Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521741/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 KARYA SRI KALASSAGARSURI GYANSANDIR SHREE MAHAVIR JAN ARAOHANA KENDRA Koba Gandhinagar 082 007 Ph.: 1079) 2327152, 23276204-05 Fax: (07023276249 ર્શન HOGY Re:45 3-8 His : 94445 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन ૫૫ અક: લેખ : લેખક : ૧. સાચી શિક્ષા (વાત) શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ૨. બનાસ શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી ૩. કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ૪. આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખ ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી ભદ્રાવતી તીર્થ (ભાંડક) પ્રતિમા–લેખ-સંગ્રહ પૂ. મુનિ શ્રી કંચનવિજ્યજી ६. विनयचन्द्रकृत सुश्रावक छीतराष्टकम् श्री. भंवरलालजी नाहटा કે નવી મદદ રૂા. ૧૦૧) પૂ. આ. શ્રી. વિજ્યરામસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી ડેલાને જૈન ઉપાશ્રય, અમદાવાદ, રૂા. ૧૦૦) પૂ. આ. શ્રી. વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળા, અમદાવાદ રૂા. ૫૧) પૂ. મુનિશ્રી સુમતિમુનિજીના સદુપદેશથી શ્રી જૈન પેઢી, વાગેલ (રાજસ્થાન) રૂા. ૫૦) પૂ. આ. શ્રી. વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી નેમિનાથ જૈન - ઉપાશ્રય, પાયધુની, મુંબઈ રૂા. ૨૫) પૂ. આ. શ્રી. વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી આચરતઃ જૈન સંધ, શાંતિનાથ જૈન દેરાસર ને પેઢી, દાદર-મુંબઈ રૂા. ૨૫) પૂ. 9. શ્રી. દેવેન્દ્રસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી સાબરમતી (રામનગર ) જૈન સંધ, સાબરમતી રૂા. ૨૫) પૂ. 9 શ્રી. કૈલાસસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી રાણી જૈન સંધ, રાણી (રાજસ્થાન) રૂા. ૨૫) પૂ. પં. શ્રી. કીર્તિમુનિજી મહારાજના સદુપદેશથી શ્રી ગોધાવી જ્ઞાનભંડાર, ગોધાવી રૂા. ૨૫) પૂ. પં. શ્રી. રમણિકવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી કીકાભટ્ટની પાળ જૈન ઉપાશ્રય, અમદાવાદ રૂા. ૧૫) પૂ. પં. શ્રી. મનેહરવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન તપાગચ્છ ઉપાશ્રયની પેઢી, પાલણપુર રૂ. ૧૨) પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મહારાજના સદુપદેશથી શ્રી પાસાતી મંડલ, વડાલી રૂા. ૧૧) પૂ. ૫શ્રી. ભાનુવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સંધ, ખેડા રૂા. ૫) પૂ. આ. શ્રી. કીર્તિ સાગરસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન સુધારા ખાતાની | પેઢી, મેસાણા રૂા. ૫) પૂ. ૫. શ્રી. કનકવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી ઉત્તમલાલ મકનજી, રાધનપુર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે જ ! अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૨ | વિક્રમ સં. ૨૦૧૩: વીર વિ. સં. ૨૪૮૩; ઈ. સ. ૧લ્પ૭ માં સંવ : -૪ | પોષ સુદ ૧૪ મંગળવાર : ૧૫ જાન્યુઆરી | ર દ્દ સાચી શિક્ષા લેખક : શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ આથમતી સંધ્યાની સિંદૂરણી આભા, ઉજજૈનીના રાજપ્રાસાદ, હર્યો અને દેવમંદિર ઉપર છેલ્લી રંગોળી પૂરીને, પિતાની કળા સંકેલી રહી હતી. સ્નાનસુંદરીઓ, હસ્તીઓ અને ધાબીઓની ક્રીડાઓથી ક્ષુબ્ધ અને ડહોળાં થયેલાં સિખાનાં જળ, જાણે સૂર્યબિંબને પિતાના અંતરમાં સમાવી લેવા માટે, ધીરગંભીર–શાંત બનીને વહેતાં હતાં. માનવીઓ, પશુઓ અને પક્ષીઓ, દિવસ આખાના શ્રમ અને રઝળપાટ બાદ, વિશ્રામની આશાએ, પિતપોતાના નિવાસસ્થાન તરફ ઉલ્લાસભેર પાછાં ફરતા હતાં, સુખનું ભેજન, આનંદભર્યો વાસ્તવિક અને શાંતિની નિદ્રાના મનોરમ સ્વનની છાયા જાણે સર્વત્ર પ્રસરી રહી હતી. દેવમંદિરની છેલ્લી આરતીઓની ઝાલરો અને દેવઘંટાઓની નિનાદોથી ઉજૈનીનાં રાજમાર્ગો અને વીથિકાઓ રણઝણી ઊઠવાને ઘડી-બે-ઘડીની જ વાર હતી. સર્વત્ર આનંદનું વાતાવરણ વિસ્તર્યું હતું. આવે સમયે ઉજૈનીના એક વિશાળ ધર્માગાર (ઉપાશ્રય )ના એક લાંબા ખંડમાં એક મહાપુરુષ, પાંજરે પડેલા સિંહની જેમ, આમતેમ આંટા મારતા હતા. ઘડીકમાં એ આથમતી સંધ્યાના છેલ્લા પ્રકારનું દર્શન કરતા હોય એમ, આકાશની સામે સ્થિર નયને નિહાળી રહે છે; તે ઘડીકમાં એ, જાણે અંતરમાં કઈ શોધતા હોય એમ, કમળદળણાં પિતાનાં નેત્રો નીચાં કાળી લે છે. એમના વિશાળ નેત્રો ગગનમાં વિહાર કરે કે અંતરમાં ઊતરી જાય, છતાં એમના ચરણને કઈ જાતની નિરાંત નથી. એ તે આખા ખંડમાં આમથી તેમ અને તેમથી આમ ઘૂમી જ રહ્યા છે. અને એમના ચરણોની આ સતત ગતિશીલતા જાણે એમના અંતરની ગતિશીલતાનું સૂચન કરી રહેલ છે. એમના ચરણોની ગતિને આજે ક્યાંય થંભ નથી. એમના અંતરને પણ આજે ક્યાંય વિશ્રામ નથી. એ તે જેમ જેમ ચાલે છે એમ એમ વધુ ચિંતનમાં ઊતરતા જાય છે. અરે, આ તે જાણે મનના ચિંતનને વેગ જ ચરણને અસ્થિર-વધુ ગતિશીલ-અતિ વેગવાન બનાવી રહેલ છે ! For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૨ એ છે શ્રમણશ્રેષ્ઠ, સાહસથર મહાજ્ઞાની આચાર્ય આર્ય કાલક, પડછંદ કાયા, ભવ્ય લલાટ, આાન બાહુ, સુડાળ નાસિકા અને ગૌર વર્ણના તેજપુ ંજથી કાંતિમાન લાગતા એ પુરુષને નિહાળ્યા જ કરીએ, નીરખ્યા જ કરીએ, જાણે આંખામાં જ સદાને માટે સમાવી લઈએ ! શું એની ભવ્યતા અને શું એને પ્રભાવ ! યૌવનના તરવરાટને શમાવી લઈ ને અને પ્રૌઢાવસ્થાના આવેગનું પાન કરી લઇ ને વાકયની ગરિમાથી આપતી એ કાયા જાણે, સ્થિર પુરુષાર્થના પૂજ સમી ભાસતી હતી. શ્રમણુસંધના અધિનાયક આ કાલકના જીવનની સાથે ઇતિહાસની કેવી કેવી ગાથાઓ વણાયેલી હતી ! અરે, ખીજાં તે ફીક, એકલી ઉજ્જૈની નગરીને એને ઇતિહાસ પૂછે અને એ હૈયું થંભી જાય એવી આપવીતીની સાહસકથા સંભળાવે છે! રાજ તેા ઉજ્જૈનીમાં ગમે તેવું પ્રવર્તતું હાય, પણ લેાકહ્રદયના સ્વામી તે આર્યં કાલક જ હતા. તે એ નિન્દ્ હતા, અકિંચન, અણુગાર–ધનદોલત કે ધર્માર વગરના એક સાધુ પણ જાણે સર્વત્ર એમનું અચલ સામ્રાજ્ય પ્રવર્તતું હતું. પણ હવે જવા દો ઇતિહાસની એ લાંખી ગૌરવકથા ! આવા પુરુષસંહ સમા આ કાલકનું ચિત્ત આજે ચિંતામગ્ન બન્યું છે, એ ચિંતામાં શાસનના ધર્મના ભવિષ્યની વિચારણાના ભાર ભર્યો છે અને એ ભાર એમના તનને અને મનને બેચેન બનાવી રહ્યો છે. તેઓ વિચારે છે : ધર્મની ધુરાનો ભાર જેમને વહન કરવાના છે તે શ્રમણેા–અણગારે જો જ્ઞાનથી સમૃદ્ધ અને ચારિત્રથી શાભાયમાન નહીં" હાય તે। શાસનનું ભાવિ ઉજ્જવળ નથી રહેવાનું ! જ્ઞાનમાં કંગાલ માનવીને ચારિત્રની સપત્તિ મળવી અશકય છે, જ્ઞાન તેા ચારિત્રના– જીવનશુદ્ધિના રાજમાર્ગને અજવાળનાર પ્રદીપ છે. એ પ્રદીપને ખોઈ બેસનાર માનવીનું જીવન અંધકારથી જ વ્યાપ્ત બની જવાનું. અને જો શ્રમણા આવા અધકારના જ ભોગ બન્યા તો પછી શાસનની પ્રભાવનાની વાત જ કયાં કરવાની રહી! આ કાલકની વિચારમાળા પળભર થંભી જાય છે; જાણે કૈ દુઃખકર ભાવિના વિચારના ભાર એમના અંતરને થભાવી દે છે. એમની ચિંતા વધુ ઘેરી બને છે; અને જાણે પોતાના મનની વાત વધુ સ્પષ્ટ થતી હાય એમ તેઓ વિચારે છે અન્ય અણુગારા કે શ્રમણાની વાત શું કરવી? આ મારા પાતાના જ શિષ્યાને જુએ ને ! શાસનની રક્ષા અને એમના કલ્યાણ માટે હું કેટકેટલા અનુયોગા ( શાસ્ત્રબ્યાખ્યા )ની રચના કરું છું અને કેટકેટલા અનુયેગા એમની આગળ સરળતાપૂર્વક સ્ફુટ કરું છું! પણ છે કે તે એનું ગ્રહણ કરવાની–એને સમજવાની લેશ પણ દરકાર! આ તો “ તમે કહેતા ભલા, અને અમે સાંભળતા ભલા'ની જેમ જાણે બધું - પથ્થર ઉપર પાણી !'' ભગવાનને ધર્મમાર્ગ તે પલકવારનેય પ્રમાદ કરવાની ના ફરમાવે છે; અને આ તો બધા જાણે આળસમાં જ ખૂડ્યાં છે! આ આળસ અને આ પ્રમાદ જો ચાલુ રહે તો સયમજીવન અને શાસન બન્નેના હાસ થાય. બળતા ધરની જેમ, સગી આંખે આવા હાસ થતા જોયા પછી નિષ્ક્રિય બનીને ખેસી રહેવું એ તો બને જ કેમ ? ધરમાં ભરીંગના પ્રવેશ જોયા પછી શાંત રહી શકાય ખરું? પણ આના ઉપાય શું કરો ? અને આચાર્ય વધુ અંતર્મુખ બની ગયા. આર્ય કાલક જેટલા વિચારશીલ પુરુષ હતા તેથીય વધુ એ ક્રિયાશીલ પુરુષ હતા. એક વાતના કર્તવ્ય દ્વાર પકડાયા એટલે એને છેડે લીધે જ છુટકા; માત્ર વિચાર કરીને વાત પડતી For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૩-૪] સાચી શિક્ષા [૫૧ મૂકવાની ત્યાં વાત જ ન હતી. શાસન અને સાધુજીવનના રાહુ સમા આ અનિષ્ટને દૂર ન કરીએ તે આ જ્ઞાન અને આ શક્તિ શા કામનાં ? અને આર્ય કાલક વધુ વિચારમાં ઊતરી ગયા; જાણે કોઈ અંતિમ મહાનિર્ણયનું મનેમંથન ચાલી રહ્યું હોય એવી ગંભીર રેખાઓ એમના વદન ઉપર અંકિત થઈ રહી. એમણે વિચાર્યું: રેણ પરખાઈ ગયો હતે; હવે તે એને ઈલાજ જ શોધવાને-અજમાવવાનો હતો. અને ઘેરા બનેલા રોગનો ઈલાજ જલદ નહીં હોય તે એ કારગત નીવડવાનો નથી. વધુ આત્મદમન અને પિતાની જાતની વધુ અગ્નિપરીક્ષા એજ એક માત્ર ઈલાજ હતે. ગગનાંગણમાં સૂર્યનારાયણે પિતાને અંતિમ પ્રકાશ સંકેલી લીધે અને જાણે આચાર્યની ગંભીર વિચારણાને પણ છેડે આવી ગયા. પિતાના મનની બધી ગૂંચ ઉકેલ લાધી ગયા હેય એમ આર્ય કાલકનું મન સ્વસ્થ બની ગયું અને ફરીફર કરતી એમની કાયા સ્થિર બની ગઈ એક ઝરૂખાને ઊંબર પાસે ખડા રહીને આચાર્યો જયારે પથરાતાં અંધારા ઉપર નજર ફેરવી ત્યારે પૂર્ણ સતેલની પ્રતિભાનાં તેજ એમના મુખકમળને વિકસાવી રહ્યાં હતાં. નિર્ણય થઈ ચૂક્યો હત; એના અમલની જ હવે વાર હતી! માર્ગ સાંપડી ગયો હત; માત્ર પ્રયાણની જ હવે ચિંતા હતી. આર્ય કાલક ધીમે ધીમે પોતાના સ્થાને પહોંચીને આત્મચિતનમાં મગ્ન બની ગયા. પળ પહેલાં ઘુઘવાટા કરતા સાગર જાણે પ્રશાંત બની ગયો. આત્મધનના મંત્રોના મધુર રે હવામાં ગૂંજવા લાગ્યા. [૨] રાત્રિના પ્રથમ પ્રહર વીતી ગયું હતું. ધર્માગાર શાંત હતું. સર્વ નિર્ચ તિપિતાના સસ્તારક (પથારી)ની તૈયારી કરતા હતા. આ કાલક પિતાના આસને, અચલ મેની જેમ, સ્થિર બનીને બેઠા હતા, તેઓ કેઈના આગમનની રાહ જોતા હતા. થોડી વારમાં શય્યાતર (ઉપાશ્રયને માલિક કે વ્યવસ્થાપક) આવી પહોંચે અને આદરપૂર્વક નિકાલ-વંદના કરી આચાર્યની સમીપે બેઠો. આર્ય કાલકે ધર્મલાભના આશીર્વાદ આપી, શાતરને સાગર સમા ધીર-ગંભીર ભાવે પિતાને નિર્ણય કહેવા માંડયો. શય્યાતર વિનીતભાવે આચાર્યની વાણી ઝીલી રહ્યો. - કલિક બોલ્યાઃ “મહાનુભાવ! તમે જાણે છે, અને કદાચ ન જાણતા હો તે પણ મને ખાતરી થઈ છે, કે મારા આ શિષ્ય પ્રમત્ત બનીને અનુગ (શાસ્ત્ર)ના પઠન, મનન, ચિંતન પ્રત્યે ઉપેક્ષાભાવ સેવતા થયા છે. આમાં હું મારા શિષ્યોનું અકલ્યાણ, શાસનની હાની અને મારા ગુરુપદની હીણપત સ્પષ્ટ જોઉં છું. આ તે કેવળ વિનાશને જ માર્ગ છે. એ માર્ગનું તે શીધ્રાતિશીધ્ર છેદન જે કરવું ઘટે.” શાતર ભક્તિભાવે છે : “ભગવાન, આપનું કહેવું સત્ય છે. આવતી કાલે જ આ ઉપાય યોજીશું.” આચાર્ય “આ દેખ તે બહુ ઊંડે ઊતરી ગયા છે. કેટલાય દિવસોની મારી મહેનત For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર 3 શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨ અને મારી શિખામણ ઉપર એણે પાણી ફેરવી દીધું છે. એટલે હવે તે તરત જ આનો ઈલાજ કરે ઘટે; અને એ ઈલાજ પણ જલદ જ હેય.” શયાતર “ ભલે ભન્તા જેવી આપની આજ્ઞા! કાલે જ બધા નિર્ચ થેને તાકીદ કરીશું અને છતાં નહીં માને તો તીર્થરૂપ સંઘ તે બેઠે જ છે ને ! કની મજાલ છે, એ સંઘની આણા (આખા)નું ઉત્થાપન કરી શકે, સવાર થાય એટલી જ વાર !” આર્ય કાલક જરા સ્મિત આણીને બેલ્યો : “ભોળા ભાવિકજન ! જેને મારી શિખા ભણું અને મારી આજ્ઞા અસર નથી કરી શકતી એને સંધ શું કરી શકવાને છે ? એ માર્ગ તે મને કામની સિદ્ધિ થવાને નહીં પણ કલેશની વૃદ્ધિ થવાને જ લાગે છે. આને માટે તે એથી પણ વધુ જલદ ઉપાય શોધ ઘટે. અને એ ઉપાય શિખામણો, આજ્ઞાને, શિક્ષાને નહીં પણ આત્મદમનને, પિતાની જાતને કષ્ટમાં મૂકીને એ પ્રેમની પાવકજવાળાથી શિષ્યના દોષ ભસ્મ કરવાને હશે તો જ એ સફળ થશે. બીજી રીતે આ દોષ દૂર થ અશક્ય છે.” શાતર તે બિચારે વિચારમાં ગરકાવ થઈને મૂઢની જેમ સાંભળી રહ્યો. એને થયું: આવા સંઘસત્તાનો પ્રશ્નમાં આચાર્ય ભગવાન આભદમનથી પોતાની જાતને કષ્ટમાં મૂકવાની વાત કરતા હતા એને શો અર્થ ? એણે અચકાતાં અચકાતાં પૂછયું : “આચાર્ય દેવ! આ આત્મદમન અને જાતકષ્ટનો માર્ગ એટલે ?” હું તમને સ્પષ્ટ કહું,” આર્ય કાલકે મક્કમ અવાજે કહ્યું, “ મહાનુભાવ! સાંભળે. મેં મારા મને સાથે નિર્ણય કરી લીધું છે. આ શિષ્યોને શિખામણનો કે ઉપાલંભને એક શબ્દ પણ કહેવાની હવે જરૂર નથી. હવે તે જે કંઈ કરવાનું છે તે મારી જાત ઉપર જ • કરવાનું છે. હું આવતી કાલે જ સુવર્ણભૂમિમાં–જ્યાં મારે પ્રશિષ્ય નિગ્રંથ સાગર શ્રમણ શાસ્ત્રોનું અધ્યયન અને એને પ્રચાર કરીને પિતાની સંયમયાત્રાને સફળ કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે ત્યાં---વિહાર કરી જઈશ. આવા અનુગના આળસુ અને પ્રમાદપ્રિય શિષ્યોથી સ” !” શય્યાતર તે સ્તબ્ધ જ બની ગયોઃ “આચાર્ય ભગવાન ! આ વૃદ્ધ ઉંમરે સુવર્ણભૂમિના વિહારને આ સંકલ્પ સેંકડો જોજનને અતિ વિકટ એ પંથ ! ભયાનક જંગલે અને હિંસક પશુઓથી વ્યાપ્ત એ માર્ગ પ્રભુ! આ અવસ્થાએ આવો નિર્ણય ન હોય ! આ તે સમસ્ત સંઘને શિક્ષા કરવા જેવું લેખાય ! ક્ષમા, ગુરુ, ક્ષમા !” આર્ય કાલકે છેવટની વાત કરી: “મહાનુભાવ! એવી ભાવુકતાથી કામ ન ચાલે. મારે નિર્ણય એ નિર્ણય! નિમિત્તશાસ્ત્રનું મારું જ્ઞાન મને સ્પષ્ટ દર્શાવે છે કે આ દોષને સુધારવાને એક માત્ર આ જ ઇલાજ છે. અને એ ઈલાજનો અમલ કરે એ મારે પરમ ધર્મ છે. મારા શિષ્યો મારી શોધ કરે ત્યારે તમે મૌન સેવજે; અને જ્યારે થાકી-હારીને ખૂબ આગ્રહપૂર્વક તમને પૂછે તે તમે એમને એટલું જ કહેજો કે તમારાથી કંટાળીને તમારા ગુરુ સુવર્ણભૂમિમાં સાગર શ્રમણ પાસે વિહાર કરી ગયા છે”. શાતર બિચારા શું બોલે ? એ તો ફક્ત “જી' કારે કરીને ભારે હૈયે આયાયની આજ્ઞા શિરોમાન્ય કરી રહ્યો. * [ જુઓ અનુસંધાન પાના ૫૪ ઉપર] For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનારસ સેળ કલ્યાણુકેની ભૂમિ લેખક :-શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસી બનારસ પાસેના સારનાથમાં બૌદ્ધધર્મને “મૂળગંધકુટિવિહાર' આવેલ છે, ત્યાં એક પ્રાચીન સ્તૂપ છે, તેમ જ ખોદકામ કરતાં ઘણી જૂની વસ્તુઓ તેમ જ બુદ્ધ ભગવાનની મૂર્તિઓ નીકળેલી છે, તેનું એક સુંદર મકાનમાં સંગ્રહસ્થાન છે. ગયા વર્ષે અને આ વર્ષમાં ત્યાં સંખ્યાબંધ ભિક્ષુઓનું તેમ જ ભારતની બહારના દેશોમાંથી ઘણા વિદ્વાનોનું આગમન ચાલુ રહ્યું છે. એમાં સરકારે પણ રસ્તાની મરામત આદિ કાર્યોમાં અતિ મોટી રકમની મદદ આપવાથી આજે તે બનારસ યાને કાશીમાં આગંતુ માટે તે એક દર્શનીય સ્થળ બની રહેલ છે. એના આકર્ષણનો છેડો ખ્યાલ આપી, અહીં વર્ષ દહાડે લાખો રૂપિયા ખર્ચતાં જૈન સમાજનું ધ્યાન ખેંચવાને અને આપણી આ મહત્ત્વની કલ્યાણક ભૂમિને દેશકાળના એંધાણ પારખી, એ આકર્ષક બની રહે તેવી રીતે ઉદ્ધાર કરી, જગત સન્મુખ એની મહત્તા રજૂ કરવાની એને પ્રેરણી જન્મે તેમ કરવાનો આશય છે. જ્યારથી યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેને નીકળવાનું શરૂ થયેલ છે ત્યારથી ગુજરાત, મારવાડ તેમ જ દક્ષિણ આદિ પ્રદેશમાંથી ઠીક સંખ્યામાં યાત્રાળુઓનું આગમન થવા માંડ્યું છે. છતાં દિલગીરી પૂર્વક જણાવવું પડે છે કે પાવાપુરી અને સમેતશિખર જેવા મુખ્ય ધામને બાદ કરતાં, એમના આગમનને યથાર્થ લાભ બીજી કલ્યાણક ભૂમિઓને મળતો નથી. ભારે દોડાદોડથી, અને ગણતરીના કલાકોમાં એમાંની ઘણીખરીની પરિકમ્મા કરી દેવામાં આવે છે, એ પાછળનું રહસ્ય કે ઇતિહાસ જાણવા વિચારવાની બહુ થડા તસ્દી લે છે! હાલ તે બનારસનો વિચાર કરીએ. એક દૃષ્ટિએ જોતાં અહીં ચાલુ વીસીના ચાર તીર્થપતિઓના સેળ ક૯યાણક થયેલાં છે અને એનું એ કારણે ભારે મહત્ત્વ ગણાય. ભેળપુર નામના પરામાં પુરુષાદાની શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન રૂપ ચાર કલ્યાણકે થયાં છે. એ જ મુજબ ભદેનીઘાટમાં સાતમાં શ્રી સુપાર્શ્વનાથના બે તેમજ એની નજિકમાં આવેલ ચાર માઈલ પરની સિંહપુરીમાં અગિયારમાં શ્રી શ્રેયાંસનાથના અને ચૌદ માઈલ દૂર આવેલ ચંદ્રપુરી યાને ચંદ્રાવતીમાં આઠમાં શ્રીચંદ્રપ્રભુના ચાર કલ્યાણક થયેલાં છે. આમ છતાં આપણે જોઈશું તે એ દરેક સ્થળો સાવ સામાન્ય રીતની છે. ચંદ્રપુરી ને ભદૈનીઘાટ તે અટુલા પડથી જેવા ને જર્જરીત દશાવાળા કહી શકાય. ફરતી ધર્મશાળા વચ્ચે આવેલ ભેળપુરનું મંદિર અને સારી સડકના અભાવે એકાદ ખૂણે પડી ગયેલ સિંહપુરી કંઈક વધુ આકર્ષણ ધરાવે છે. પણ સારનાથના બુદ્ધ દેવાલયનો, એમાં દીવાલ પર આલેખાયેલા ભ૦ બુદ્ધના જીવનપ્રસંગના દર્શક, રમણિય ને કળામય ચિત્રોને તેમ જ ત્યાં વર્તતી શાંતિનો વિચાર કરીએ ત્યારે ઘડીભર લાગે છે કે આપણામાં સાચી ભક્તિ ને યથાર્થ જ્ઞાન છે કે? આ ઉપાસમાં એ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કોન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૨ ભરેલું અને પચાવેલું નયને ચઢે છે. કળામય એક જ પ્રતિમા કેવું આકર્ષણ જન્માવે છે? ઘેડા સામાન્ય દીપક અને કળામય રીતે ચઢાવેલ શૈડાં પુષ્પો કે ભાવ પેદા કરે છે ! પેલા ચિત્રો ચક્ષુ આગળ સારાયે તેમના જીવન અને કવનને ચિતાર રજૂ કરે છે. એથી હૃદયમાં જે ભાવે હીલોળે ચઢે છે તે વર્ણવી શકાય તેવા નથી દેતાં એ અનુભવને વિષય છે. આપણી ઉપર વર્ણવેલી કલ્યાણક ભૂમિઓમાં પણ આ જાતનું વાતાવરણ સર્જવાની ખાસ અગત્ય છે. આજે જે સામગ્રી તેમ જ સાધનોની બેદરકારી ભરી ગોઠવણ દષ્ટિગોચર થાય છે એનાથી જે નિવૃત્તિપૂર્ણ ભાવ જન્માવવાની વૃત્તિ જરૂરી છે તે સંભવિત બની શકતી નથી. આપણી ક૯યાણક ભૂમિઓ આજના યુગમાં કેવા પ્રકારની હોવી ઘટે તેમ જ યાત્રિકોએ અહીંની સ્પર્શના કેવી રીતે કરવી જરૂરી છે તેને વિચાર કરવો આવશ્યક છે તે હવે પછી કરીશું. (અપૂર્ણ) કિંપાકનાં ફળો સ્વાદમાં મધુર લાગે છે તેમ જ રૂપે-રંગે પણ મનહર દેખાય છે; પરંતુ જ્યારે તેમને ખાવામાં આવે છે અને તેમની પૂરેપૂરી અસર શરીર ઉપર થાય છે, ત્યારે તે જ રૂપાળાં અને મીઠાં ફળો જીવનને નાશ કરી નાખે છે. એ જ પરિણામ કામગોની બાબતમાં પણ સમજી લેવાનું છે. ભગવતી વખતે તે કામ મધુર, મધુરતર અને મધુરતમ લાગે છે, પણ પરિણામે એટલે જ્યારે તેની પૂરેપૂરી અસર આત્મા ઉપર થાય છે ત્યારે તે જ મધુર કામભાગે આત્માને, કુટુંબને અને સમાજને તે ઠીક પણ સમગ્ર વિશ્વનેય સંહાર કરી નાખે છે. –મહાવીર વાણી [ અનુસંધાન પાના પર નું ચાલુ) એને આશ્વાસન આપતા હોય એમ આર્ય કાલકે કહ્યું: “મહાનુભાવ! આમાં શેય કરશે નહિ, દુઃખ લગાડશે નહિ. આ તે ધર્મને માર્ગ છે; અને તમે નક્કી માનો કે એથી છેવટે આ શિષ્યનું કલ્યાણ અને શાસનની પ્રભાવના જ થવાની છે.” શયાતરના મન ઉપર તો જાણે હિમાલયને બોજ પડી ગયો, પણ આર્ય કાલકનું મન તે કર્તવ્યને માર્ગ સ્વીકાર્યાના પરમ સંતોષથી પ્રફુલ્લ હતું. ઉજ્જૈનના એક જુલ્મી રાજાને શિક્ષા કરવાને માટે પારસકુલ (ઈરાન) સુધી પ્રવાસ ખેડનાર આચાર્યને મન પિતાના શિષ્યોને સુધારવા માટે સુવર્ણભૂમિને સેંકડે જોજનને વિકટ પ્રવાસ પણ જાણે રમતની જ વાત બની ગયા હતા. અને એ જ રાત્રે, જ્યારે ધર્માગારના બધા નિગ્રંથ અને ઉજૈની નગરીનાં નર-નારીઓ ગાઢ નિદ્રામાં પિટ્યાં હતાં ત્યારે, આર્ય કાલક સુવર્ણભૂમિ પ્રત્યે વિહાર કરતા હતા. આકાશના અરીસા સમો ચંદ્ર, રૂ૫ રેલાવતી ચાંદની અને ખૂક દીવડા સમા મબલખ તારલિયા આ કઠોર કર્તવ્ય પરાયણતાનાં સાક્ષી બની, આચાર્યના પંથમાં જાણે હર્ષનાં પુષે પાથરી રહ્યાં હતાં. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યશાસ્ત્રી ચાવિયણ લેખક : પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાના ઉદ્દભવ પછી ભાષાના સ્વરૂપા બાધ કરાવવા માટે તેમજ એ વિકૃત થતી અટકે તે માટે જેમ વ્યાકરણની રચના કરાય છે એમ સામાન્ય રીતે જેમ મનાય છે, તેમ કાવ્યેા રચાયા બાદ એની શાસ્ત્રીય ચર્ચા માટે કાવ્યશાસ્ત્રની ચેાજના સભવે એમ મનાતું હાય તા ના નિહ. એ ગમે તે હે। પણ એક જ વ્યક્તિ કાવ્યો પણ રચે—કવિ તરીકે નામના મેળવે અને સાથે સાથે વિદ્ભાગ્ય કાવ્યશાસ્ત્ર પણ રચે એવી ધટના અલ્પ પ્રમાણુમાં બને. જૈન સાહિત્યના વિચાર કરીશું તો જણાશે કે આ સાહિત્ય પણ આ પરિસ્થિતિથી પર નથી. કવિ અને સાથે સાથે કાવ્યશાસ્ત્રી પણ હોય એવી જૈન વ્યક્તિ તરીકે અપ્પભટ્ટિસૂરિ, કાલિકાલસર્વીન ' હેમચન્દ્રસૂરિ, વાયડ ગચ્છના અમચન્દ્રસૂરિ અને ન્યાયવિશારદ ન્યાયાચાય યશાવિજયગણિના હું ઉલ્લેખ કરું છું. આ યશવિજયગણિ પ્રબળ તાર્કિક તરીકે તેમજ ચચ્ચાર ભાષાના ગણનાપાત્ર કવિ તરીકે જેટલા સુપ્રસિદ્ધ છે એટલા કાવ્યશાસ્ત્રી તરીકે જાણીતા નથી એથી એમને આ રીતને પરિચય આપવા હું પ્રેરાયા છું અને એનુ ફળ તે આ પ્રસ્તુત લેખ છે: " 1 યશોવિજયગણિતની જે કૃતિઓ ઉપલબ્ધ તેમજ અનુપલબ્ધ જાણવામાં છે તેમાં તા ગણિએ કાવ્યશાસ્ત્રને અંગે કાઈ સ્વતંત્ર કૃતિ રચ્યાનું જણાતું નથી. એમણે નિમ્નલિખિત કૃતિ ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છેઃ— (૧) મમ્મટ કૃત કાવ્યપ્રકાશ ( ૨ ) ‘ કલિ. ’ હેમચન્દ્રસૂરિષ્કૃત કાવ્યાનુશાસનની સ્વપન્ન વૃત્તિ નામે અલ કારચુડામિણ. આ ઉપરાંત ‘વાયડ’ ગચ્છના અમર્ચન્દ્રસૂરિષ્કૃત કાવ્યકલ્પલતા ઉપર પણ એમણે વૃત્તિ રચી એમ કેટલાકનું કહેવું છે. યશાવિજયગણિએ પાતાની કાઈ કૃતિમાં કાવ્યપ્રકાશ ઉપર પોતે વૃત્તિ રચ્યાના ઉલ્લેખ કર્યાં છે ખરા ? ખાકી પ્રતિમાશતકના ત્રીજા પદ્મતી તેમજ નવમા પદ્યની સ્વાપન નૃત્તિમાં r કાવ્યપ્રકાશકાર એવા ઉલ્લેખ કરી એમને–મમ્મટતા મત દર્શાવ્યા છે. સદ્ભાગ્યે કાવ્યપ્રકાશની વૃત્તિની એક અપૂર્ણ હાથપોથી મળે છે. એ ખીજા અને ત્રીજા ઉલ્લાસને અંંગે છે. એમાં વિવિધ મતા દર્શાવી યશોવિજયણએ પોતાના અભિપ્રાય દર્શાવ્યેા છે. જિનરત્નકાશ ( વિભાગ ૧, પૃ. ૯૦ )માં A Descriptive Catalogue of manu scripts in the Jain Bhandars at Patan ( Vol. I, P. 107)ની નોંધ છે અને એ દ્વારા પાટણના ભંડારમાં કાવ્યપ્રકાશની ઉપર્યુક્ત વૃત્તિ હૈવાનો ઉલ્લેખ કર્યો છે, પણ આ સૂચીપત્રના આ પાના ઉપર તા આ વૃત્તિના ઉલ્લેખ જણાતા નથી તેનું કેમ ? 1. મુખપૃષ્ઠ ઉપર આનું નામ પત્તનણ્ય પ્રાચ્યનૈનમાારીચકાનૂની છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬ ]. શ્રી. કૌન સત્ય પ્રકાશ [વર્ષ રર જે આ વૃત્તિની તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં હોય તે એ છપાવવી ઘટે. અલંકારચૂડામણિ ઉપર વિજયગણિએ વૃત્તિ રચી છે એ વાત પ્રતિમાશતક ( . ૯)ની સ્વપજ્ઞ વૃત્તિ ( પત્ર ૩૦)માંની નિમ્ન લિખિત પતિ ઉપરથી ફલિત થાય છે - “ ચિતાલૂકામજિ વૃત્તાવામિ ” . આ વૃત્તિ અત્યાર સુધી તે મળી આવી નથી. ઉપર્યુક્ત નવમા લોકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે જે અહીં–જૈન શાસનમાં-જિનની મૂર્તિને જિનના સમાન ને જાણે તેવા પુરુષને કયો પંડિત મનુષ્ય જાણે? તેને તે શીંગડાં, અને પૂછડા વગરને સ્પષ્ટપણે પશુ જાણે. આ સંબંધમાં સ્વપજ્ઞ વૃત્તિ ( પત્ર ૩૦ )માં નીચે મુજબ કથન છે; " शृङ्गपुच्छाभावमात्रेण तस्य पशोधर्म्यम् , नान्यदित्यर्थः । व्यतिरेकालङ्कारगर्भोऽत्राक्षेपः । કમાનાર્ વન્ય પ્રતિરેક સ gd સ રૂતિ વાગરા IR: I ને અતિરે વર્ષ દૃરાત્રાનુંक्तिसम्भवः । " हनूमदायैर्यशसा मया पुन fઉંવાં સ્થળઃ ણિતીત " યારાવાળંડપ તના7 | પ્રવઘરણામઃ ” આને અર્થ એ છે કે તે પુરુષમાં અને પશુમાં, શીંગડાં અને પૂછડાને અભાવ પૂરતું જ વિધર્યું છે તફાવત છે. અહીં “વ્યતિરેક ' અલંકારથી ગર્ભિત “આક્ષેપ” છે. ઉપમાનથી અન્યને જે વ્યતિરેક અર્થાત વૈધ થાય તે જ વ્યતિરેક તે “વ્યતિરેક' અલંકાર છે એમ કાવ્યપ્રકાશના કર્તાનું કહેવું છે. વ્યતિરેકમાં ઉત્કર્ષ હોવું જોઈએ અર્થત અપકર્ષ નહિ એમ કોઈ શંકા કરે છે તે યોગ્ય નથી, કેમકે ના...વિશ્રતીતઃ ”. ઈત્યાદિમાં અપકર્ષમાં પણ “વ્યતિરેક' અલંકાર જોવાય છે. આ વાત અમે અલંકારચૂડામણિની વૃત્તિમાં ચર્ચા છે. આમ જે અલંકારચડામણિની વૃત્તિને અને એમાં આલેખાયેલી બાબતને જેમ પ્રતિમા શતકની પણ વૃત્તિમાં ઉલ્લેખ છે તેમ યશોવિજયગણિની અન્ય કઈ કૃતિમાં છે ? જે હોય છે તે તે ઉલ્લેખ એકત્રિત કરવા ઘટે. પ્રતિમાશતકના નવમા શ્લોકને અંગે જેમ અલંકારને ઉલ્લેખ છે તેમ એના બીજા પણ કેટલાક ગ્લૅક માટે એની પજ્ઞ વૃત્તિમાં ઉલ્લેખ છે. એના આધારે વકીલ મુલચંદ નથુભાઈએ પ્રતિમાશતકના અને એના ઉપરની ભાવપ્રભસુરિત લઘુત્તિના ભાષાંતરમાં કે જે ભીમશી માણેકે વિ. સં. ૧૯૫૮ માં મૂળ સહિત પ્રકાશિત કર્યું છે તેમાં નોંધ લીધી છે. આ બાબત હું નીચે મુજબ રજૂ કરું છું. :– ૨. “ટૂતાઃ ” એ પાઠ મુદ્રિત પુસ્તકમાં લેવાય છે અને એ સમુચિત જણાય છે. ૩. આ શ્રી હર્ષકૃત નૈષધચરિત (સર્ગ ૯)ના ૧૨૨માં પદ્યના ઉત્તરાર્ધ છે. ૪ આને અર્થ એ છે કે હનુમાન વગેરેએ દૂતનો માર્ગ યશ વડે વેત બનાવે છે. જ્યારે મેં (નળે) તે એ કાર્ચ દમનના હાસ્ય વડે કર્યું છે એટલે કે હું દુરમને હાંસીપાત્ર બન્યો છું, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કે : ૩–૪] શ્લોકાંક २ ર ४ ૪.૫ e ૧૦ સ્વેપન વૃત્તિ (પત્રાંક) ૫ ૧૧ ૧૬-૧૭ ♠ ♠ ♠ ઢ ૪૨૧ પ્ www.kobatirth.org કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ - ભાષાંતર (પૃષ્માંક) ૐ ૧૧ ૧૩ ૧૪ ૨૦ ૨૨ ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ કાર્ ઉત્પ્રેક્ષા અને ઉપમા સ્વરૂપે પ્રેક્ષા રૂપકગ અતિશયોક્તિ અને અસબંધમાં સબધરૂપ અતિશયાક્તિ કાવ્યલિંગથી ઉદ્ભવતી અતિશયાક્તિ [ ૫૭ ઉપમા. વ્યતિરેક ગર્ભિત આક્ષેપ વિનેાકિત, રૂપક અને કાવ્યલિંગ અને એ ત્રણથી ઉદ્ભવતા સંકર નિદર્શોના અને અતિશયાક્તિ પર્યાયાક્ત અને ગમ્યોત્પ્રેક્ષા ૧૧ ૨૫ - ૧૬ ૩૫ જિ ૨૦ કા॰ (વિભાગ ૧, પૃ. ૮૯) માં અમચન્દ્રસરિષ્કૃત કાવ્યકલ્પલતાને અંગેની વિવિધ વૃત્તિની નોંધ છે. એમાં ૩૨૫૦ ક્ષેાક જેવડી વૃત્તિ ચશેાવિયે રચ્યાના અને એની એક હાથપોથી અમદાવાદની હાજી (જા) પટેલની પોળમાં આવેલા ‘વિમલ' ગચ્છના ઉપાશ્રયના ભંડારમાંના પાંચમા દાબડાની ખીજ હાથપાથી તરીકે હોવાના ઉલ્લેખ છે. આ હાથપાથી નજરે જોયા વિના આ વૃત્તિ વિષે વિશેષ શું કહી શક્રાય? ખીજું, આ યશવિજય તે પ્રસ્તુત ન્યાયા ચાય છે કે કેમ તેની પણ તપાસ થવી ઘટે, કેમકે એ નામના અન્ય મુનિવર થઈ ગયા છે. આથી આ ભંડારની હાથોથી જેતે જોવા મળી શકે તેમ હાય તેઓ આ બાબત પ્રકાશ પાડવાં કૃપા કરે એવી મારી તેમને સાદર વિજ્ઞપ્તિ છે. અહીં એ ઉમેરીશ કે, 'વજ્રસેનના શિષ્ય હરિએ ( હરિષણે) કપૂરપ્રકર નામની જે કૃતિ રચી છે તેની એક ટીકા યશોવિજયણિએ રચ્યાની જિ૦ ૨૦ કાર ( વિભાગ ૧, પૃ. ૬) માં ઉલ્લેખ છે. તે શું આ ગણિ તે પ્રસ્તુત ન્યાયાચાય જ છે ? આ વૃત્તિની હાથપોથીએ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભોંયતળિયાના ભંડારમાં તેમજ પહેલા માળના ભંડારમાં હાવાનો અહીં ઉલ્લેખ છે, For Private And Personal Use Only ૫ અહીં મઞટનો ઉલ્લેખ છે. ૬ અહી’‘હૈમ' એવા ઉલ્લેખ છે. આવા ઉલ્લેખા એકત્રિત કરાય તો રત્નાપણમાં જેમ હૈમ’ કાવ્યાનુશાસનમાંથી અવતરણ અપાયાં છે તેમ યોાવિજયગણએ કેટલાં અને કયા આપ્યાં છે તે જાણી શકાય. । ૭ એમણે. ત્રિષ્ટિસાર રચ્યાના ઉલ્લેખ કપૂરપ્રકરના અંતમાં છે. શુ' આ કૃતિ કાઈ સ્થળે છે ખરી ? ૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશાપલીના ઐતિહાસિક ઉલેખો લેખક: ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી-વડોદરા. [ ગતાંકથી ચાલુ ] —: સુધારીને વાંચો :– આ માસિકના વર્ષ રરઃ અંક ૨ઃ ક્રમાંક ૨૫૪ માં આ જ લેખને પહેલે હપ્તા છપાયો છે. તેમાં પાના ૩૪ માં પર જે બીજો ફકરે “મલધારી.....પૃ. ૩૧૪–૩૨૩)” સુધીને છપાય છે તેના બદલે પાના ૩૬ પર જે ત્રીજો ફકરે સં. ૧૧૯૭વાળો માલધારી.....પૃ. ૩૧૪ થી ૩૨૩)' છપાયો છે તે પ્રમાણભૂત છે. વિક્રમની તેરમી સદીમાં મહારાજા કુમારપાલના રાજ્ય-સમયમાં વિ. સં. ૧૨૨૧માં માઘ વદિમાં અહિંના (આશાપલ્લીના) શ્રીવિદ્યામઠમાં પં. વરસીએ લખેલ, આચાર્ય શ્રી હેમચંદ્ર-વિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન-લધુવૃત્તિનું તાડપત્રીય પુસ્તક પાટણના સંધવીપાડાના ભંડારમાં વિદ્યમાન છે. વિ. સં. ૧૨૪૮માં શ્રાવણ શુ. ૯ સોમવારે આ જ આશાપલ્લીમાં દંડનાયક અભયડના અધિકાર-સમયમાં લખાયેલી દશવૈકાલિક સૂત્રની લઘુટીકાની તાડપત્રીય પુસ્તિકા પાટણમાં જૈનસંધના ભંડારમાં વિદ્યમાન છે. ૧૦ . જોળકામાં રણછોડજીના મંદિરમાં રણછોડજીની મૂર્તિની પાછળ રહેલ એક શિલાલેખ જાણવામાં આવ્યો છે, તે ઉદયન-વિહારની પ્રશસ્તિના પાછળના ત્રીજા ભાગરૂપ (લે. ૭૧ થી ૧૦૪) છે. પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્ર (સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રના પટ્ટધર)ની એ કૃતિ છે. એમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય શ્રી હેમચંદનો આદેશ લઈ મનોહર એ ઉદયન-વિહાર વાલ્મટ મંત્રીએ કરાવ્યો હતો.૧૧ પત્તન (પાટણ)ના કુમારવિહાર ચય વગેરેનું તેમાં સ્મરણ હોઈએ જિનમંદિર તથા પ્રશસ્તિ-શિલાલેખ કુમારપાલ ભૂપાલના ९. “ संवत् १२२१ वर्षे माधवदि बुधे अयेह आशा पल्ल्यां] श्रीविद्यामठे लघुवृत्तिपुस्तिका વંહિતાયસીનાવા” – પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી ગા. એ, સિ, ભા. ૧, પૃ. ૩૦ - ૧૦. “સંવત ૧૨૪૮ વર્ષે શ્રાવળશુદ્ધિક રોમે જે શ્રીશારાપર ૪. શ્રીનગરप्रतिपत्तौ लघुदशवैकालिकाटीका समाप्ता।" –પાટણ જૈન ભંડાર-ગ્રંથસૂચી ભા. ૧, ૫૦ ૩૮૮ ૧૧ “રૂપતિ -સુવિમાન सप्ताणवीकूलमूल-प्रेखोलत्कीर्तिशालिनाम् । श्रीहेमचन्द्रसूरीणामादायादेशवैभवम् ॥ “જય-વિધા અપાપથર્ વામને મંત્રી II૧૦૧|| વંશતનિિિત-તિરી#ાચો ઃ 1 પ્રશસ્તિમજુafમનામત નો ગુનઃ ” For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩૪] આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખ [ ૫૯ રાજય કાલને કહી શકાય. સંભાવના પ્રમાણે એ પ્રશસ્તિ આશાપલીના ઉપર્યુક્ત ઉદયન વિહારને ઉદ્દેશી રચાયેલી જણાય છે. --આ સંબંધમાં “ઉદયન-વિહાર' નામને એક લેખ અમે ગત વર્ષમાં એરિયન્ટલ કોન્ફરન્સના અમદાવાદના છેલ્લા અધિવેશનમાં હિંદીમાં રજૂ કર્યો હતે. અમદાવાદથી પ્રકાશિત થતા “જૈન સત્ય પ્રકાશ' માસિકના ગત વર્ષના પાંચ અંકમાં તે ચેડા વિસ્તાર સાથે ગૂજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે. વિક્રમની તેરમી સદીના પૂર્વાર્ધ લગભગમાં આ આશાપલ્લીના નગરીના મુખના તિલક સમાન ઉદયન-વિહાર નામના છે. જેનમંદિરની મૂર્તિઓ વંદન કરવા યોગ્ય નથી; એ. એક વાદ ખરતરગચ્છના જિનપતિસૂરિએ તથા તેમના અનુયાયીઓએ કર્યો હતો, તેનું ખંડને બૃહદ્રવિડ) ગ૭ના સુપ્રસિદ્ધ વાદી દેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ તથા તેમના અનુયાયીઓએ કર્યું હતું. બંને પક્ષકાએ પિતાપિતાના મતના સમર્થનમાં જણાવેલ પ્રમાણે તથા યુક્તિઓવાળા બે ગ્રંથે જેસલમેર જૈન ગ્રંથભંડારમાં મળી આવ્યા છે, તેની નકલ વડેદરાના આ. જૈન જ્ઞાનમંદિરમાં વિદ્યમાન છે. સન ૧૯૨૧ માં જે. ભં, ગ્રંથસૂચીનું સંપાદન કરતાં–અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકારિચયમાં (પૃ. ૨૮-૨૯) અમે એ વાદસ્થલ અને પ્રબદય-વાદસ્થલ નામના ગ્રંથોમાંથી જરૂરી અવતરણ દર્શાવ્યાં છે. એ પરથી જાણી શકાય તેમ છે કે ઉપર્યુક્ત વાદ આ આશાપલ્લીમાં જાહેર સભામાં થયો હતો, જેમાં તે સમયના ત્યાંના અધિકારી દંડનાયક અભયડ વગેરે વિશિષ્ટ સભ્યોની હાજરી હતી. ગુજરાત માટે ગુર્જરત્રા શબ્દને એમાં પ્રયોગ છે, તથા આશાપલ્લી નામને એમાં અનેક વાર નિદેશ છે. " આચાર્ય શ્રોજિનપતિસૂરિને સત્તા-સમય સં. ૧૨૨૩ થી સં. ૧૨૭૭ સુધી હતે. એથી એ વાદ અને ગ્રંથ-રચનાને સભ્ય એ દરમ્યાન સમજાય છે. વિશેષ માટે જાઓ જે. ભં. ગ્રંથસૂચી, તથા અપભ્રંશકાવ્યત્રયી (ગા, એ. સિ.)ની ભૂમિકા. વિ. સં. ૧૨૪૭૬ વર્ષના દીપોત્સવમાં ૩ આ કર્ણાવતીમાં સજગચ્છના આચાર્ય શ્રી માણિકષચંદ્ર શાંતિનાથચરિત નામના આઠ વાળા મહાકાવ્યની રચના કરી હતી. જેની ૧૪૭૦માં લખાયેલી તાડપત્રીય પેથીની નકલ પાટણમાં સંધવી પાડાના ભંડારમાં છે. વિશેષ માટે જ પાટણ જેન , ગ્રંથસૂચી (ભા. ૧, પૃ. ૨૦૩-૨૦૫) ગા. ઓ. સિ. નં. ૧૯ લેખપદ્ધતિ (પ્ર. સન ૧૯૨૫ પૃ. ૧૬, ૨૯, ૩૦)માં ધર્મ १२:".........."श्रीगूर्जरत्रोदरे श्रीमदाशापल्लीपुरेऽसंख्य संख्यावन्मुख्यस्वपक्ष-परपक्षसामाजिक-समाज-समक्षं बहुशो निःप्रश्नव्याकरणीकृत्यास्माभिः -सिद्धान्तरहस्यधारसं पायिता अपि." શાશાણી-વન-તિક માનવનવિલાસિતને વિજ્ઞાનિ રતિ-નિt ઉન્નીયાનિા” x લાવવાનોáનૈ ત યથાવરણ તલ વપH૪-03નાથજશ્રીબયાંप्रभृतिसमासदां समझ यदभूत् , तत् सत्र गूर्जस्त्रायां प्रतीतम् ।" –વિશેષ માટે એ જે. ભ. ગ્રંથસૂચી (અપ્રસિદ્ધ પૂ૦ ૨૮-૨૯) ૧૨ “રી શરિને શ્રીમwifજવાહૂમિઃ कर्णावस्यां महापुर्या श्रीप्रन्थोऽयं विनिर्मितः ॥" For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. કૌન સત્ય પ્રકાશ [ વર્ષ રર ચીરિક, રાજવિજ્ઞપ્તિકા વગેરે લેખેની પદ્ધતિમાં અભિનવ સિદ્ધરાજ જયસિંહને ઉદ્દેશી મહામાત્ય આલિગે લખેલ લેખ આશાપલ્લીથી લખેલ જણાવ્યો છે, તેમજ આશાપલી રાજધાનીમાં કુમારપાલના વિજયવંત રાજ્યમાં, મહામાત્ય જગદેવના સમયમાં મહામાત્ય ધરણીધરે વિજ્યકટકમાં રહેલા સારંગદેવને ઉદ્દેશી લખેલે લેખ આશાપલ્લીથી જણવ્યો છે, ત્યાં દર્શાવેલા સંવત ૧૨૮૮ વગેરે યથાયોગ્ય જણાતા નથી, તેમ છતાં તે તે મહારાજાઓના સમયમાં આશાપલ્લીની મહત્તા સમજી શકાય છે. વિકમની ચૌદમી સદીમાં જેન ધાર્મિક ઉપદેશ અને આચાર-વિચારનાં નાનાં નાનાં ૧૩ જેટલાં પ્રા. સં. પ્રકરણની એક તાડપત્રીય પાઠય પુસ્તિકા પાટણના સંધવી પાડાનો ભંડારમાં વિદ્યમાન છે, જે વિ. સં. ૧૩૩૦માં આશ્વિન શુ. ૫ ગુસ્વારના દિવસે આ જ આશાપલ્લીમાં લખાયેલ જણાવી છે.૧૪ જેમાંની છેલ્લી કૃતિ આરાધના પ્રાચીન ગૂર્જર ભાષામય ગદ્યમાં હોઈ ગા. એ. સિ. નં. ૧૪ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહમાં સન ૧૯૨૦માં પ્રકાશિત કરવામાં આવી છે. વિદ્યાસિંહ અને વેજલ્લદેવીના સુપુત્ર મન્મથસિંહે રચેલ સૂક્તરત્નાકર નામના ૪૩૪૦ કિ પ્રમાણે સંસ્કૃત સુભાષિત ગ્રંથની એક પ્રતિ સં. ૧૩૪૭માં આષાઢ વદિ ૯ ગુરુવારે આ જ આશાપલ્લીમાં મહું વારમે લખી હતી તે તેના અંતમાં ઉલ્લેખ છે. ૧૫ જે તાડપત્રીય પુસ્તિકા પાટણના સંઘવી પાડાન ભંડારમાં વિદ્યમાન છે. - દિલ્લીથી વિ. સં. ૧૩૫૬માં અલાવદીન સુલતાનના નાના ભાઈ ઉલૂખાને, મંત્રી માધવથી પ્રેરાઈને ગૂજરાત પર આક્રમણ કર્યું હતું. વચ્ચેનાં અનેક નગરને ભાંગતે આ આસાવલ્લી (આસાવલ)માં પણ આવ્યા હતા, અને કર્ણદેવ (બીજો) નાસી ગયો હતો, એની નેંધ પ્રાકૃત ભાષામય સત્યપુરતીર્થ– કલ્પમાં તેના સમકાલીન જિનપ્રભસૂરિએ લીધી છે. (“શ્રીજિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ' પૃ. ૧૦૪માં અમે એ જણાવ્યું છે.) ગુજરાતના કવિ પદ્મનાભે વિ. સં. ૧૫૧રમાં રચેલા કાહ્નાદે-પ્રબંધમાં પણ એ દુઃખદ ઘટના વર્ણવી છે. અલાવદીનના લશ્કરે ગૂજરાત પર જે હલ્લો કર્યો હતો, ગુજરાતનાં જે મુખ્ય નગરે પર તેણે ઉપદ્રવ મચાવ્યો હતો તેમાં અસાઉલિ નામનો નિર્દેશ છે, તે આ આસાવલો સમજવું જોઈએ. કવિએ ખંડ ૧, કડી ૬૬-૬૮માં આ પ્રમાણે જણાવ્યું છે “અલવિદીન પાતસાહ કરી, તું વતાવી આણ. ૬૬ ભણી કટક ઉપડ્યાં અસાઉલિ, ગઢમાંહિ મેહલૂ થાણું ગુજરાત દેસ હીલેલ્યુ, અતિ કીધું તરકાર્ડ ૬૭ અસાઉલિ, ધૂલકું, ખંભાતિ, સૂરતિ નઈ રાર; બીજા નગર કેતલાં કહીઈ, ચંપઈ ચાંપાનેર. ૬૮” ૧૪ “સંવત્ ૧૩૨૦ વર્ષે રિવનશુ િ ી ાથે આવકg" –પાટણ જૈન ભંડાર ગ્રંથસૂચી ભા. ૧, ૫૦ ૧૧૦-૧૧૧ ૧૫ “. ૧૨૪૭ ગાવાયવરિ ગૌ મારાપણાં મહું વિમેન શ્રીરત્નાક્ર-પુતિન્ના ઢિલિતા.” –ાઓ ગા. એ. સિ. પાટણ જૈન ભંડાર-ગ્રંથરાયી ભા ૧, ૫૦ ૧૩૩-૧૩૮ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંકઃ ૩-૪ આશાપલીના ઐતિહાસિક ઉલ્લેખ –તેજપાલને વિજય’ પુ. ની પ્રસ્તાવના પૃ. ૩૭માં અમે એ ઉલ્લેખ દર્શાવ્યો છે. વિ. સં. ૧૩૩૪માં રચાયેલા પ્રભાવરિત્રમાં વાદિદેવસૂરિના ચરિત્રમાં તથા વિ. સં. ૧૩૬ ૧માં રચાયેલા પ્રબંધચિંતામણિ વગેરેમાં બહુધા કર્ણાવતી નામને નિર્દેશ મળે છે. વિ. સં. ૧૧૨૦થી સં. ૧૫૫૦ સુધી ગૂજરાતનું સામ્રાજ્ય ભેગવનાર મહારાજા કર્ણદેવે આશાપલી-નિવાસી આશા નામના ભિલ પર ચડાઈ કરી હતી, તે સમયે તેને ભરવદેવીનું શકુન થતાં કે છરબ નામની દેવીનો પ્રાસાદ કરાવી, છ લાખના સ્વામી તે શુરવીર ભિલ પર વિજય મેળવ્યા પછી ત્યાં પ્રાસાદમાં જયંતીદેવીને સ્થાપન કરીને, કર્ણશ્વર દેવનું આયતન તથા કર્ણસાગર તળાવથી અલંકૃત કર્ણાવતી નગરી સ્થાપન કરી પિતે ત્યાં રાજ્ય કરતે હતો. ૬ –વિ. સં. ૧૩૬ ૧માં મે—ગએિ રચેલા સં. પ્રબંધચિંતામણિમાં એવા આશયનું સૂચન કર્યું છે. કિન્લોક જે, ફાર્બસ સાહેબની રાસમાળામાં અને અન્યત્ર ગુજરાતના ઇતિહાસનાં પુસ્તકમાં એના આધારે નેધ કરેલી જણાય છે. મમંડલવાસી શ્રીમાલવંશી ઉદા નામના વણિફ ભાગ્યયોગથી કુટુંબ સાથે આ કર્ણાવતીમાં ગયા હતા, ત્યાં રહેલા વાયટીય (વાયગચ્છના) જિનાયતનમાં દેવ-વંદન કરતા એ સાધર્મિક બંધુને મેગ્ય અતિથિ-સકાર ત્યાંની લછિ નામની જિંપિકા (ભાવસાર) શ્રાવિકાએ કર્યો હતો. તેના ભાગ્ય-પ્રભાવે મકાનની ખાતમુહૂર્તમાં નિધિ પ્રકટ થયો હતો. પાછળથી ઉદયનમંત્રી નામથી સુપ્રસિદ્ધ થયેલા, દેવ-ગુરુભક્ત, ધર્મશ્રદ્ધાળુ એ મંત્રીશ્વરે આ કર્ણાવતીમાં અતીત, અનાગત અને વર્તમાનકાલની ત્રણે વીશી (૭૨) જિનેની પ્રતિમાથી અલંકૃત “ઉદયન-વિહાર” નામને સુંદર પ્રાસાદ કરાવ્યો હતો. ૧૭ ' –વિ. સં. ૧૭૬૧માં મેતુંગસૂરિએ રચેલા સં. પ્રબંધચિંતામણિ (પ્ર. ૩) માં એને ઉલ્લેખ છે. કેટલાક લેખકે એ “ઉદયનવિહારને બદલે ભૂલથી૧૪ ઉદાવરાહ”નું મંદિર જણાવ્યું છે, તે હવે સુધારવાની જરૂર છે. : १६ “ स्वयं तु आशापल्ली-निवासिन माशाभिधानं भिल्लमभिषेणयन् भैरवदेव्याः शकुने जाते कोछरबाभिधानदेव्याः प्रासादं कारयित्वा, खड्ग(षट् )लक्षाधिपं भिल्लं विजित्य, तत्र जयन्ती देवी प्रासादे स्थापयित्वा, कर्णेश्वरदेवायतनं तथा कर्णसागरतडागालंकृता कर्णावतीपुरं निवेश्य स्वयं तत्र ૨ષે ચાર !” –પ્રબંધચિંતામણિ પ્રિ. ૩ સિદ્ધરાજાદિ પ્રબંધ) ૧૭ “""ળવવાં વસ્તી મિહિરે ર નવતત્ર જાતઃ | ...."ततः प्रभृति स उदयनमन्त्रीति नाम्ना पप्रथे। तेन कर्णावत्यामतीतानागत-वर्तमानતુર્વિસિલિન-રમø1: શ્રી જયવિદ્યા શરિત: ” –પ્ર. ચિં. ૧૮“સિદ્ધરાજના સમયમાં શાંતુપ્રધાને શાંતુલસહિ અને ઉદાપ્રધાને ૭૨ જિનાલયવાળુ ઉદયવરાહ, નામનું મંદિર કર્ણાવતીમાં બંધાવ્યાનાં ઉલ્લેખ પણ છે” -- ભી-ગુજરાતનું પાટનગર અમદાવાદ (પૃ. ૧૯) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. સૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨ વિ. સં. ૧૩૩૪ માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવચરિત્રમાં વાદી દેવસૂરિ ચરિત્રમાં ધોળકાના “ઉદા–વસતિ નામના એક જિનમંદિરનો ઉલ્લેખ મળે છે કે-“પૂજ્ય શ્રીદેવસૂરિજીએ ધવલકપુર (ધોળકા) તરફ વિહાર કર્યો હતો, ત્યાં ઉદય નામના ધર્મનિષ્ઠ આગેવાન ગૃહસ્થ સીમંધરસ્વામીનું બિંબ કરાવ્યું હતું તેની પ્રતિકાવિધિ દેવરિહાર કરાવી હતી; તે ચૈત્ય “ઊદા-વસતિ” નામથી આજે પણ વિદ્યમાન છે.” (લે. ૪૮ થી પર) ઉપર્યુક્ત જિનમંદિર, પૂર્વોક્ત ઉદયન-વિહારથી સ્પષ્ટ જુદું જણાય છે, ધોળકાના ઉદય (ઉદા) અને સુપ્રસિદ્ધ મંત્રીવર ઉદયન એ બંને ભિન્ન વ્યક્તિ જણાય છે. બંને મંદિરની મૂર્તિઓ અને તેની પ્રતિષ્ઠા કરનાર આચાર્યોનાં નામ જુદાં છે, સ્થળ પણ જુદાં છે. ફાર્બસ રાસમાળા (૨. ઉ. ગુ. ભાષાંતર) માં અહીં વસતિ શબ્દનો અર્થ જિનચૈત્યજિનમંદિર ન સમજાયાથી મંદિરને બદલે અપાસરે જણાવ્યો છે. વિ. સં. ૧૩૩૪ માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવક ચરિત્ર (૨૧ મા વાદી દેવસૂરિચરિત)માં જણાવ્યું છે કે કર્ણાવતીના સંધેલ ઉત્કંતિ થઈ દેવસૂરિને ચોમાસા માટે આમંત્રણ કર્યું હતું, તેથી ત્યાં તેઓ પધાર્યા હતા. શુદ્ધ ઉપાશ્રયમાં સ્થિરતા કરી અરિષ્ટનેમિ-પ્રાસાદ સમીપમાં તેઓ સરસ વ્યાખ્યાન કરતા હતા. એ જ સમયમાં કેટદેશના રાજગુરુ (સિદ્ધરાજની માતા મયણલ્લાદેવીના પિતા જ્યકેશિદેવના ગુરુ) અહંકારી દિ. વાદી કુમુદચંદ્ર તે જ કર્ણાવતીમાં વાસુપૂજ્ય-ચૈત્યમાં ચોમાસા માટે આવેલ હતા. તેણે છે. વૃદ્ધ સાધ્વીનું અપમાન કરીને પૂર્વોક્ત આચાર્યને વાદ કરવા ફરજ પાડી હતી. તેના પરિણામે પાટણની રાજસભામાં વિ.સં ૧૧૮૧ માં તેની હાર થઈ હતી. વિક્રમની તેરમી સદીમાં વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં વિ. સં. ૧૨૮૬ લગભગમાં જયસિંહસૂરિએ રચેલા હમીરમદમર્દન નાટકમાં કર્ણાવતી નામથી આ આશાપલ્લી નગરીનું સંસ્મરણ કરવામાં આવ્યું છે. તે સમયે તે નગરી પર વીધવલ મહારાણાના પિતા લવણપ્રસાદનો અવિકાર જણાય છે. હમ્મીરના મદનું મર્દન કરી, બુદ્ધિ-ચાતુર્ય અને પ્રતાપથી શત્રુ-પક્ષને છિન્નભિન્ન કરી, નરવિમાન (સુખાસન)માં બેસી આબૂ તરફથી ધોળકા તરફ આવતા વીરધવલ અને તેજપાલના સંવાદના રૂપમાં કવિએ માર્ગમાં આવતાં સ્થળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે વિરધવલે આંગળીથી દર્શાવતાં કહે છે કે-મહીરૂપી મહિલાના કાનના આભૂષણ-પૂલ જેવી આ કર્ણાવતી નગરી નયનના માર્ગમાં આવી જ છે. જે નગરીમાં નિરંતર તટ પર અથડાતા સાભ્રમતી (સાબરમતી)ના તરંગરૂપી વાગતા મૃદંગને ધ્વનિદ્વારા લમી અમારા પિતા લવણુપ્રસાદ દેવના કર-કમલરૂપી રંગમાં નાચે છે. તેજપાલ કહે છે કે-મહીમડલ-મંડન મહારાજ ! આ નગરીનું સૌંદર્ય કઈ રીતે કહી ૧૧ “ગળ લાલતી-સંઘો""૮૧ २० " संघ कर्णावतीपुर्याः श्रीमन्तो देवसूरयः ।। ११९ २१ “ संघः कर्णावतीपुयाँ परवादिजयोर्जितम् ॥ १२४ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org M'ક: ૩-૪] આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખા [ ૬૩ શકાય ? જેની લક્ષ્મીને ગ્રહણ કરવા માટે સાભ્રમતી ( સાબરમતી નદીની લહરીઓમાં નાગલાની નગરી અને ખીજી દેવાની પુરી ( અમરાવતી ) આકાશનદી ગંગા નદીની દેદીપ્યમાન રજતમય દણ જેવી ઉજજવલ લહરીમાં પડતા પ્રતિબિખાના બહાનાથી એ ખતે નગરીએ નીચું મુખ રાખી સદા અત્યંત ગાઢ તપ કરતી જણાય છે. ૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સ. ૧૨૯૮ ફા. વ. ૧૪ રવિવારના, અણહિલવાડ પાટણમાં ત્રિભુવનપાલનું રાજ્ય હતું. મત્રીશ્વર તેજપાલના તે સમયના એક શિલાલેખની નકલ ( કાગળ પર ) હાલમાં જાણવામાં આવેલ છે, તેમાં આશાપલ્લીથી આવેલા આચાર્ય દેવસર, આમસર તથા મલયસૂરિના શિષ્ય તિલકપ્રભસૂરિનાં નામાના નિર્દેશ છે. વિક્રમની ચૌદમી સદીમાં વિ. સ. ૧૩૧૩માં પેષ શુ, ૭ સામે આ જ ર૭આશાપલ્લીમાં છે. આ. પદ્મપ્રભસૂરિના શિષ્ય વાચનાચાર્ય વિનયીતિ માટે સાર્ધશતકવૃત્તિ ( કગ્રંથ )ની તાડપત્રીય પુસ્તિકા ૮. વિલ્હણે લખી હતી, જે છાણીના જૈન જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. માંડવગઢના સુપ્રસિદ્ધ પેથડશાહના પુત્ર ત્રણે વ. સ. ૧૫૪૦ માં ધર્મધાયસર વગેરે સ'ધ સાથે તીર્થયાત્રા કરી હતી. સંધ સાથે કર્ણાવતીમાં આવતાં મહારાજા સાર ંગદેવે તેનું સન્માન કર્યું" હતું. સંધવીએ આ સ્થાનમાં પ્રીતિભોજન, સત્કાર આદિથી રાજા તથા પ્રશ્ન સર્વને સંતુષ્ટ કર્યાં હતા. વિશેષ માટે જૂ-રત્નમંડનગણિનુ સુકૃતસાગર કાવ્ય, રત્નમંદિરગણિની ઉપદેશતર’ગિણી વિ. [ અપૂર્ણ ] २२ " वीरधवलः ( अंगुल्या दर्शयन् ) - नयन मार्गमियमायातैव महीमहेला कर्णावतस कुसुमं कर्णावती नाम नगरी । यस्यामनवरतमपि, तटस्फुटत्-लाभ्रमती - तरङ्ग रजन्मृदङ्गध्वनितेन लक्ष्मीः । अस्मत्पितुः श्रीलवणप्रसाद देवस्य नर्नर्ति कराब्ज-रते ॥ તેઝળાહા−ટેલ 1 મદ્દીમમજન ! વિમુચ્યતેઽસ્યા વાવમ્ ? एका साभ्रमती - सरिक्लहरिषु स्वैरं द्वितीया वियत् कुल्या - वीचिषु रोचमानरजतादर्शोज्ज्वलासु ध्रुवम् । तन्वाते निविडं तपः फणिपुरी- गीर्वाणपुर्यो सदा, 33 न्यङ्मुख्यौ परिलम्बिबिम्बमिषतो यस्य । ग्रहीतुं श्रियम् ॥ —હશ્મીરમદમન નાટક (ગા. એ. સ. ન, ૧૦ ક ૫, ૩૦ ૪૮-૪૯ ) ' २३ " संवत् १३१३ वर्षे पौषसुदि ७ सोमे अद्येह आशापल्ल्यां श्रीपद्मप्रभसूरिशिष्यनैष्ठिकशिरोमणिवाचनाचार्य विनयकी क्तियोग्य सा र्धशतक वृत्तिपुस्तिका ठ० चिल्हणेन लिखिता ॥,' For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભદ્રાવતી તી (ભાંડક) પ્રતિમા-લેખ-સ ગ્રહ સ'. પૂ. મુનિશ્રી કુચનવિજયજી ભદ્રાવતી તીર્થં દક્ષિણ અને મધ્ય પ્રદેશનાં ત્રણ તીર્થો ( શ્રમાણિકચરવાની–કુલપાક, શ્રીસ્વપ્નદેવ કેશરિયા પાર્શ્વનાથ-ભદ્રાવતી, શ્રીઅ ંતરીક્ષ પાર્શ્વનાથ-સિરપુર)માંનું આ એક ભદ્રાવતી (ભડક) તીર્થ છે. તે મધ્ય પ્રદેશના વરાડ પ્રાંતના ચાંદા જિલ્લામાં આવેલું છે. ત્યાં જવા માટે વર્ષોં જંકશનથી ખુલાસા જતી ગાડીમાં ભાંડક ( ભદ્રાવતી પાર્શ્વનાથ) સ્ટેશન આવે છે. તે સ્ટેશન વર્ષાથી દક્ષિણમાં પ૯ માઈલ પર છે. દક્ષિણમાંથી આવનારને હૈદરાબાદ કે ભેજવાડાથી કાજીપૈઠ આવવાનુ થાય છે અને ત્યાંથી ખલારસા આવે છે અને અલારસાથી વર્ષો જતી ટ્રેનમાં ઉત્તરમાં ભાંકડ સ્ટેશન ૨૪મા માલ પર છે. સ્ટેશનથી ભદ્રાવતી એક માઈલ છે. ત્યાં જવા પાકી સડક છે. કારખાના તરફથી રાતની અને દિવસની મળી ચારે ગાડીઓ ઉપર બળદગાડી આવે છે. આ તીર્થ અંગેના ઈતિહાસ ને પુરાતત્ત્વની અંગે કેટલીક વાતોને મુનિરાજશ્રી જંબૂવિજયજીએ ‘ ભદ્રાવતી પાર્શ્વનાથ તીર્થં ' નામને લેખલખી શ્રીઆત્માન’દ્ર પ્રકાશમાં(તા. ૧૪-૧૧-૧૯૫૦ માં) પ્રગટ કરાવ્યા છે, તેથી તે વાતે ત્યાં જોવા ભલામણ છે. પરંતુ પ્રતિમાજીના પ્રગટ થયા પછીના ઇતિહાસ અને મહિમા તથા કેટલાક સ્થાપત્ય અંગે સામગ્રી મેળવી ભવિષ્યમાં લેખ લખવા હું ઇચ્છા રાખુ` છું. આથી અત્રે પાષાણના તેમ જ ધાતુપ્રતિમાના લેખના અંગે ઉપયોગી વાતના જ ઉલ્લેખ કરીશ. પ્રતિમાનો પાદુર્ભાવ એક વખત ભાંડકના જંગલોમાં ફરતાં પાદરીએ પ્રતિમા જોયા. તેથી સરકારને ખબર આપી. આ બાજુ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજીના મુનીમને સ્વપ્ન આવ્યું. તપાસ ચાલી. પ્રભુની ભેટ થઈ. ચાંદાઆદિ સંધના ઉદ્યમાથી કો મળ્યો. એટલે કે સં. ૧૯૬૬ના માહ સુદ પાંચમે સ્વપ્નું આવ્યું અને *૧૯૭૬ના ફાગણ સુદ ૩ના દિવસે તપાગચ્છાચાર્ય શ્રીજયસરિ દ્વારા પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા કરવા માટે ખુરાનપુર વગેરે ગામામાંથી જિંખે લવાયાં અને જરૂર પડતા ભિખાની અંજનશલાકા પણ કરી, જક્ષ-ક્ષિણી પણ નવાં ભરાવ્યાં. સ્વપ્નદેવ ૫૧ ઈંચના ઊંચા છે અને ૧૧ ઇંચની ફણાવાળા છે. વળી ખાંધકામ કરતાં એક જ પાષાણમાં કારેલા, ખે બાજુ ફણા સહિત પાર્શ્વનાથ, સામે આદિનાથ ને પાછળ ચંદ્ર પ્રભુની પ્રતિમાવાળા ચૌમુખજી મહારાજ નીકળ્યા હતા. તે શિખરમાં સ. ૧૯૭૯ના વૈ. શુ. ૩ના બિરાજમાન કરવામાં આવ્યા છે. * મુનિરાજશ્રી જમ્મૂવિજયજી પ્રતિષ્ઠા સંવત નોંધવામાં ભૂલ્યા છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩-૪] ભદ્રાવતી તીર્થ (ભાંડક) પ્રતિમા–લેખ-સંગ્રહ [ ૬૫ મુખ્ય મંદિર ત્રણ ગભારાનું છે. મંડપ પાંચ ચેકીયાળાના ભ્રમવાળો છે. મુખ્ય ગભારા પર શિખર છે, બે બાજુના ગભારા પર ઘુમટ છે. મંડપ પર વચમાં ઘુમટ છે. મંડપમાં જર્જક્ષિણીના ગોખલા છે. મુખ્ય ગભારામાં ૩ પ્રતિમાજી છે. જમણી બાજુનાં ગભારામાં ૯ અને ડાબી બાજુના ગભારામાં ૭ એમ કુલે ૧૯ પ્રતિમાજી છે. તેના લેખ આદિની અનુકૂળતા પડે તે માટે સ્વપ્નદેવન (શ્રી કેશરિયા પાર્શ્વનાથનો) ૧ નંબર ગણી જમણી બાજુએ બીજો નંબર ગણે છે. પછી જમણા ગભારાના ક્રમે નવ નંબરે પાડયા છે અને પછી ડાબા ગભારાના ૭ નંબરે પાડ્યા છે. એમ ત્રણ ગભારામાં મળી ૧૯ પ્રતિમાઓ છે. ને મેડા ઉપર શિખરમાં ચૌમુખજી એમ ૧૯+૪=૧૩ પ્રતિમાજી છે. પ્રતિમા સંખ્યા અને વર્ણ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૯+૪=૩ બિંબ છે. તેમ જ પંચધાતુના ૨૦ પંચતીથી, ૧ વીશી, ૫ એકવડા ને ૧ સિદ્ધચક્ર છે. વળી ચાંદીના ૪ સિદ્ધચક્ર ને ૧ અષ્ટમંગળની પાટલી છે. પ્રાસાદદેવી પણ ગભારામાં છે. મંડપમાં ચારે બાજુએ ગોખલાઓમાં પાર્શ્વયક્ષ, મણિભદ્ર, પદ્માવતી ને ચક્રેશ્વરી છે. પાર્શ્વયક્ષના ગોખલામાં બીજા બે જણ ને જક્ષિણીની મૂર્તિ છે. સામેના ગોખલામાં કોઈ એક ધાતુની પૂતળી છે. સ્વપ્નદેવ પીળા રંગના હતા પણ લેપ શ્યામ રંગને છે. મેડા ઉપર ચૌમુખજીને પીળા રંગને લેપ છે. નંબર ૬, ૮ મ્યામ રંગનાં છે. નં. ૧૨ સ્ફટીકનાં છે. બાકીનાં બધાં (૧૫) બિંબો સફેદ આરસનાં છે. નામે આ ૨૩ બિંબેમાં આદિ દેવ ૨ (નં. ૮, ૨૦), સુમતિનાથ ૧ (નં. ૩) પદ્મપ્રભુ ૨ (નં. ૪, ૧૫), ચંદ્રપ્રભુ ૩ (નં. ૨, ૧૭, ૨૨), શીતલનાથ ૨ (નં. ૧૬, ૧૮) વાસુપૂજ્ય ૧ (નં. ૯) શાંતિનાથ ૨ (નં. ૧૧, ૧૨) ફણાવાળા પાર્શ્વનાથ ૯ (નં. ૧ ૫, ૬, ૭, ૧૦, ૧૩, ૧૪, ૨૧, ૨૩) ને મહાવીર ભગવાન ૧ (ન. ૧૯). એમ ભગવાનનાં ૨૩ બિંબ છે. બિંબની ઊંચાઈ ત્રણ ગભરામાં થઈ ૧૯ પ્રતિમાજે જણાવ્યાં છે. તેની ઊંચાઈ ઇંચમાં ક્રમે આ પ્રમાણે છે. નંબર ૧૫૧+૧૧ ફણું એમ કુલ =૨, ૨:૩૧, ૩:૩૦, ૪૦, ૫ઃ૧૫+૩=૧૮u, ૬:૧૭+=૨૧, ૭૧૫ા+૨૫, ૧૮, ૮:૧૫, ૧૫, ૧૦૩૯+૧=૧૦, ૧૧, ૧૨ઃ૪, ૧૩ લા+રા=૧૨, ૧૪:૧૩+૪=૧૬, ૧૫:૧૩, ૧૬:૧૭, ૧૭:૨૪, ૧૮:૧૮ ને નંબર ૧૯૧૭ ઈચ ઊંચા છે. મેડા ઉપર જે ચૌમુખજી છે તે તે પાટલીમાં ડીઝાઈનવાળા, ચાર બાજુ થાંભલાવાળા ને ઉપર શીખરવાળા છે, એટલે માપ નથી ભર્યું. પીતવર્ણના હોવાથી “કેશરિયા' અને સ્વપ્નથી પ્રગટ થયેલ હોવાથી સ્વMદેવ ” શ્રી કેશરિયા પાર્શ્વનાથ તો પ્રગટેલા છે અને ચૌમુખજી મહારાજ પણ જમીનમાંથી નીકળ્યા. છે એટલે લેખ નથી. વળી બીજા બે પ્રતિમાજી પણ જમીનમાંથી નીકળેલા છે. તેમાં એક For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री. सत्य प्रश [१ : २२ પૂજી ન શકાય તેવાં છે તેને અમે ઉલ્લેખ નથી કર્યો) બીજો નંબર ૪ને ૧૦ ને લેખ ઘસાઈ ગયો છે, ને નં. ૧રને લેખ લાગતો નથી. તેથી બાકીના લેખે નીચે પ્રમાણે છે. પાષાણનાં બિંબોનાં લેખો नं. २ : सं. १९७६ वर्षे फाल्गुनमासे शुक्लपक्षे तृतीयातिथौ सूर्यवासरे श्रीभद्रावत्यां श्रीचंद्रप्रभबिंबं श्रीतपागच्छाचार्य भट्टारक श्रीजयमुनिसूरिभिः प्रतिष्ठितं श्रीसंघेन च प्रस्थापितं । नं. ३ : संवत् १६६७ वर्षे वैशाखवदि २ गुरौ श्रीसुधर्मागच्छे भट्टारकजयकीर्तिसूरि(री)णां उपदेशात् श्रीबुरहानपुरवास्तव्य श्रीश्रीमालज्ञातीय सो० काकासुत सो० नापा सुभार्या हरबाई सुत हमजी भा० अमरादे सुत सो० विमलनानजी xxx स्वपरिवारयुतेन श्रीसुमतिनाथबिंब कारापितं श्रीअंचलगच्छेश आचार्यश्रीकल्याणसागरसूरिप्रतिष्ठितं ॥ नं. ४ : लेख घसाई गयो छे. नं. ५ : संवत १५४८ वर्षे वैशाख शुद x आचार्य भट्टारकजीश्री xxx सूरिणा प्रतिष्ठित xxxxxx ___ नं. ६ : सं० १६०६ वर्षे माघकृष्ण ५ रखौ साहि० वाहा वावा० उइसवाल ज्ञा० श्रे० दोहला उ० साल्हण श्रे० वागदेवी नाम्ना स्तः श्रीपार्श्वनाथवि० का. प्रतिष्ठित श्रीतपासूरिभिः । नं. ७ : संवत् १५४८ वर्षे वैशाखशुदि ३ विजयज(य) चंद्रसूरिराज्ये प्रतिष्ठिता । नं. ८ : सं० १९७६ फा० शुदि ३. रविदिने प्रति० ४।। नं. ९ : संवत १६६८ वर्षे वैशाखशुदि १ वालो सारंगपुरवासि प्राग्वंशे सं० दीपचंद ॥ भा० ज x पुत्र सं० हापा भा० गोरां० पितृग सं० भागा प्रमुखकुटुम्बयुतेन श्रीवासुपुज्यबिंब कारितं प्रतिष्ठितं तपागच्छाधिराज श्रीविजयसेनसूरिभिः। प्रणत च पं. श्रीकनकविजय । नं. १० : लेख घसाइ गयो छे. नं. ११ : सं० १५४८ वर्षे वैशाख शुक्ल ३ विजयजय........... । नं. १२ : लेख नथी लागतो. नं. १३ : सं. १५४८ वर्षे वैशाखशुदि ३ विजय............। नं. १४ : संवत् १६९६ वर्षे माघवदि १ तिथौ चंद्रवासरे तपागच्छे भ० श्रीविजयदेवसूरिविजयो श्रीमालजातौ शाह पल्ह भार्या रुपा पुत्र बच्छराज ........... । १ मुनिश्री. भूवियना मात्मानना लममा (पु. ४८, मा. ४, ५.६५ भा) विजयसेनसून વગેરે જે ઉલેખે છે તે ખરી રીતે ઉપર જણાવ્યું તે પ્રમાણે છે– ૨ પ્રતિમા નંબર ૩, ૧૬ ને ૧૮ ઉપર લેખ પાછલી બાજાએ પાટલી ઉપર છે, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ : ३-४] भद्रावती तीर्थ (Miss ) प्रतिभा-24- [१७ नं. १५॥ सं० १७१० शा. १५७५ xxxx जेष्ठशुदि ७xxxxx भीनमालपत्तन प्रतिष्ठितं बिंब........... नं. १६ : ॥ सं० *इलाही १६५९ वैशाख वदि ६ गुरौ मोढज्ञातौ वद्धशाखायां श्रीबरहानपूरवास्तव्य ठ० जशवंत xxxxxxxxxxxxxxxxxx तं प्रतिष्ठितं श्रीमत्तपागच्छे भट्टारक xxxxxxxxxxx। नं. १७ : संवत् १६९६ वर्षे माघमासे कृष्णपक्षे प्रतिपक्षयवाद्यां श्रीमंडपदुर्गे श्रीमन्नागप्रीयतपागच्छे श्रीपासचंदसूरि गुरुभ्यो नमः । श्रीजयचंदसूरिविजये साह तोता भा० खोखी सुतेन वनदेवार्थ xx लखी xxxx कारितं मा। पूजा । लखी। सं० सोमजी बिंबंए प्रतिष्टितं श्रीमालि जातौ ॥ तपागच्छे श्रीविजयदेवविजयसिंहसूरिभिः प्रतिष्ठितं ।। नं. १८:xx इलाही ४८ सं० १६५९ वर्षे वैशाख xxxxxxxxxx मंडन श्रीबरहान xxxxxxxxxxxxx श्रीशीतलनाथ xxxxxxxxx xxxx भट्टारक श्रीविजय xxxxxxxxxxx। ___नं. १९ : सं० १५०८ शाके १३७३ प्रवर्तमाने मासोत्तममासे माधवमासे शुक्लपक्षे ३ तिथौ भ्यौम्यवासरे xxxxx ...........। पार्श्वयक्ष : श्रीपार्श्वनाथजी अधिष्ठायक पार्श्वयक्ष ॥ सं. १९७६ वर्षे फाल्गुनमासे उज्वलपक्षे तृतीया रवौ तपागच्छाचार्यश्रीजयसूरिभिः प्रतिष्ठिता श्रीसंघेन प्रस्थापिता च भद्रावत्यां। पद्मावती : सं. १९७६ वर्षे फाल्गुनमासे शुक्लपक्षे तृतीया रवी श्रीतपागच्छाचार्य श्रीजयसूरिभिः प्रतिष्ठिता श्रीसंघेन स्था० । माणिभद्र : सं. १९७६ वर्षे फाल्गुनमासे उज्वलपक्षे तृतीयारविदिने श्रीमाणिभद्रमूर्ति तपागच्छाचार्यश्रीजयसूरिभिः प्रतिष्ठिता श्रीसंघेन भद्रावत्यां स्थापिता ।। चक्रेश्वरी : सं. १९७६ वर्षे फाल्गुनमासे उज्वलपक्षे तृतीयारवौ तपागच्छाचार्यश्रीजयसूरिभिः प्रतिष्ठिता श्रीचक्रेश्वर्या मूर्तिः श्रीसंघेन भद्रावत्यां प्रस्थापिता च । પંચધાતુ-પ્રતિમાના લેખે पंचतीर्थी-१ : सं० १४६५ वर्षे कार्तीव० ५ गुरु उसवालज्ञा० सा० उदसी भा० उत्तमदे सु० वणा भा० बी(वी)जलदे श्रेयसे श्रीपार्श्वनाथर्बिबं कारितं श्रीपल्लीगच्छे श्रीशांतिसूरिपट्टे श्रीसूरिभिः॥ • પ્રતિમા પરના ઈલાહી સંવતના ઉલ્લેખો મારા ખ્યાલમાં નથી, પણ ઉલ્લેખ તે ઘણાહશે જ, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ पं० २ : ॥ सं० १५०८ राणपुरे प्राग्वाट सं० हीरा भा० x x दे xxxxxx केन भा० देवलदे पुत्र देवराजादि कुटुंबयुतेन श्रीसुपार्श्वनाथबिंबं का० प्र० तपाश्रीसोमसुंदरसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः ॥ श्रीः ॥ पं० ० ३ : सं० १५१० वर्षे ज्येष्ठशुदि x दिने उकेशवंशे सा० पा (ण) ता सा० राजा सा० काजा पुत्र सा० शुभकरेण श्रा० सरजुपुण्यार्थं आदिनाथबिंबं का ० खरतरगच्छे श्रीजिनवर्द्दनसूरि श्रीजिनचंद्रसूरिपडे श्रीजिनसागरसूरिभिः प्रतिष्ठितं ॥ [ २२ : पं० ४ : संवत् १५१३ वर्षे वैशाखशुदि ३ गुरौ श्रीउपकेशज्ञातौ कर्णाटगोत्रे सा० हरपाल भा० गुजरि पु० सा० साहणकेन भा० सुहवदे पु० श्रीपति भा० सोढी पु० धनराजयुतेन स्वश्रेयसे श्रीअभिनंदननाथचिवं कारितं श्रीउपकेशगच्छे श्रीककुदाचार्य संताने प्रतिष्ठितं भ० श्रीकक्कसूरिभिः । पं० ५ : सं० १५१५ वर्षे वैशाखशुदि १३ रवौ श्रीश्रीमालज्ञा० दो० ईला भा० कुंमादे सुत वेला गेला नविन दो० देपालेन भा० झांकुं पुत्र x x x x x श्री विमलनाथचित्रं का० प्र० पिप्पलगच्छे भ० श्रीविजयदेवसूरिउपदेशेन श्री शालिभद्रसूरिभिः । लीबडीग्रामे । पं० ६ : संवत् १५१५ वर्षे आषाढ शुद्ध ३ प्राग्वाटज्ञातीय श्रे० खोखा भार्या सोनी सुत धम्माकेन भार्या मटकु भ्रातृ मुठा सुत पापट ठाकुर भार्या भरगादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीविमलनाथबिंबं का० प्र० श्रीरत्नशेखरसूरिभिः । नारंगपुर | पं० ७ : सं० १५१८ वर्षे आषाढ कृष्ण प्रा० श्रे० भाटा भा० भरमादे पुत्र श्रे० जेला भा० भगरादि नाम्ना कुटुंबयुतया स्वश्रेयोर्थं श्रीश्रीश्री वासुपूज्यबिंबं का० प्र० तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ पं० ८ : सं० १५.२२ वर्षे जेष्ठ शुदि १० बुध श्रीश्रीमाल जा० उ० पाता भा० साधी सु० सा० टीडा भा० कमाइ सुत रीडाकेन भा० वीरीयुतेन भा० रमादे श्रेयसे श्री शीतलनाथबिंबं श्रीपु० श्रीसद्गुरुणामुपदेशेन का० प्र० विधिना || श्री श्रीस्तंभतीर्थनगरे || पं० ९ : सं० १५२२ वर्षे वैशाख शुद्धि १० उप० ज्ञा० जहाणोवा गोत्रे सं० जसदा भा० नाइ सुप (त) स० घूघल नीना साक गोक स० घूघण भा० मनी पु० स० घसखण भाता स० [आत्मश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं का ० प्र० श्रीसंडेरगच्छे श्रीयशोभद्रसूरि संताने श्रीशा लिसूरि For Private And Personal Use Only पं० १० : सं० १५२८ फा० शु० ५ घारवासि प्राग्वाट सा० सारंग भा० नानी सुत सा० रामाकेन भा० पदमाइ प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्री सुमतिनाथबिंबं का० प्रति तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४ : ३-४] मावती तीर्थ (oiss ) प्रतिभा-बेम- १८ पं० ११ ॥ सं० १५३० वर्षे माघ व० २ शुक्रे लाडउल वास्तव्य श्रीश्रीमालज्ञा० दो० शिवा भा० सिंगारदे पु० धणसी भार्या लखीसहितेन सिंगारदे आत्मपुण्यार्थं श्रीशीतलनाथबिंब का० प्र० पूर्णिमापक्षे श्रीधर्मशेखरसूरिपट्टे श्रीविशालराजसूरीणामुपदेशेन विधिना ॥छ । ___पं० १२ : सं० १५३० वर्षे माध शुदि १३ रवौ श्रीश्रीवंशे लघुशंताने मं० मूंजा भार्या महिगलदे सुत मं० साइवा भा० हीरू पुत्र मं० गोपा सुश्रावकेण भार्या गुरदे सहितेन श्रीअंचलगच्छे श्रीजयकेसरसूरीणामुपदेशेन वृद्धभ्रातृ गोविंद भार्या लीला पुण्यार्थ श्रीधर्मनाथबिंब कारितं प्रतष्ठि श्रीसंघेण चिरं नंदतु । पं० १३ : १५३४ माघशुदि १० बुधे श्रीश्रीवंशे दो० आसा भार्या मांकु सुत दो० भावल भा० रामति सुत दो० गणपति सुश्रावकेण भार्या कपुरी पुत्र माणोर देवसी द्वितीय भा० कउतिगदे पुत्र शिवा पितृका दो० अजा भा० गोमति पुत्र महिराज सहितेन श्रीअंचलगच्छेश श्रीजयकेशरसूरीणामुपदेशेन स्वश्रेयसे श्रीसुविधिनाथबिंब कारितं प्रतिष्ठितं चिरं नंदतु ॥ श्री ॥ पं० १४ : संवत् १५४९ वर्षे फागुणशुदि २ सोमदिने श्रीमंडपदुर्ग वास्तव्य श्रावके बडुआन सा श्रीपाल श्रावकेन श्रीकुन्थुनाथबिंब कर्मक्षयनिमित्त कारितं शुभं भवतु श्रीः ।। पं० १५ : संवत् १५६५ वर्षे माघशुदि ५ गुरौ श्रीश्रीमालज्ञातीय सा० नाथा भा० चंगी नाम्न्या सा० जागा भा० अधिक सुत ठाकर प्रमुख समस्त कुटुंबयुतया स्वश्रेयोथ श्रीचंद्रप्रभबिंब कारापितं प्रतिष्ठितं च श्रीपुर्णिमापक्षे श्रीसुमतिरत्नसूरिभिर्विधिना .. पं० १६ : संवत सोल२६ (१६२६) वर्षे फाल्गुणशुदि ८ दिने तपागच्छे भट्टारक श्रीहीरविजयसूरि स्वहस्तप्रतिष्ठितं श्रीशांतिनाथबिंबं गां० लखमसी भा० वरबाई सुत नकरा पदमसी वडलीग्रामे । पं० १७ : ए ॥ संव० १६२७ वर्षे शाके १४९१ प्रवर्तमाने पोसमासे शुक्लपक्षे पूर्णिमा तिथौ गुरुवासरे श्रीश्रीमालज्ञातीय वृद्धशाखायां सं० राणा भार्या बा० राजलदे सुत सा. चांपा अमीपाल श्रीनमिनाथबिंब कारित प्रतिष्ठितं तपागच्छे श्रीविजयदानसूरि तत्पट्टे श्री श्री ५ हीरविजयसूरिभिः । श्रीस्तंभतीर्थनगरे शुभं भूयात् ॥ पं०१८ः। संवत् १६४३ फा० कृ० ११ वृ श्रीश्रीमालज्ञाती साह मेधा भाया(या) बा वीरा नाम्नी स्वपति पुन्यार्थ श्रीसुमतिनाथबिंब कारापित x सुविहितशिरोमणि श्रीहीरविजयसूरिराज्ये श्रीविजयसेनसूरिभिः पत्तन (प्रतिष्ठित) ॥ श्री॥ पं० १९ : संवत् १६५९ वर्षे आषाढाद्य ५ दिने गुरौ x उत्तरशाढायां उसवालज्ञातीय For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७०.] શ્રી. જેને સત્ય પ્રકાશ ___ [वर्ष : २२ लोढागोत्रे सं x जयवंत भार्या जयवंतदे सुहागदे पुत्र सं० राजसिंह सं० अमीपाल वीरपालयुतेन श्रीपद्मप्रभबिंबं कारितं स्वपुण्यार्थं प्रतिष्ठितं श्रीजिनचंद्रसूरिभिः श्रीखरतरगच्छे । एकवडा : संवत् १६६० व० वै० शु० १३ दि० श्रीश्रीमालज्ञा० सं० वछा तदभा० श्रा० रतनाबाइ श्रीकुंथुनाथवि० का ० प्रति० तपा० म० श्रीबिजयसेनसू०xxx नयविजय. पं० २० : एर्दछ । सं० १७०३ वर्षे चैत्र व० ७ शुक्रे श्रीबहरानपुरवास्तव्य पोरवाडज्ञातीयवृद्धससने (वृद्धसाखायां) सं० फोकट भार्या वीराबाई पुत्र सं० धर्मदासेन स्व० भा० पुत्र सं० सहसकरण श्रेयसे श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठापितं स्वकारितप्रतिष्ठायां प्रतिष्ठित च ।। तपागच्छाधिराज श्रीविजयसेनसूरिपट्टवासवकुंभिकुंभश्रृंगार श्रीविजयदेवसूरीदैः ॥ एकवडा : संवत् १७०५ व० वै० व० २ दि० वृद्धोकेशज्ञा० सा० कान्हजी सुत वीरचंदनाम्ना श्रीविमलनाथबिं० कारि० तपा० श्रीविजयदेवसूरिभिः । एकवडा : सं० १८१६ श० १६९२ xxxx ११ रस नगxxx सिद्धसेन गुरोपदेशात् एकवडा : सं० १८२६ श० १६९२ (बाकी उपर प्रमाणे) एकवडा : सं० १९१० (१७१०) व० ज्ये० शु० ६ दि० प्राग्वाटज्ञाoxxx णरवा xxx मनजीकेन सुपासबिंबं कारितं प्रतिष्ठितं च विजयराजसूरिभिः । સિંહદ્વાર વળી સ્ટેશનથી આવતાં ગામ પહેલું આવે છે અને પછી તીર્થ આવે છે. ગામ ને તીર્થ નજદીક જ છે. ગામથી મંદિર પૂર્વમાં છે ને મંદિરથી ગામ પશ્ચિમમાં છે. અર્થાત મંદિર પશ્ચિમ સન્મુખ છે. તીર્થની જગ્યા ઘણા વિશાળ પ્રમાણમાં છે. પહેલું ફાટક આવે પછી સિંહદ્વાર આવે છે. તે દ્વારમાં પેસતાં સામે પ્રભુનું મંદિર કિલ્લામાં દેખાય છે અને ધારની ડાબી જમણી બાજુએ બે મંદિરો દેખાય છે. તેમાં ડાબી બાજુએ નાગપુરવાળા ઝવેરી હીરાલાલજી કેશરીમલજીનું બંધાવેલું શ્રી. આદીશ્વર ભગવાનનું મંદિર આવે છે. અને જમણી બાજુએ શેઠ નેમીચંદજી પારેખનું બંધાવેલું દાદાજીના નામથી ઓળખાતું મંદિર છે. બન્ને મંદિરે શિખરબંધી છે. નાગપુરવાળાના મંદિરમાં ત્રણ ગભારો છે. વચલા ગભારાને ફરતી પ્રદક્ષિણા છે. મધ્ય ગભારે ત્રણ પાષાણ-બિબો છે. ત્રણ પચતીથી છે. સિદ્ધચક્રજી પણ છે. જમણી બાજુના ગભારામાં પુંડરીકસ્વામીની મૂર્તિ છે ને ડાબી બાજુએ જિનકુશલસરિની મૂર્તિ છે. મંદિરની બહાર સામે આરસની છત્રીમાં આ મંદિર બંધાવનારનું આરસનું આખા કદનું બાવલું પાછળથી બેસાડવામાં આવ્યું છે. તેની પડખે દેરીમાં ક્ષેત્રપાલની સ્થાપના છે, જમણી બાજુના મંદિરમાં જિનકુશલસૂરિની મૂર્તિ વગેરે છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩-૪] ભદ્રાવતી તીર્થ (ભાઠક ) પ્રતિમાલેખ-સંગ્રહ ૭૧ નાગપુરવાળાના મંદિરના લેખો TITIળવિત્ર નં. ૨ : સં. ૨૧૨૮ ૩૦ શુ ૩ ૪૪૪૪૪૪૪૪૪ failearen X X X X X ********* નં. ૨–: એવો ઘસારું થયા છે. શ્રીપુંડરીક્રાથમાળધર સં ૨૮૮૮ વૈ૦ સુo ૩ ૪૪૪૪૪૪૪૪૪ વરિત્રસૂરિ ૪૪ ૪ दादाश्रीजिनकुशलः सूरीश्वरजीमहाराज सं० १९ । ८८ । मि । वै । सु । ३ पंचतीर्थी : संवत् १६९३ वर्षे फागुण शुदि ३ दिने प्राग्वाटज्ञातीय साह यनु भार्या कान्हादे पुत्र देवकरणेन श्रीकुन्थुनाथबिंबं कारापितं प्रतिष्ठितं श्रीतपागच्छे भ० श्रीविजयदेवसूरि आचार्य श्री विजयसिद्ध(सिंह)सूरिभिः। ઉપસંહાર લેઓના અંગે તે સંવતે, ગામે, ગાત્રો, ગોના નામે, પ્રતિષ્ઠા કરનારના છે, નામ વગેરેની ઐતિહાસિક ચર્ચા હોય, પણ વિસ્તારના ભયથી તે અત્રે કરવામાં નથી આવી. લેઓ જે સ્થિતિમાં મલ્યા છે તે સ્થિતિમાં આપ્યા છે. આ ભદ્રાવતી તીર્થ નવું નથી, તે તે ત્યાંના સ્થાપત્ય પરથી જણાય છે. પણ આ તો ઉદ્ધાર થયો છે. ગભારામાં ને મંડપમાં કાચનું કામ તેમજ રંગીન ચિત્રકામ કરીને આ મંદિર શણગાર્યું છે. ખરેખર આ યાત્રાનું ધામ છે. ભએ યાત્રા કરી ભવના ભયથી અભય મેળવવું જોઈએ. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विनयचंद्रकृत सुश्रावक छीतराष्टकम् ___ सं. श्री. भंवरलालजी नाहटा राजस्थान पुरातत्त्व मन्दिर स्थित श्रीहीरकलशगणिके संग्रह गुटके में कवि विनयचन्द्र कृत सुश्रावक छीतराष्टककी उपलब्धि हुई । इस प्रकारकी ऐतिहासिक कृतियां जैन साहित्यमें अपना विशिष्ट महत्त्व रखती हैं । इस अष्टकके नायक डेहनिवासी छाबड़ छीतर (मल) थे। अष्टकमें यह उल्लेख है कि इन्हें खरतरगच्छीय वा. हर्षप्रभके शिष्य हीरकलशने श्रावक बनाया था। इससे विदित होता है कि ये जन्मसे ओसवाल श्रावक नहीं थे। दिगम्बर सरावगी लोगोंमें छाबड़ा गोत्र है, संभवतः छाबड़ और छाबड़ा एक हो । ये छीतर श्रावक सुप्रसिद्ध और समृद्धिशाली थे। इन्होंने बीकानेर आकर श्रीजिनचंद्रसूरिजीको वन्दन किया तथा वहांके समस्त मन्दिरोंके दर्शन किये एवं जिनालयोंमें भक्तिपूर्वक पूजाएं करवाई। ये देवाधिदेव महावीरके चरणभक्त और श्रावकोंमें अग्रगण्य थे । इन्होंने हीरकलशगणिके वचनोंसे (आराधना) करके स्वर्गगतिको प्राप्त किया। ये स्वर्गमें रहते हुए भी अपने पाल्हा हेमा आदि परिवारवालोंको कल्याणकारी हों। इन्होंने अद्भुत धर्मशालाका निर्माण करवाया। ___इस गुटकेका अधिकांश भाग सं. १६२०-२५ के आसपास लिखित है। श्रीजिनचंद्रसूरिजी सं. १६१२ में आचार्यपद पाकर सं. १६१३ में बीकानेर पधारे थे अतः इन्हीं वर्षों में छीतर श्रावक हुए विदित होते हैं। सं. १६२५ में हीरकलश गणिने अपने शिष्य हेमराज (हेमाणंद) सहित डेहमें चातुर्मास किया था और आषाढ शुक्ला ११ के दिन वा. साधुरंग कृत कर्मविचारसार प्रकरणकी प्रतिलिपि इस गुटके मेंकी थी यह कृति १७२ गाथा (श्लोक २१५)की प्राकृत भाषामें है। और इसकी रचना ओसवाल सुश्रावक पाल्हाकी अभ्यर्थनासे की गई थी। इससे विदित होता है कि हीरकलश गणि कई वार डेह पधारे होंगे और श्रावकोंको धर्ममें स्थिर किया होगा। सं. १६२५ आषाढ सुदि ९ के दिन रचित श्रीनेमिनाथ इगवीस ठाण बत्तीसीकी अंतिम गाथा इस प्रकार है : "देसइ सवालख मांहि नयरी डेहि प्रगट सुवास । संवत सोलह सइ पंचवीसइ सुदि आषाढ मास ॥ शनिवार नवमीय हीरकलशइ आणि अति उल्हास । इगवीस बोलहि कीयउ मोल हि नेमिजिन गुणरास ।। ३२॥" For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अब यहां कवि विनयचंद्र कृत छीतराष्टक प्रकाशित किया है । इसके रचयिता विनयचंद्र कौन थे यह अन्वेषणीय है। ॥ विनयचन्द्रकृत सुश्रावकछीतराष्टकम् ।। श्रीमत्श्रीजिनचंद्रसूरिसुगुरो राज्ये विशाले स्फुटम् रम्ये डेहपुरे च छाबड़कुले श्रीछीतरो श्रावकः । जातो धर्ममतिस्सदाव्रतधरः सदेवपूजापरः साधूनां विहितादरः खरतरस्सौन्दर्यविद्याधरः ॥१॥ हर्षप्रभशिष्येण हीरकलशेन सादरात् ।। कृतोयं श्रावको भव्यः विख्यातो पृथ्वीतले ॥२॥ अदृष्टपूर्व गुणसंस्तवं कृतं मनोहरं सर्वजनस्य सौख्यदम् । जनाभिमान्यं कमलाधरं परं स्तवीम्यहं छीतरश्रावकं परम् ॥ ३ ॥ श्रीपूज्याः वन्दितास्तेन पुरे विक्रमनामनि । महाचैत्यावली रम्या दृष्टा शीघ्रं च हतः ॥ ४॥ अकार्षीत् छीतरस्तत्र पूजां सौख्य विधायिनी। अत्यन्तश्रावका नित्यं मानयन्ति शुभाशयाः ॥५॥ श्रीवीरचरणांभोजसद्भक्तश्रावकाग्रणी ।। छीतराख्यो गुणी ख्यातः सच्चातुर्य कलान्वितः ॥ ६ ॥ श्रीहीरकलशवचनं पीत्वा जातो महद्भुतस्सौपि । संप्राप्त त्रिदशालयभुवनं सुरनारिसंयुक्तम् ॥ ७ ॥ पाल्हाहेमाख्ययोरेव भूयास श्रेयसे मुदा। विस्तारयतु कल्याणं स्वर्गस्थः स्वपरिवृतौ ॥ ८ ॥ छाजीपतिरसौ जीयात् पुत्रपौत्रेण संयुतः । धर्मशालामहद्भूताः येनाकारि निजौ कसि ।। ९॥ ॥ इति सुश्रावक छीतराष्टकं कृतं विनयचन्द्रेण ॥ 0000000000000000000000000000000000000000 - પૂજ્ય મુનિરાજોને વિનતિ પૂજ્ય આચાર્યાદિ મુનિવરોને, તેઓને વિહાર ચાલુ થયેલ હોવાથી પોતાનાં બદલાયેલાં સરનામાં, તા. ૧૦ મી સુધીમાં કાર્યાલયમાં લખી મોકલવા વિનંતિ છે. व्यव. For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 8801 શ્રી જૈન રત્વ પ્રગાઢા શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના ચાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3 1. શ્રી. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ | 3. માસિક વી, પી, થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીઓર્ડરદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે, આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહકે ગમે તે એથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય, વિનતિ - પ. ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરે ચતુમસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઓફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મેકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે એતિહાસિક માહિતીની સુચના આયુર્વક વિનંતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય ( ઉં. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખો તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે રે, લેખે ટૂંકા, મુદાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઇ એ. | ગ્રાહકોને સૂચના | 3. લેખે પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. 8 શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંલાલે જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલચે, પાનકાર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ધીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal Use Only