જન્મે છે, ત્યારે તેનામાં એક જાતની શક્તિ ખીલેલી હેતી નથી-તે છેક પરાધીન હોય છે, ટગમગ પગ ટકતો નહિ ખાઈ ન શકતે ખાજ; ઉઠી ન શક્તો આપથી, લેશ હતી નહિ લાજ. એ અવસર આણી દયા, બાળકને માબાપ, સુખ આપે દુઃખ વેઠીને, એ ઉપકાર અમાપ, માટે બાળક ઉમર લાયક થતાં સુધી પરાધીન જ હોય છે. તેનામાં પિતાની મેળે સ્વતંત્રતાથી એક પણ કામ કરવાને શક્તિ હતી નથી. તેને બધે આધાર માબાપ ઉપર જ હોય છે; પણ જ્યારે ઉમ્મર લાયક થાય ત્યારે વિદ્યાભ્યાસ કરવા મંડવું જોઈએ.' ૩ બાળકેએ ઉમ્મર લાયક થતાં વિદ્યાભ્યાસ કરવો જ જોઈએ. તે તેનું પ્રથમ કર્તવ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી જૈન વે. કો. હેરડ. nonnan વદ્યાભ્યાસ કરતાં મહેતા છે અને માબાપની શીખામણ માનવી. જે બાળકો શિક્ષક ને માબાપના ખરા આગ્રહ છતાં ભણતાં નથી, નઠારી સોબત કરે છે, પિતાને કાળ રમત ગમતમાં નકામો ગુમાવે છે, દુર્ગણી થઈ દુરાચરણ શીખે છે, તે પિતાની પાછલી ઈદગીમાં દુ:ખી હાલતમાં આવી પડે છે. જ્યાં સુધી માબાપ કે વડીલો પાળનાર હોય છે, પૈસા કમાવા પડતા નથી, કોઈ પણ જાતની જંજાળ વળગી નથી, ઘરને વ્યવહાર કેવી રીતે ચાલે છે તેની બીલકુલ ખબર સ્થી, ત્યાં સુધી તો અજ્ઞાનાવસ્થામાં મોજ મજાહમાં દિવસો જાય છે. પણ તે બધું જ્યારે એકીસાથે માથે પડશે, ઘરને વ્યવહાર ચલાવવો પડશે, આખા કુટુંબનું ભરણપોષણ કરવું પડશે, દુનિઆમાં પિતાની આબરૂ સાચવવાને વખત આવશે, ત્યારે જે મે જમજાહમાં ને દુરાચરણ થઈને પિતાને વખત ફેકટ ગુમાવ્યો હશે અને વિદ્યાભ્યાસ નહિ કરેલ હોય કે કોઈ જાતનો ધંધો સારી રીતે શીખેલ નહિ હોય છે ત્યારે કેવી સ્થિતિ થશે ? તથા પોતાના ગયેલા દિવસો સંભારીને કેટલું દુઃખ થશે ? તેને વિચાર કર. માટે દરેક સ્ત્રી અને પુરૂષોને વિદ્યાભ્યાસની ખાસ જરૂર છે. ૪. માણસ માત્ર જેમ બને તેમ દુર્ગુણનો ત્યાગ કરી સદગુણને સંગ્રહ કરવો જોઈએ. કારણકે સગુણએ પિતાને વ્યવહાર ચલાવવામાં ઉપયોગી થઈ પડે છે. સદગુણ માણસ માત્રનું ખરૂં ભૂષણ છે. માટે સદ્ગણ પ્રાપ્ત કરવાને દુર્ગુણથી તો દુર જ રહેવું. દુગુણ એ એ ઉભય લોકમાં હાનિકર્તા છે. અંતે સદ્ગણ એ ઉભય લોકમાં સુખર્તા છે. માટે સગુણીજ થવા યત્ન કરો. ૫ વખતને કીંમતી ગણી તેને સારે લાભ લઈ લે. વ્યર્થ સિંઘ તેમજ નઠારાં કાર્યમાં વખતને વૃથા ગુમાવી નાખવો નહિ. પણ બને તેટલાં સારાં કાર્યોમાં વખત પસાર કરો. જે વખત જાય છે તેની દરેકે દરેક પળ કીંમતી ગણવી. કારણકે જે અમૂલ્ય વખત જાય છે તે પછીથી મળતો નથી. કદી પૂરવ પુન્યથી, સકળ સંપદા પાવે, પણ સમય સમજજે, ગયે ફરી નહિ આવે. જે પૂર્વનાં પુન્ય હોયત, રિદ્ધિ સિદ્ધિ, કુટુંબમાં પરિવાર, માબાપ, ભાઈ બહેન, સ્ત્રી મિત્ર પુત્ર પુત્રી વગેરે મળે છે. પણ જે વખત જાય છે તે તો અમૂલ્ય છે. કારણ કે ગમે તેટલા પૈસા આપીએ તે પણ ગયો સમય પાછો મળતો નથી. માટે જે વખત આવ્યો છે તે જવાનું છે. ને પાછો મળવાનો નથી–એવો વિચાર કરીને શુભ કાર્યો કરી લેવાં ઉત્તમ ને શ્રેયસ્કર છે. ૬ ઘર એ પણ એક નાનું સરખું રાજ્ય છે. રાજ્ય ચલાવવાને માટે જેટલી કળા કૌશલ્યની જરૂર પડે છે, તેટલી ગૃહરૂપી રાજ્ય ચલાવવાને માટે આવડતની જરૂર પડે છે. માટે દરેક માણસે પિતાને યોગ્ય ધંધો શીખવો જોઈએજ; કારણકે તે વિને પિતાને વ્યવહાર ચાલી શકતો નથી. તેમજ વખત પસાર કરવા માટે કંઈક આવડતની પણ જરૂર છે. કે જેથી નવરાં બેઠાં નખોદ વાળવાનો વખત આવે નહિ. માટે સર્વે માણસોને ધ શીખવાની કે આવડત સંપાદન કરવાની ખાસ અગત્ય છે. ૭. જેમ ઉમર લાયક જતાં જઈએ તેમ ઉદ્યાગી પણ થવું જોઈએ. જુવાનીને સમય Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી વાંચન વિભાગ. છે , , , * * * * * * * * * * ખરે ઉપગી છે; કારણ કે જે કાર્ય કરવું હોય તે યુવાવસ્થામાં જ થઈ શકે છે. વૃદ્ધાવ સ્થા ને બાલ્યાવસ્થા સરખી જ છે. કારણ કે બાળક જેમ પરાધીન હોય છે, તેમજ વૃદ્ધ પણ પરાધીન જ હોય છે. માણસ ઉમર લાયક થતાં જ તેને પિતાનું અને કુટુંબનું પિષણ કરવાનું માથે આવે છે, તેમજ સગાં સંબંધી જનેમાં, અને દેશ પરદેશમાં આબરૂ વધારી વ્યવહાર ચલાવવાને ભાર પણ માથે આવી પડે છે. માટે તે ભાર ઉપાડવાને લાયક થતાં પહેલાંની મહેનત સારી હોય તેમજ પોતે ઉદ્યોગી હોય તોજ આબરૂ સહિત એગ્ય વ્યવહાર ચલાવી શકે, માટે ઉગી થવા સર્વે મનુષ્યોએ લક્ષમાં રાખવું જોઈએ. . . ૮ તેમજ વિવેકી થવાની પણ તેટલી જ જરૂર છે. ઉદ્યોગ કે દરેક કાર્યમાં વિવેની જરૂર પડે છે. વિવેક વિનાનું કર્તવ્ય શોભતું નથી. વિવેકશન્ય માણસો પશુઓ જેવાં જ છે. માટે માણસ માત્રમાં વિવેક અવશ્ય જોઈએજ. कान्फरन्स मिशन. ? સુઝત મંદર પંa. (સંવત ૧૮૭૦ ના પિસ સુદ ૫ થી ફાગણ સુદ ૩, તા. ૧-૧-૧૪ થી ૨૮-૨-૧૪) વસુલ આવ્યા રૂ. ૨૨૯-૧૦–૦ –ગયા માસ આખરની બાકી રૂ. ૪૮૧-૧૦-૦ (૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ—ઉ. ગુજરાત. સંખલપુર ૩, અંબાલા ૧, મંડાલી ૩, ઈટાદા ના, કુકરાણા કા, વાઘેલ પહા, દેનમાલ રા, કુવારદ છા, ધનોરા કા, યુવડ હા, દાંતીસણ છો, પાડલી ૬, બેલેરા રા, રણેદ ૪, સંખેશ્વર , મુજપુર ૧૧, લોલાડા ૩, કુંવર પાક. કુલ રૂ. ૮૯-૬-૦ (૨) ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ–ભારવાડ તથા પાલણપુર ઈલાકે. હડાદ ૧૪, લાંબડીઆ ૦૧, ભટડા પા, આગીઆ ઘાણેરાવ ૧, } સાદડી ૧, કેવરલી ૪, એડ પા, દેલદર ૪, ભારજા ૧૫, ભીમાણ ૩, વાટેરા ૯, શાંતપુર ૪, ખરેડી પાં, વાસડા ૪, આવલ કા, ડાભેલા ૩, ડીડોતર સતર ૨. : - કુલ રૂ. ૮૧-૧૨-૦ (૩) ઉપદેશક શ્રી અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ. - પેઠ ૩, કેરલા ૧૦, રહીમતપુર ૨૪, રેરા હલ ૧૧. કુલ રૂ. ૪૮-૮-૦ એકંદર કુલ રૂ. ૭ર ૧-૪-૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી જૈન' છે. ક્રા. હૅરલ્ડ. ." २ उपदेशकोनो प्रवास. ( દરેક ગામના પદ્મામાંથી ટુક સાર દાખલ કરવામાં આવે છે. ) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ. ડોડીવાડા, સાંપાવાડા, મીઠીધારીયલ—આ ત્રણે ગામામાં જીવહિંસા ન કરવા સબંધી ગામ લોકોને ભાષણા આપતાં ઘણા ઠાકરડાએ જીવહિંસા ન કરવા તેમજ માંસ ભક્ષણ ન કરવા ખાધા લીધી. ( નામ કારન્સ એડ્ડીસમાં છે. ) આરીઠા—મુજપુરના શેઠે લહેરચંદ દેવચંદ તથા મુખી વગેરે સમક્ષ ગામ લોકોને ભાષણ આપતાં ઘણા જણે ખીડી, હુકા ન પીંવા નક્કી કર્યું. ધણા મ્હેતાએ ફટાણાં ન ગાવા પ્રતિજ્ઞા કરી, તેમજ, ત્રણ દિવસ બરાબર પાળવા. ન પાળે અને તેની ખબર મળે તે તેને પાંચ રૂપીઆ દંડ લેવાનું પાટીદારાએ નક્કી કર્યું. કાળી લેાકેામાં લગ્ન પ્રસંગ હોવાથી બહારગામના આવેલા ઘણા કાળીએએ જીવ ન મારવા તથા માંસ ભક્ષણ ન કરવા પ્રતિજ્ઞાઓ લીધી. વાધેલ—અહીં પણ આરીાની માફક બધી બાબતે પાળવા ઘણા માણસાએ પ્રતિજ્ઞાઓ કરી. ભાષણથી લોકો ઉપર સારી અસર થઇ. કુવારદગામ લોકોને એકત્ર કરી જુદા જુદા વિષયા ઉપર ભાષણા આપતાં તમાકુના ઉપયાગ ન કરવા તેમ ઘણા જણાએ દીકરીના પૈસા ન લેવા સાગન ખાધા તેમજ ભાષણની અસર સારી થતાં ઘણી જાતના કુરીવાજ દૂર કરવા જણાવ્યું. મુજપર્—અત્રે ઉપાશ્રયમાં ભાષણ આપતાં વણી જૈન ખાઇએએ ફટાણાં ન ગાવા તથા બંગડીઓ ન પહેરવા પ્રતિજ્ઞા લીધી. ગામ લોકોને એકઠા કરી ભાષણા આપતાં તે લાકોએ દારૂ ન પીવા સાગન ખાધા. મુસલમાન ભાઇઓને એકત્ર કરી જીવદયા વગેરે ઉપર ખેલવાથી ઘણી સારી અસર થઇ હતી. કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા થઈ હતી. કાન્સ સબધી સારી અસર કરી હતી. ભાયણીજી—વરસગાંઠના પ્રસંગ ઉપર જતાં જુદા જુદા વિષયેા ઉપર ભાષણ આપતાં અન્યદર્શનીનાં પર્વત પાળવી તેમજ બીડી હુકકા વગેરે ન પીવા હજારા જૈન બંધુએ બાધા લીધી હતી. સ્ત્રીઓએ ફ્રૂટાણાં ન ગાવા પ્રતિજ્ઞાએ કરી હતી. ખીજી ધણી સારી રીતે અસર થવા પામી હતી. આ વખતે દશ હજારથી વધારે માણસા હતાં. કાઠિયાવાડના મારી તરફના મધુએ ભાષણા આપવા માટે આવવા કહેતા હતા. રાદ— આ ગામમાં મુસલમાનની વસ્તી હોવાથી તેના મિયાં સાહેબ વગેરે રૂખરૂ જીવ હિંસા તથા માંસ ભક્ષણ ન કરવા ખાખત ખુલાસાથી કહેવામાં આવતાં સારી અસર થઇ છે. સપ્તેશ્વર——આ ગામે બે વખત દેરાસરમાં અને બે વખત ગામ વચ્ચે ભાષણે। આવતાં કન્યા વિક્રય નહીં કરવાની તથા બીડી તમાકુ ન પીવાની ઘણા માણસે એ બાધા ફરી Page #25 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સ મિશન. ૯૫ તેમજ સ્ત્રીઓએ ટાણું ન ગાવાની બાધાઓ લીધી. બોલેરા–આ ગામના મુખી પટેલ વગેરે રૂબરૂ ભાષણ આપતાં સ્ત્રીઓએ ત્રણ દિવસ બરા બર પાળવા ઘણું માણસોએ નક્કી કર્યું. તેમ તમાકુ ન પીવા પ્રતિજ્ઞાઓ થઈ. ફટાણાં ન ગાવાની કેટલીક બાધાઓ થઈ. ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ, પિસીના–સંપ, ટાણું ન ગાવાં, મૂત્યુ પાછળ ન રડવા કુટવા બાબત તેમજ કેટલીક અગત્યની બાબત વિષે ભાષણો આપતાં નીચે મુજબ ઠરાવ કર્યા. તે ૧. મૃત્યુમાં કાણે જતાં કે આવતાં છાજી કરવાં નહીં. (છાતી મુવી નહી.) ૨. પાંત્રીસ વર્ષની અંદરના મૃત્યુ પાછળ છ માસે સોગ કાઢી નાંખે, ને બૈરાને નવમે માસે ખૂણે છોડ. તેથી મોટી ઉમરનાને ત્રીજે માસે સોગ કાઢી નાખવે. ૩. મરણ પ્રસંગે શબ પછવાડે કુટતાં, પડતાં આખડતાં જવાનો રીવાજબંધ કરવામાં આવ્યો. ૪. લગ્ન પ્રસંગે કે હોળીના તહેવારોમાં ફટાણાં બીલકુલ ગાવાં નહીં. ૫. ચોમાસામાં ચાર લાવવા જંગલમાં જવું નહીં ઉપર પ્રમાણે ઠરાવ પાળવા બરાબર બંદોબસ્ત કરવા નક્કી કરવામાં આવ્યું. લાંબડીઆ-આ ગામે પણ ભાષણોની અસરથી પસીનાના ઠરાવો મુજબ ઠરાવો કરી પાળવા નક્કી કર્યું. - ખેરેજ-કારશ્રીને પત્ર નીચે મુજબ – મારી રૂબરૂ કેટલાક વિષય ચરચાવતાં મી. પુંજાલાલે જીવ હિંસા તેમજ માંસ ભક્ષણની બાબતમાં સારૂં અસરકારક વિવેચન કરવાથી મને ઘણો જ સંતોષ થયો છે જેથી ખુશી થઈ જણાવું છું કે મજકુર ગામે આજ દિનથી નવરાત્રીમાં ૮-૧૦ તથા શ્રાવણ માસે પૂરો અને ભાદરવામાં શુક્લ પક્ષમાં જૈન (વેદી)નાં પર્યુષણ પર્વ હોવાથી તે દિવસમાં તેમ જ દરેક માસમાં અગીઆરસના દિવસે જીવ હિંસા તથા માંસ ભક્ષણ કરવા પ્રતિજ્ઞા લઈ આપને જાહેર કરૂં છું. આપના તરફથી આવાં ઉત્તમ કાર્ય કરવા મારી ભલામણ છે. તા. ૨૩-૧૨-૧૩.ગામ લોકોને એકત્ર કરી જુદા જુદા વિષયો ઉપર ભાષણો આપતાં નીચે મુજબ ઠરાવો આપણા જૈન બંધુઓએ કર્યા છે. તે ૧'' એક માસમાં દસ તિથિ-( બીજ, પાંચમ, આઠમ, અગીઆર, દશ ) કોઈએ ઘાસ કાપવા જવું નહીં. ૨ પાડાઓને ઉછેરી મોટા કરી વેચવા નહીં. હળ હાંકવા આપવા તેના કાંડાના પૈસા જીવ દયામાં વાપરવા. ૩ મરણ પછવાડેના ઠરાવમાં પસીનાના ઠરાવ મુજબ ઠરાવ કર્યો છે. ૪ લગ્ન પ્રસંગે કે હળીમાં ફટાણાં ગાવાં નહીં. ઉપરના ઠરાવો બરાબર પાળવા નક્કી કર્યું. वीकरणी-मेवाड-कन्या विक्रय, कजोडां नुकसान कारक रीवाज, लग्न प्रसंगे के होलीमां बूरां गीतो, जीवदया बगेरे बाबतो उपर घणी सारी रीते भाषणो आपवामां आवतां नीजे मुजब ठरावो थया. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન' છે. કાં. હૅર૩, १ लग्न प्रसंगे के होळीमां बूरा गीतो गावां नहीं. २ दश तिथ तेमज अठाईना दिवसोमां घास वगेरे कापवुं नहीं. ३ धर्म विरुद्धना कुरीवाज बंध करवा. उपरना ठरावोनो पूरो हेवाल पंच महाजनना चोपडामां दाखल कर्योछे.. ૯૬ ३ श्री जैन श्वेतावर कोन्फरन्स तरफथी अपाओल : शेठ फकीरचंद प्रेमचंद स्कोलर शीपो, (इनामो.) - મહુમ શેઠ ¥કીરચંદ પ્રેમચંદ તરફથી સને ૧૯૧૩ ની સાલમાં મેટ્રીકમાં પસાર થએલ જૈનશ્વેતાંબર મૂર્તિ પૂજક વિદ્યાર્થીઓ પૈકી એક અમદાવાદના રહીશ મી. ચંદુલાલ ગીરધરલાલને સંસ્કૃત વિષયમાં સૌથી વધારે માર્ક મેળવ્યા હોવાથી રૂ.૪૦) ની સ્કોલર શીપ આપવામાં આવેલ છે, અને ખીજી સ્કોલરશીપ રૂ. ૪૦ ) ની સુરતના વતની માટેની હોવાથી મી. મણીલાલ રસીકદાસ કાપડીઆને ઉંચા નબરે પાસ થવાથી આપવામાં આવેલ છે. તે સર્વ જૈન અને જાહેર કરવામાં આવે છે. ४ श्री धार्मिक हिसाब तपासणीनुं खातुं ( તપાસનાર–શેઠ ચુનીલાલ નહાનચંદ, એનરી એડીટર શ્રી જૈન શ્વેતાંબર કારન્સ. ), (૧) કાઠીવાડમાં હાલાર પ્રાંતમાં આવેલા જામનગર શહેર મધ્યે શ્રી ધર્મનાથજી મહારાજના દેરાસરને લગતા રીપોર્ટ :— સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી પ્રથમના વહીવટકર્તા શેઠ ઝવેરચંદ કુરજી હસ્તકના સં. ૧૯૫૧ થી સ. ૧૯૬૮ ના આસેા વદી ૩૦ સુધીને હિસાબ અમેએ તપાસ્યા. તે જોતાં પ્રથમ સદરહુ સંસ્થાના વહીવટ ઘણી જ સારી રીતે ચલાવી સંસ્થાને ઘણી જ સારી સ્થિતિમાં લાવી મુકેલી દેખાય છે. પરંતુ પાછળનાં થોડાં વર્ષો વહીવટ તપાસતાં કઇંક ગુંચવડ ભરેલા અને તેમાં કેટલીક રકમા ઉપર અમારૂં ધ્યાન ખેંચાવાથી તેના લાગતાવળગતાઓનું તે ઉપર ધ્યાન ખેંચવા છતાં સતાષપૂર્વક ખુલાસા નહિ મળવાથી તે ઉપર શેડ ડેાસાભાઈ કુરજીનું ધ્યાન ખેંચવાથી તેઓએ વચમાં પડી કેટલીક અડચણા વેઠી સ ંતેાષકારક ખુલાસા કરાવી આપ્યા તે માટે તેમને ( શેઠ ડેાસાભાઈ કરછને ) પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે. સદરહુ સંસ્થાના વહીવટ પ્રથમના વહીવટકર્તા પાસેથી સંવત ૧૯૬૯ ના પોષ શુદ ૨ થી શેઠ કસ્તુરચંદ સલચંદ ધર્મીષ્ટ, લાગણીવાળા તેમ જ દાનસ્તા ગૃહસ્થ હાવાથી તેમને સોંપવામાં આવ્યા છે. ત્યારથી તે પેાતાની પૂરેપૂરી લાગણીથી વહીવટ ચલાવે છે. માટે તેમને ધન્યવાદ ધટે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ કેન્ફરન્સ મિશન. મજકુર ગામ મધ્યેની એક બે ધાર્મિક સંસ્થાના વહીવટકર્તા ગૃહસ્થોએ પિતાના તાબાની સંસ્થાની મીલ્કત અનેક રીતનાં બહાનાં કાઢી દેખડાવવાની આનાકાની કરી આ ખાતાને કિંમતી વખત રોકી ખાતાને મહેનતમાં ઉતાર્યું છે, અને હજી વધારે ઉતારે છે; પણ તે વાત જાહેરમાં આવશે ત્યારે તેવા વહીવટકર્તા ગૃહસ્થને માટે આપણી જેન કોમ કેવી રીતના વિચારો બાંધશે તેને તેઓ સાહેબ કાંઈ પણ ખ્યાલ કરતા નથી. તેમ છતાં આ સંસ્થાના વહીવટકર્તા ગૃહસ્થ તેઓને દાખલ નહિ લેતાં હિંમત વાપરી તેરળપણે સર્વ મીલ્કત સાથે પિતાના તાબાની ધાર્મિક સંસ્થાને હિસાબ પૂરેપૂરે દેખડાવી આપ્યો છે તે માટે તેઓને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. * સદરહુ સંસ્થાને વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. (૨) મુંબઇ મધ્યે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધર ફંડના વહીવટને લગતો રીપોર્ટ સદરહુ સંસ્થાના એકઝીકયુટર શેઠ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી, શેઠ ગુલાબચંદ દેવચંદ શેઠ કુલચંદ કસ્તુરચંદ, શેઠ કેશરીચંદ રૂપચંદ, શેઠ મંછુભાઈ સાકરચંદના હસ્તકને સંવત ૧૮૬૪ ની ", "તક શુ. ૧ થી સં. ૧૮૬૮ ના આસો વ. ૩૦ સુધીને વહીવટ અમોએ તપાસ્ય. વળતાં મહૂમ શેઠ દેવચંદ લાલભાઈએ પિતાની મીલ્કતની વ્યવસ્થા કરવા એક વીલ કરી ઉપર જણાવેલા એકઝીક્યુટ નીમેલા તેઓએ ( એકઝીકયુટરોએ સદરહુ સંસ્થા ર છે તેમાં રૂ. ૪૫૦૦૦ ) પીસ્તાળીશ. હજાર ભેટ આપી સંસ્થાનું ઘણું જ ઉત્તમ પ્રકારનું ધારણ કરી તેને કાયદેસર રજીસ્ટર કરાવી તેનું કામ ચાલુ કર્યું છે. તેમાં મરહુમ શેઠ દેવચંદ લાલભાઈના વારસ શેઠ ગુલાબચંદ દેવચંદ તથા તેમનાં દીકરી બાઈ વીજકર તથા તેમના એકઝીકયુટેરેએ ઉદાર વૃત્તિથી સંસ્થામાં બીજી નાણાંની હેટી રકમ ભેટ આપી હાલમાં આ સંસ્થાનું ફંડ રૂ. ૧૦૫૫૦૦) એલાખ પાંચહજાર પાંચસો સુધી વધારી સંસ્થાને ઘણી જ સંગીન પાયા ઉપર લાવી મૂકી છે આ સંસ્થા તરફથી જૈન પુસ્તકે શેધાવી, છપાવી તેમ જ લખાવી તેને ઉદ્ધાર કરવા. માં આવે છે. તેથી આપણું જેન ભાઈઓને મોટો લાભ થવાનો સંભવ છે. તે માટે ઉપર જણાવેલા દરેક ગૃહસ્થને જેટલે ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. સદરહુ સંસ્થાનો હેતુ જૈન પુસ્તકને ઉદ્ધાર કરવાનું છે અને તે મુજબ કેટલાક પુસ્તકે શોધાવી છપાવવા તથા લખાવવામાં આવે છે તે પણ કેટલેક સ્થળે કિંમતી જેન ગ્રંથો ઘણુ પુરાણું થઈ ગયેલા છે, તેનો ઉદ્ધાર કરવાની ખાસ જરૂર છે. માટે તજવીજ કરી તેવા ગ્રંથો મેળવી તેને ઉદ્ધાર કરવામાં આવશે ત્યારે જ આ સંસ્થાને પૂરેપૂરો હેતુ - પાર પડેલો ગણશે, તે આશા રાખીએ છીએ કે લાગતા વળગતા ગૃહસ્થ આ બાબત ઉપર ધ્યાન આપી બનતા પ્રયાસ કરશે. સદરહુ સંસ્થાને વહીવટ તપાસી તેમાં જે જે સૂચના કરવા જેવી બાબત દેખાણી તેને લગતું સૂચનાપત્ર અમારી સહી સિક્કા સાથનું વહીવટકર્તા ગૃહસ્થોને આપ માં આવ્યું છે. (૩) ઉ. ગુજરાતમાં મહાલ મેસાણ મથે આવેલા શ્રી સુમતિનાથજી મહારાજના દેરાસરને લગતે રીપોર્ટ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન' વે. કે. હુંરડ, સદરહુ સંસ્થાને વહીવટ શ્રી સંધ તરથી શા. કચરાભાઈ સાકરચંદની વિધવા સ્ત્રી ખાઇ મેના ચલાવે છે. તેમની પાસે તપાસણી માટે સદરહુ ચેપડાની માગણી કરતાં સં. ૧૯૬૬ ની પહેલાના ચેાપડા મળી નહિ શકવાથી સંવત ૧૯૬૯ ના અશાડ વ. ૧ સુધીના વહીવટ અમે એ તપાસ્યા, તે જોતાં વહીવટકર્તા ખાઈ માણસ હોવાથી વહીવટ જૈન શૈલીને અનુસરી ચાલતા નહિ હોવાથી તેમાં સુધારા વધારા કરવાની જરૂર જાયાથી કાઇ - લાગતાવળગતા અથવા સધ મધ્યેના ગૃહસ્થની મદદ લઈ તેમની સલાહ પ્રમાણે વહીવટ કર્તા ખાઇને જણાવવામાં આવ્યું છે. ૯૮ સદરહુ સંસ્થાના વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ખાઇને આપવામાં આવ્યુ છે. (૪) ઉ. ગુજરાતમાં મહાલ મેસાણ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરને લગતા રીપોર્ટ :~~ સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ભીખાભાઈ ઠાકરશીના હસ્તકને સં. ૧૯૬૨ થી સ. ૧૯૬૯ ના આસે। શુ. ૧ સુધીને હિસાબ અમેએ તપાસ્યા, તે જોતાં વહીવટને લગતું નામું ઘણી જ સારી રીતે રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે. મજકુર સંસ્થાના વહીવટકર્તા પાતે ધીષ્ટ અને લાગણીવાળા હોવાથી પાતાના ઘરના કામના ખાજો ઘણા હોવા છતાં સદરહુ સસ્થાને વહીવટ ઘણી સારી રીતે બહુ કાળજીથી ચલાવે છે તેથી તેમને પૂરેપૂરા ધન્યવાદ ધટે છે. આ ખાતું તપાસી જે જે ખામી દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યુ છે. (૫) ઉ. ગુજરાતમાં મહાલ મેસાણા મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરને લગતા રીપોર્ટ: સદરહુ સંસ્થાના સં. ૧૯૬૧ ની પહેલાંના ચેાપડા તપાસવાની માગણી કરતાં વહીવટકર્તા જણાવે છે કે સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ બેચરદાસ ગુલાબચંદ છે. પરંતુ તેઓ બહાર ગામ રહેતા હોવાથી સદરહુ સંસ્થાને વહીવટ :ચલાવવાનું સંવત ૧૯૬૧ ની સાલથી અમને સોંપી સંસ્થાને લગતા ચેાપડા તેઓએ પેાતાને કબજે રાખી રૂ. ૨૫) પચીસ રીકડા અમેાને આપી વહીવટને લગતુ નામું નવા ચેાપડા લાવી તેમાં લખવાનું ક્રમાવેલું. તે મુજબ અમેાએ સ. ૧૯૬૧ થી નવા ચેપડામાં નામું લખ્યું છે તે પહેલાંના ચાપડા અમારી પાસે નથી. આવી રીતનેા ખુલાસા મળવાથી અને મુખ્ય વહીવટકર્તા હાલ અત્રે નહીં હેાવાથી સ. ૧૯૬૧ ની સાલ પહેલાંને વહીવટ તપાસવાનું અતી શકયું નથી. સદરહુ સંસ્થાને લગતા વહીવટમાં જે જે ખામીએ દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવટકર્તો ગૃહસ્થને આપવામાં આવ્યુ' છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ anun અe કોન્ફરન્સ મિશન. श्री जैन श्वेतांबर एज्युकेशन बॉर्ड.. તા. ૨૮-૧૨-૧૩ ના રોજ લેવાયેલ १ शेठ अमरचंद तलकचंद जैन धार्मिक हरीफाइनी परीक्षार्नु परीणाम. માર્કસ. ઈનામ. રૂ. ૨૧, ૧૭ ૬૨ ૫૮ પટ ૧૫ - ધેરણ ૧ લું. નંબર. નામ. સેન્ટર, ૧ માસ્તર સુખલાલ રવજીભાઈ ઝીંઝુવાડા ૨ મી. કેશવલાલ જીવરામ મહેસાણા ૩ , વેણીચંદ મયાશંદ દીપચંદ જીવણ ભાવનગર ૫ શાહ દેવચંદ ખીમચંદ ૬ મી, ઇંદ્રમલ ગંભીરમલ મહેસાણું શાહ કચરાભાઈ માણેકચંદ છે બબલદાસ ભાઈચંદ ૯ , પરશોત્તમ પ્રેમચંદ ભાવનગર ૧૦ મહેતા ભોગીલાલ તારાચંદ અમરેલી ૧૧ શાહ દુલભજી ભાઈચંદ મોરબી ૧૨ મેતા જેચંદ રાયચંદ અમરેલી ૧૩ શાહ જાદવજી ગોબર ભાવનગર ૧૪ , રતીલાલ ત્રીભોવનદાસ ઘેરણ બીજી મ. ૧ શાહ ભગવાનદાસ મીડાભાઈ ૨ ,, સૈભાગ્યચંદ મૂલચંદ , , ૩, , કસ્તુરચંદ ભીખાચંદ ૪ કાપડિયા ત્રીભવનદાસ છોટાલાલ -- સુરત ૫ શાહ ચુનીલાલ હકમચંદ અમદાવાદ ૬ મોદી ચંદુલાલ સારાભાઈ મુંબઈ ૭ કાપડિયા મણીલાલ નેમચંદ સુરત ૮ શાહ મણીલાલ કાનજી મહેસાણું ૯ , વાડીલાલ સાંકળચંદ ૧૦ ,, અમૃતલાલ ત્રીભોવનદાસ અમદાવાદ પિપટલાલ સાંકલચંદ મહેસાણા * ધીણોજ = • = K K R Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦’ શ્રી “જૈન” . કે. હેરડ. * * * * * * મુંબઈ ૩૮ ૧૨ , મોહનલાલ મયાચંદ - સુરત ૧૩ ધ્રુવ જયચંદ ગનલાલ વઢવાણ સીટી ૧૪ કોઠારી રતીલાલ અમરચંદ ૧૫ મહેતા મગનલાલ પિપટલાલા સુરત ૧૬ શાહ લસુખ ઉજમશી વઢવાણ સીટી ૧૭ મહેતા વૃજલાલ તારાચંદ અમરેલી, ૧૮ ,, રતીલાલ નાગરદાસ ૧૯ , ગીરધર વીરચંદ ૨૦ મી. મણીલાલ દયાસાગરજી મહેસાણા ૨૧ શાહ દલસુખ મહીજીભાઈ સુરત ૨૨ મહેતા ચુનીલાલ સોમચંદ પાલીતાણા ૨૩ દોશી જેચંદ ઝવેરચંદ : અમરેલી ૨૪ કોઠારી મથુરદાસ છગનલાલ રાજકોટ ૨૫ શાહ છગનલાલ ગુલાબચંદ સુરત ૨૬ , મણીલાલ સોમચંદ ૨૭ , મણીલાલ ઉમેદચંદ ૨૮ કેરડીઆ તલકચંદ વશરામ અમરેલી ૨૯ શેઠ ચુનીલાલ છગનલાલ પાલીતાણું ૩૦ કણીઆ દામજી જેઠાભાઈ મુંબઈ ૩૧ શાહ ધીરજલાલ હીરાચંદ વઢવાણ સીટી ૩૨ , માણેકલાલ કીલાભાઈ બારસદ ૩૩ ,, કાકુ પાલણ ૩૪ , નગીનચંદ જગજીવનદાસ સુરત હંસરાજ ચાંપસી મુંબઈ વીરજી ભારમલ ) ) ) મહેસાણા D D ) , મુંબઈ ૩૫ , ૩૬ , ઘેરણ રજુ ૩. મહેસાણા વઢવાણ સીટી મહેસાણા ૧ પટેલ સમાભાઈ હાથીભાઈ ૨ , હાથીભાઈ મથુરભાઈ ૩ દેશી ઓઘડદાસ ઉજમશી ૪ શાહ જેઠાલાલ ભૂદરશી ૫ , નારણદાસ ખીમજી દામોદર હરખચંદ ગુલાબચંદ લલ્લુભાઈ ચુનીલાલ હંસરાજ મનસુખ હરચંદ મૂળચંદ રામચંદ ૧૧ , કેશવલાલ મોતીચંદ લીંચ મહેસાણા મુંબઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સ મિશન. ધો. ૩ જુ. ૧ મી. જીવરાજ રામજી શાહ પાલીતાણા ૨ , મણીલાલ જસવંત ૩ , ભગવાનજી ધારશી અમરેલી ધો. ૪ થું. ૧ મગનલાલ વર્ધમાન ઝવેરી વઢવાણ શહેર મી. શાંતિલાલ હરગોવિંદ મહેસાણા ૩ મી. મોહનલાલ નાનચંદજી રાજકેટ ૪: શા. ચંદુલાલ સાકરચંદ અમદાવાદ ૫ ચુનીલાલ મેહનલાલ દોશી વઢવાણ શહેર ૬ શા. ગુલાબચંદ વાઘજી મહેસાણા છે. ૫ મું. . ૧ મી. કેશવલાલ જીવણચંદ બનારસ ૧ મી. લાલચંદ ભગવાન ધો. ૫ મું . ૧ શાહ ત્રીભવન દલીચંદ મહેસાણું ધો. ૫ મું , ૧ શાહ મણીલાલ અમીચંદ (ગોધરા) સુરત - ધો ૫ મું . ૧ મી. પ્રભુદાસ દીપચંદ બનારસ ૨ ,, જેઠાલાલ ઝવેરચંદ લીંચ ૩ , માવજી દામજી મુંબઈ કુલ ૭૭ વિદ્યાથીઓ પાસ થયા છે અને ઈનામ રૂ. ૪૭૧ અપાયા છે. . ૩૫ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. તા. ૨૯-૧૨-૧૩ ના રોજ લેવાયેલ. बाई रतन-(शेठ उत्तमचंद केशराचंदनां पत्नि) जैन स्त्री धार्मिक हरीफाईनी पराक्षानुं परीणाम. અવિવાહિત કન્યાઓનું છે. ૧ લું, પાલીતાણું. ૧ બેન લીંબડી V ધાણાજ અંજવાળી છગનલાલ. સમુ હિરાચંદ શીવી દલસુખરામ શકરી સાંકલચંદ ઝવેર મનજી રાધા ભાઇચંદ ગજરી ભાનચંદ ૮૦ રૂા. ૧૫ 9૭. ૭૫ ૬૯ રાજકોટ વાંકાનેર * = 2 ૬૫ ધીણોજ જ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી જેન . કે. હેરડ, ته مه ن به مه به نه په بية vvvvvvvvvvvvvvvvvvvvvv ૫૭. ૫૪ છે. (હે ४२ ધીણોજ ૩૦ , સુરજ ખીમચંદ , રાજકોટ મંગુ જેસંગભાઈ ધીણોજ શકરી અંબારામ મણી ચુનીલાલ લીંચ પુરી ઉજમશી લીંબડી - ફુલકાર રૂપચંદ સુરત લાભકુંવર ગોદરચંદ રાજકોટ, * ૫૧ મોતી મગનલાલ અમદાવાદ જીવી નાનચંદ લીંબડી ૪૯ *' કમળા ડાહ્યાભાઈ અમદાવાદ ૪૮ માણેકલાલ મણીલાલ ४९ ચંચળ હરખચંદ રાજકોટ મણી દેવી વઢવાણ શહેર ગુલાબ ઝવેરચંદ સુરત કંચન ફુલચંદ અમદાવાદ સીતા અમીચંદ ચંપા ભેગીલાલ રાજકેટ ૪૨ માણેક વાડીલાલ અમદાવાદ જાસુદ જેસંગભાઈ ' ' કેશરી ત્રીભવનદાસ ગુલાબ કાળીદાસ સુરત જીવી મોહનલાલ લીંબડી વીમળા જેસંગભાઈ અમદાવાદ અચરત શવજી રાજકોટ શકરી તારાચંદ લીંચ શાંતા ફતેચંદ અમદાવાદ બેન ચંપા માણેકચંદ ઝીંઝુવાડા , માણેક ડાહ્યાભાઈ અમદાવાદ , કમળા ડાહ્યાભાઈ મુંબઈ અવિવાહિત કન્યાઓનું છે. ૨ જુ. બેન સમરથ ફુલચંદ . અમદાવાદ , - સ્ત્રીઓનું ધો. ૧ લું, બેન પુરી મોતીચંદ , લીંબડી સુરજ ખોડીદાસ ૬૫ સુરજ હીરાચંદ પર વઢવાણ શહેર સમુ ઝુમખરામ લીચ શીવલકિમ હરલોચન મુંબઈ વીજકોરબાઈ જેચંદ સુરત ભીખી ડાહ્યાભાઈ સમરત સાંકલચંદ ઝીંઝુવાડા ભુરી કસ્તુર વઢવાણ શહેર ૪૩ થેલી સુખલાલ લીંબડી ૩૪ ૩૫ ૨ ૪ ૬૯ s ૫૦ ૪૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સ મિશન. ૧૦૩ - ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩૪ ન જ ભ » ૪ + 9 = = = - શકરી ધરમચંદ લીંચ રતન ઝવેરચંદ સુરત વિજ્યાં ત્રીભોવનદાસ ધીણોજ ગુલાબ બાલુભાઈ સુરત મણી પિોપટલાલ ઝીંઝુવાડા શીવકોર નેમચંદ સુરત રૂખી ઉત્તમચંદ મુંબઈ માણેક માસુકભાઈ અમદાવાદ લીલાવતી કેશરીચંદ સુરત મેતી પરશોત્તમ લીચ ગુલાબ ડાહ્યાભાઈ સુરત પ્રભાવતી ચંદુલાલ અમદાવાદ એ ઘેલી ત્રીભવન વઢવાણ શહેર સીએનું ધો. ૨ જું, ૧ બેન નેમર કસ્તુરચંદ સુરત ૨ , મંગુ બાલાભાઈ અમદાવાદ ૨૫ આધિ દલીચંદ લીંચ સમજુ મોતીલાલ અમદાવાદ , વીજ વાડીલાલ ચંપા મણીલાલ મુંબઈ કે, નંદી હઠીસંગ અમદાવાદ જાસુદ બાલાભાઈ માણેક વાડીલાલ ૩૭. ભણી જેશીંગભાઈ ૧૧ , મણી છટાલાલ સ્ત્રીઓનું છે. ૩ જુ. બેન ચંપા ડાહ્યાભાઈ અમદાવાદ ૫૩ ૨૫ ૧ ) ગજરા પ્રેમચંદ સ્ત્રીઓનું છે. જે શું. ૧ બેન ચંચળ હઠીસંગ અમદાવાદ સ્ત્રીઓનું છે. ૫ મું , ૧ બેન જસી કાળીદાસ - અમદાવાદ સ્ત્રીઓનું ધો. ૫ મું છે. નવલ ઉત્તમચંદ --- સુરત ૩૦ -સરી મગનલાલ અમદાવાદ ७४ ચંચળ સાંકળચંદ ૧૫ » મણી પદમશી ૧૦ આધાર જેશીંગ ૫૩ ૧૦ કુલ ૮૦ ઉમેદવાર પાસ થયા છે અને ઈનામના રૂા. ૪૭૭ આપવામાં આવ્યા છે. ૪૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪ના - - - - ૩૦ ૧૫ - ૨ ૦ » Page #34 -------------------------------------------------------------------------- ________________ हेरल्ड मासिकना लवाजमनी पहोंच. (તા૧-૧૧-૧૩ થી તા. 31-12-17 સુધીમાં જમા.) (જે નામ સામે રકમ દર્શાવેલ નથી તેમના તરફથી 1 વર્ષને રૂ. 1 આવેલો સમજ.). તા. 31-8-12 સુધી. ( તા. 30-6-14 સુધી. મા શેઠ લક્ષ્મીચંદ છવણની કું. કુરલા | | શેઠ સાંધાજ ખુબજ ગંતુર : તા. 31-12-12 સુધી. , ગુલાબચંદ સાંકળચંદ મેતા ૨શેઠ મેઘજી જગજીવન મુંબઈ છે જેઠાલાલ ગોવીંદભાઈ ચાંગા રા , અનેમચંદ મલકચંદ ભરૂચ , બાલચંદજી ગંભીરચંદજી પરભણી તા. 30-11-13 સુધી, , રવચંદ સાકરચંદ મંચર શેઠ અમૃતલાલ ચુનીલાલ મુંબઈ છે પુરૂષોતમદાસ વિરચંદ તેનીવાડા તા. 31-12-13 સુધી. , મગનલાલ ખેમચંદ અંબેગાંવ શેઠ હેરૂભાઇ ચુનીલાલ મુંબઈ : કાબુરામ રતનજી નવલીહાલ પુરૂષોતમદાસ ખેતસી બીજાપુર >> હેમચંદ સ્વરૂપચંદ , છે હીરાલાલ અમૃતલાલ ,, સોજપાળ મણશી ગદગ , મોહનલાલ હેમચંદ , , કસ્તુરચંદ કારદાસ પંદર અમૃતલાલ કેવળદાસ , , સાકરચંદ તલકચંદ સુરતી મદ્રાસ , લલ્લુભાઈ નથુભાઈ ,, , મંગળજી ધનજી કોતુળ , નાનાભાઈ તલકચંદ માસ્તર મુંબઈ , ભીખુભાઈ ફતેચંદ ઉમરાવતી છે ધુકળચંદ ગણેશમલ બીરછીફ , ઓખાભાઈ સાકરચંદ ગઢ 1 શેઠ ગણેશલાલજી ડાલચંદજી બીકાનેર , શામજીભાઈ હીરજીભાઈ પુર્ણ રા ,, દેવકરણ ભગવાન છ મુંદ્રા , ભવાનચંદ ફતેચંદ કાગવડ , અળશીદાસ મનજી કરાણી મુંબઈ , કલાચંદ મુળચંદ બેગાંવ ,, અમથાભાઈ પીતાંબરદાસ કાસીંદ્રા , લક્ષ્મીચંદ રવજી ખડકલાટ , ચંદ્રભાણ શીવરામ બેલાપુર તા. 28-2-14 સુધી. ' શેઠ સાંદેશા પુરણચંદ જમુ તા. 31-7-14 સુધી. , રેશનલાલ કનૈયાલાલ હાથરસ શેઠ ખુશાલચંદ પુંજીરામ હીમતનગર છે, સૂરજમલજી અગરચંદજી ખાઇરી કસ્તુરચંદ મગનલાલ સમી , કનકમલ ઝાંસી પ્રાગજી રાઘવજી ચાલાકુડી 1 ) નાથાભાઈ દેવચંદ સાઢલી , વરદીચંદજી દલાજી પેટલાદ તા. 30-4-14 સુધી.. તા. 30-9-14 સુધી. શેઠ લક્ષ્મીચંદ બેત ડાંડાઈચા શેઠ વાડીલાલ નથુભાઈ મુંબઈ છે, વરદીચંદજી છોગમલજી રતલામ શેઠ ઓઘડલાલ ઉત્તમચંદ રાજકેટવાળા મુંબઈ કે, પનરાજ હનરાજ વાલીઅર તા. 31-12-14 સુધી. હરીભાઈ રવચંદ તાસગાંવ મી. મણીલાલ અમીચંદ ગેધરા ચાંદમલજી દ્દા હૈદ્રાબાદ (દક્ષિણ) | Raa શેઠ શીવકસજી કોચર બીકાનેર :